SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1201
Loading...
Download File
Download File
Page Text
________________ સતિશ વળમાં ભાગ લેતા તેમાં કાલેજના અભ્યાસની પ્રથમ કક્ષાની કારકદી કાય એવા નિવાસીનમાં ક્યુ જગુભાઈ મોખરે હતા. ત્યાર પછી વિકેલાતનાં ધંધામાં નેડાયા પછી પણ સ્વાતંત્ર્યની લડતમાં તેમના યિ ફાળો ચાલુ રહ્યો, અને જેમ સ્વમીશને તેમણે પોતાના ફાયદાની સેવાથી સંપૂર્ણ સતેાષ આર્પી નામના મેળવી તેવીજ ખકે તેથી વધુ રાજકીય ક્ષેત્રમાં અને તેમાંય ખાસ કરીને રચનાત્મક કાર્યમાં તેમની સેવા ખોડ છે. સ્વરાજ્ય આવ્યું. અને ભાવનગર માં પ્રજાકિય રાજ્યની શરૂઆત થઇ. ત્યારબાદ સૌરાષ્ટ્રનું રાજ્ય અસ્તિત્ત્વમાં આવ્યું. અને તેની 'ખ' વર્ગના સત્યમાં આપણા દેશનાં બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યેા. ત્યાં સુધીનાં એ અઢી વર્ષનાં ગાળામાં શ્રી જગુભાઇ એ કેવળ પતાની ખાધી કમાણીનાં ભોગે જ નહિં, પરંતુ તંદુરસ્તીના પણ ભાગે સૌરાષ્ટ્રનું અર્થતંત્ર વ્યવસ્થિત કરવાના ક્ષેત્રમાં અમૂલ્ય સેવા ભાવી છે. જૈન મુનીશ્રી વિજય હરિજીનાં શહેોમાં એવા તેએ. વર્તમાન કાળનાં શ્રાવકસધમાં એક આદર્શ ગૃહસ્થ હતા. તેમના જીવનમાં જૈન થાન પ્રત્યે અવિચળ શ્રદ્દા હતી. ધમના તે અનન્ય ઉપાસક હતા. Jain Education International ર૧૩ પતિ પ્રાપ્ત કરેઝ જ્ઞાન ફક્ત પોતાના ઉપયોગ પુરતુ સાચવી ન રાખતા જૈન સમાજના બાળકોમાં ધશ્રદ્ધા અને ધાર્મિક આચાર વિચારના પાયા રાય્યા–તેમના જ્ઞાનનેા લાભ સાધુ-સાધ્વીઆને પણ મળ્યો તેમને કવિત્વશક્તિની કુદરતી બક્ષીસ હતી. તેમની કલમ અસ્ખલીત કામ આપતી હતી. તેમનામાં સદ્ગુની સુવાસ ઠીક પ્રમાણમાં પ્રગટ થયેલી હતી. અરિહંત-અરિહંતનાંજ ધ્યાનમાંજ આયુષ્યની સમાપ્તિ થવી એજ જીવનનું સાચુ' સરવૈયુ' છે એ સાચા સરવૈયાના અમુક પ્રમાણમાં તેએ અધીકારી બની શકયા હતા.. શ્રી માવજીભાઈ દામજીભાઈ શાહ સૌરાષ્ટ્રની ભૂમિ સદા સેહામણી છે. તેણે આજ સુધીમાં અનેક મહાપુરૂષ, શૂરવીરા, શાયરા અને સાક્ષરાને જન્મ આપ્યા છે. ગુજરાતનાં વિદ્યાધામ ગાતા. ભાવનગર શહેરમાં વિ. સ ૧૯૪૮ની સાલમાં શરદઋતુનાં સેાહામણા દિવસેામાં ધનતેરશના શુભ અને મંગલમય દિવસે શ્રી માવજીભાઇનેા જન્મ થયા. નાનીવયમાંજ માતાપિતાનું અવસાન થયુ. અને બારે માઠા સĒ વચ્ચે જીવનની શરૂઆત થઈ. અને પૂરી હિંમત અને શ્રદ્ધાથી અભ્યાસ ચાલુ રાખ્યો. ધાર્મિ'કટિંગ્ પણ્ ' પગે મેળવવાને સદ્ભાગી બની કયા. પૈડી મુનવર્યોની તેમના તરફની પ્રેક્ષાને લઈ સમય નાં એક ભાશાપ સિતારાની જેમ ચમક્યા. કાશીનાં વિદ્યાભ્યાસ દર મ્યાન ત્યાંના ધાર્મિČક શિક્ષણે તેનાં મન ઉપર જબરજસ્ત અસર કરી. માનવ જીવન તડકા છાંયાથી રંગાયેલુ છે. એ રંગોનાં પ્રભાવ અનેરા ગાય છે. જીત જીવનમાં નરી આપે છે, તો હાર વનમાં મેધ આપે છે. તડકા છાંયા વચ્ચે તેમનુ જીવન ધડતર થયું. દેહની ક્ષણ ભંગૂરતાને અને લક્ષ્મીની ચંચળતાના ખ્યાલ બહુ નાની વયમાં આવી ગયા. ધાર્મિક શિક્ષણ તરફ તેમની નિષ્ઠા મનન્ય અને અજોડ હતી. શિક્ષક પદ માટે તેમના હૃદયમાં અતિ ગૌરવ ભર્યું સ્થાન હતુ. અને સમસ્ત જીવન તેમાંજ ખચ્યુ', અને હના વિદ્યાથીખાના જીવનનું ધડતર કરી એક ઉત્તમ જીવનતિક કાર્યક્રમો અને માનવસેવાના જ્યાં જ્યાં સાદ પડે ત્યાં ચંપા નુ બીદ પામ્યા. તેમની લેખન-પ્રકાશન પ્રવૃત્તિએ કદ ટલા ઉત્તમ પ્રકાશનો સમાજને ચરો કર્યાં. પાતાનાની મહિલા વિકાસની પ્રવૃત્તિઓ, શિક્ષા અને ત્યાં લીલાબહેનની હાજરી અચૂક હોય છે. જૈન જ્ઞાતિનાં આ મહૅિલા આ કાર્યકર સ્વમાવે ઘણાજ પરગજુ અને લાગણીવાળા છે. નિસ દ્વાય અને નિરાધાર બને શકાળનનું નિવાસ્થાન આસાન થાન છે. સામાજિક દૂષણો અને અન્યાય સામે હુંમેશા અવાજ ઉઠાવતા રહયા છે. શ્રી રમણભાઇ, શ્રી જગુભાઇ, શ્રી ધીરૂભાઇ વિગેરેનું જુય તેમને ણી સામાજિક પ્રાિણામાં મદદ કર્યાં બની રહે છે. ખીજમાં મધુરતા હોય તેા ફલમાં અવશ્ય મધુરતા આવે તેમના પુત્રી જયંતભામાં એ સરકાર વારસો ઉતી જયંતભાઈ માટે માવજીભાઈ આદશ પિતા હતા તેમ માવજીભાઈ માટે જયંતભાઇએ એક ચ્યાદા પુત્ર તરીકેની નામના મેળવી છે.,આરે શ્રી જયંતભાઈનું આદર્શ કુટુંબ આનંદ કિલ્લેાલથી રહે છે. તેમને ત્યાંથી આજે પણ કાર નિરાશ ને પાર ગયું નથી. સ્વ. માવજીભાઈ જેવા પુરાવા આત્માના પાર્ટ ગુજરાત ખારું. પણ ગૌરવ અનુભવે છે. ધરા ધરમશી નવજી や પાલીતાણા જૈન સમાજનાં એક અગ્રણી કાર્યકર છે. પાલી તાણા દાણાપીઠમાં જાદવજી ફૂલચદના નામની કમીશન એજન્ટની પેઢી ચાલે છે. તેના તેઓ સચાલક છે. પાલીતાણામાં જૈન શ્રાવીકા શ્રમમાં સેક્રેટરી તરીકે; જૈન સેવા સમાજ દવાખાનાના ટ્રસ્ટીપદે, પારેવા જુવાર ખાતાના પ્રમુખપદે, તથા જૈન ભુવન ધમ શાળાના સ્ક્રીપદે બુદ્ધિ વિશ્વ જૈન પાઠશાળાનાં ટ્રસ્ટીપદે તેમને બીછ ધણી સમા સાથે સંકળાને રોવા આપી રહ્યા છે. પાલીતાણા એજ્યુકેશન સોસાયટીમાં પણ સારો એવો રસ લે છે. પાલીતાણા જૈન સેવા સમાજનાં દવાખાનામાં તેમના પિતાશ્રી જાદવજી ફૂલ'ને નામે રૂા. ૧પ૦૦ નું તેમણે દાન કર્યુ છે. તે તેમની ઉદારતાની પ્રતિતી કરાવે છે. પાલીતાણા શહેરનાં સિયાર્ સાયિનાં કામમાં સાથી વધુ રકમ દેતા થાય તેવું આપણું ઈચ્છીએ. શ્રી લીલાર્ડન કપાસી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy