SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1203
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમ’ગ પ્રબળ હતી. પુણ્યપ્રભાવક સાધુ સાધ્વીઓની સેવામાં તેમનુ છેલ્લુ ાન વિરોધ પસાર થયું છે. જૈનદર્શનની મહત્તા સમજવામાં તન-મન વિસારે મૂકયું હતું. શહેરથી થાડે દૂર એક ભવ્ય ઉપાશ્રયનુ નિર્માણ કરવાની એમની એક છેલી મનિયા હતી. એમનું એ સ્વપ્ન સાકાર બને તે પહેલાજ સ્વગે સંચર્યાં. જૈનશાસનના આ પ્રાપ્ત પુરૂષની મનેાકામના સિદ્ધ થાય તેવી અયના. શ્રી વી. ડી. ઠક્કર . (બેન્ક ઓફ બરોડાના નવા કરડીન) શ્રીયુત્ એમ. જી. પરીખ, એક એક્ બરાડામાં ૩૦ વર્ષની સફળ કારકિદી બાદ નિવૃત્ત થતાં ૧૪ સપ્ટેમ્બર ૧૯૭૧ના રાજ શ્રીયુત વી. ડી. ઠક્કરે એક એક બરાડાના કટાડીઅનને ચાજ ભાગો છે. આ નવી નિમણુક પહેલાં. શ્રીકૃત વી. ડી. હર આ બેન્કના જોઈન્ટ જનરલ મેનેજરના હેાદ્દા ઉપર હતા. હિંદુસ્તાનમાં પાછા આવીને તેખોથી સને ૧૯૪૨માં એ’ક બેંક ભરાડામાં વારા માટે બેકીસમાં ખામી એકા ઉન્ટના હાદ્દા ઉપર જોડાયા. ઇ. સ. ૧૯૪૬થી ઇ. સ. ૧૯૫૯ દરમિયાન તેઓશ્રીએ એકની વિવિધ શાખાઓમાં એજન્ટ તરીકે કામગીરી બની. ઈ. સ. ૧૯૫૯ ખ્રુઆરીથી . સ. ૧૯૬૧ એપ્રીત સુધી તેઓશ્રી અમદાવાદની મુખ્ય શાખાના મેનેજર તરીકે નિકાયા હતા. ઇ. સ. ૧૯૬૧ના જુલાઈ માસમાં તેએાશ્રીએ અમદાવાદ વિભાગના રીયોનલ મેનેજરના હો ભાવ શ્રીયુત ઠક્કરનો જન્મક(ગુજરાત)ના નાના ગામમાં ઇ. સ. ૧૯૧૬માં થયેા હતેા. મુંબઇની ફૈલેશીપ સ્કુલમાં શિક્ષણ્નાર લીધા બાદ તેઓશ્રી સેન્ટ ઝેવીયર્સ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે જોડાયા. ત્યારબાદ તેઓશ્રી ઈગ્લેન્ડ જઇ લંડન યુનીવર્સીટીમાં એકી ગનો પૈકીલ ય ૪ B, ડૅ, C. (Economics'ની ઉપાધિ મેળવી સ્નાતક થયા. અદાવાદની તેમની કારર્કિદી હયાત તેની. રોટરીક્લબ અમદાવાદના પ્રમુખ તેમજ અમઢાવાદ ઈનામીક એસેાશીએશન (અરશાસ્ત્ર મડળ)ના પ્રમુખ હતા. તદુપરાંત વખતેાવખત ગુજરાત ચેમ્બર એક કામસના કાર્યવાહક મળના સભ્ય. ત્યા તે મંડળના આર્થિક અને નામાંય સસ્ત્ર વિભાગના મળે. પશુ હતા ઈ. સ. ૧૯૬૬ જાન્યુખારીમાં તાકીને વાદરા મુકામે આસીસ્ટન્ટ જનરલ મેનેજરની ઉચ્ચ પદવી આપવામાં આવી. ત્યારબાદ ઇ. સ. ૧૯૬૭ના ડીસેમ્બર સુધી તેઓશ્રીએ એક એફ ખરીયાની ગુજરાત ષા મુબઈ રાજ્યમાં આવેલી શાખાઓનુ પા ટ્રેડ ઓફીસ (ડીએરીનું સંચાલન ક્યું ઈ. સ. ૧૯૬૯ના જાન્યુઆરીમાં તેએથી સીનીયર આસીસ્ટન્ટ જનરલ મેનેજર થયા. અને તેજ માસના અંતમાં જોઇન્ટ જનરલ મેનેજરની ઉચ્ચ પદવી પર મુખ્ય મુકામે તેોની નિમણૂક કરવામાં આવી. ૨૨૫ ઈ. સ. ૧૯૬૧માં શ્રીયુત ારને એમ મનયન બેંક ન્યુ પાકની કે ડીસેમીનાર (ધોરાળુ પરિષદ)માં ભાગ લેવા માટે બેન્કના પ્રતિનિધિ તરીકે મેકલવામાં આવ્યા હતા. ગત વર્ષે રીઝવ એક એફ ઇન્ડીયાએ તેએકશ્રીને બેન્કોની વ્યવસાયલક્ષી વિસિઁષ્ટ ધીરાણ યોજનાની વિચારણા સમિતિના પ્રમુખ તરીકે નિમ્યા હતા. બે માસના ટુકા ગાળામાં આ સમિતિએ પાતાના વ્યાપક આવા જ કર્યાં, જે ઠાર કમિટી રીપોટ તરીકે પ્રસિદ્ધ અને લાકપ્રિય થયેલ છે. તે વાત્રની બધીજ ભાગો સરકારે સ્વીકારી છે. આ અહેવાલને અસરકારક અમલ થતાં જે-કાની ધોરૢ પતિને નવા વળાંક મળશે. તે બેકના યોગ્ય અને સુયાજીત પ્રયાસેા દ્વારા લાકોને મેટાપ્રમાણમાં લામ દાયી. રાજગારી માટેની તકો અવશ્ય ઉભી થશે. શ્રી બાબુભાઈ દેવચંદ શા Jain Education International ૧૯૪૭માં ભાવનગરમાં કાઠિયાવાડ લેકટ્રીક સ્ટ્રોસની સ્થાપના કરીને આજે એ વ્યાપારી પેઢીને સંગીન સમૃદ્ધ પાયા ઉપર મુક શ્રી બાબુભાઇએ ' નાર આ બાબાએ કે મનુષ્ય મનવા બે મંગલસૂત્રને અનુસરીને પુરૂષાથ આદર્યાં. પ્રારબ્ધ પણ તેને યારી આપી અને દિનપ્રતિદિન પ્રગતિ તરફ કુચ કરતા રહ્યાં. નાની ઉંમરથીજ ધંધાકીય જવાબદારીએ વહન કરી હતી એટલે બધા અનુભવ છે. શરૂમાં નોકરી, ત્યારબાદ પરચુર શ્રીવસ્તુ બાપાર અને છેવટે ૧૯૪૭માં દિલેકટ્રીક ાઈનમાં ઝુકાવ્યું અને આજસુધીમાં તેમણે આ ધંધાને ગૃાજ વિસ્તૃત પાયા પર મૂકેલ છે. ઇલેકટ્રીક માલસામાનના અગ્રણી તથા કેન્દ્રઝર તરીકે તેઓ ભાવનગરમાં જાણીતા બન્યા છે. વસ્ત્રો કેળવાયેલા, કુશળ વાયરમેનના વિશાળ સાફ રાખે છે અનુભવી સુપરવાઇઝરોની દેખરેખ નીચે આ પેઢીનુ કામ સ ંતેાષકારક થતુ રહ્યું છે. ચાના મ અને પીએના પગ એક વિશાળ સમુદાય ઉંચો કર્યો છે પૈસાના કુટુંબને પણ ઉચ્ચ કેળવણી અને સંસ્કારની સુવાસ આપી છે. શ્રી બાબુભાઈ શાહ ઉપરાંત તેમના બે પુત્રા શ્રી મહીપતભાઇ તથા શ્રી શશિકાન્તભાઇ તેમની પેઢીનું સફળ સંચાલન કરી રહ્યાં છે. પાતાની આસપાસના વર્તુલેમાં તેમણે સારી ચાહના, માન અને પ્રતિષ્ટા મેળવ્યા છે આ મહીપતભાઈ એમ કેય, એને બેસ બી. અને શશિકાન્તમાર્ક બેકડ્રીલ એકબર સુધીની કેળવણી પામ્યા છે સ્વ. અમૃતલાલ રણછોડદાસ ભાવનગરમાં સત્યવિજય મીકેનીકલ વર્કસની સ્થાપના કરનાર ર૧. અમૃતલાલભાઈની ચાલ ભાવીપેટીને પ્રારૂપ બને તેવી છે. જીવનની શરૂઆતમાં સાકભા વીવીંગ ફૅક્ટરીમાં કામ કરતાં કરતાં સાઇડ ખીજનેસ તરીકે પોતાનાં ઘરમાં ભાડેથી લાવેલા નાના એવાં લેથી કામકાજ રારૂ કર્યું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy