SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1200
Loading...
Download File
Download File
Page Text
________________ રરર અસ્વસ્થતા પર થોડા અંકુશ જણાયો. મુંબઇ આવી સ્થીર થયાં એ તુ વર્ષના મુખ્ય દંપતી છલનને અંતે કુટુંબમાં મોટા પુત્ર પ્રક્રિષ્ના ઉમેરા થયા. તેમની જીવનચર્યા કદાચ કોઈ ન માને પન્તુ હકાકત એ છે ૐ આવી અસસ અને અનિવાસ પરિસ્થિતિમાં તમ મનાવનાને શાંત પાડે તેવા એ મુખ્ય અનુકૂળ સંજોગેા હતા. એકતા ઈશ્વરે તેમને બદબૂત શહન શક્તિ અને દઢ મનોબળ આપ્યા છે. બીજી કંપનીના માલિક સ્વ સુરજી વલભદાસની તેમના પ્રત્યેની પુત્ર સમભાવના જે ને લીધે તે તેમની દરેક વિકટ પરિસ્થિતિમાં સાવન આપી એમની પડખે ઉભા રહ્યા હતા. આવી અનેકવિધ વિષમતાઓએ શ્રી રસિકલાલના આકારને ઐાગાળી નાખે, અને જીવનના અનેક ઝંઝાવાતા માંથી સફળતા પૂર્વક પસાર થવા છતાં તેએ અસાધારણ નમ્રતા કેળવી શકયા છે, “ ઉમદા કુદરતે મારા તરફ સ્મિત કર્યુ છે. પરમાત્માના પરમ આશિર્વાદ મારા પર ઉતર્યાં છે. શ્વરની સહાનુભૂતિ અંગે મારે કશી ફરિયાદ નથી." બચ વિધતાઓ સામે ઝઝૂમી ને તેમણે ખરેખર શતમ જીવન સિદ્ધ કરેલુ જણાય છે. હાલમાં તેમનાં ચાર પુત્રો અને પુત્રી અભ્યાસમાં વિકાશના પંથે આગળ વધી રહ્યાં છે. તેમની કામના, સૂઝ અને વિશાળ અનુભવને લીધે વિવિધ સામાજિક અને વૈહિક સંસ્થાઓ ઉપ રાંત પ્રખ્યાત સીમરીય કંપનીઞો તેમની વિધિ શ્રી સેવાઓના લાભ લઈ રહી છે. શ્રી મનહરસિંહ ધીરસિદ્ધ ગાહિલ ગારીયાધાર તાલુકાના સાંઢખાખરા ગામના વતની અને હાલ પાલીતાણાને પોતાનું કાર્યક્ષેત્ર બનાખ્યું છે. વરસાતના વ્યવસાયની સાથે પાલીતાણાના જાહેરજીવનમાં પણ સક્રિય રસ લઈ રહ્યાં છે. વકીલાતના વ્યવસાય ઉપરાંત પેાતાની ખેતીમાં પણ પ્રગતિ કરી છે. પાલીતાણા તાલુકા ગ્રામક કાર્મેસના છેલ્લા બે વથી પ્રમુખ છે. પાળીતા ગારીયાવાવ તાલુકાના ક્ષત્રિયસમાજના ઉપપ્રમુખ છે. અને જ્ઞાતિની ખેાર્ડિંગમાં પ્રમુખ છે. પાલીતાણા હાઉસીંગ સેાસાયટી કી કરીને મધ્યમ વર્ગના લોકોને ચાના મકાનોના વાસમાં રસ લીધા છે. બીજી અન્ય સામાજિક પ્રવૃત્તિના પ્રશ્નોમાં તેમના ભત્વનો કાળો રહ્યો છે. સ્વ. રોષી શીગભાઈ કાલીદાસ રીરદાવ શ્રી જેશીગભાઇના જન્મ સં ૧૯૨૯ના ચૈત્ર વદ ૮ના રાજ ગદાવાદમાં થયો હતો. તેમના પુન્ય પિતાનું નામ કાલીદાસ ભીખાભાઈ અને માતાનું નામ જેકારભાઈ હતું. પૂ-આ-મ-શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના તે નિષ્ઠાવાન ભક્ત અને આજ્ઞાંકિત ગૃહસ્થ શિષ્ય હતા. તેઓ Jain Education International ભારતીય અસ્મિતા શ્રીની શુભ પ્રેરણાથી, તેમણે અનેક જીન મ ંદિરમાં ધણા જીન બિબ્બો ભરાવવામાં, તેમજ પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોમાં બ્રહ્માના મમત્વનેા ત્યાગ કરીને ધણા પુણ્ય કાર્યાં કર્યાં છે. શ્રી કદંબગિરિની બાવન જીનાલયની ભમતીમાંની માટી દેરી, રાહીશાળામાંની મુળ નાયકની પ્રતિમા અને તેમની બાજુની જિન પ્રતિમા તેમ બહારની બાજુમાં શ્રી સીમંધર સ્વાધિની પ્રતિષ્ઠા તેમજ અંજનશલાકા વગેરે કાર્યાં, એ તેમના ઉન્નત અને ઉદાર ધમજીવનના પુણ્ય પ્રતીકો છે. પ્રતિમા અને પ્રતિષ્ઠા ઉપરાંત તેમને શ્રન જ્ઞાનકૃિતમાં પણ ઉંડા રમ હતા. ટુકમાં પ્રતિમા એટલે અહિંસાદિ ધર્મોની માપદ્ધ કલા, અને નજ્ઞાન એટલે હિંસાદિ ધર્મનું સંસ્કાર સાહિત્ય, એમ તેમના જીવનમાં કળા અને સરકાર સાહિત્યનો સુભગ સંગમ જોવા મળતા હતા. શ્રી જેશીગાએ પાતાની મિનના અમુક ભાગની ક્રમનું ટ્રસ્ટ કર્યું છે અને સાહિત્ય સમય ભાચાય. મહારાજશ્રીને મળ આશિવાંદ આપ્યા છે. આ ટ્રસ્ટમાંથી અલભ્ય એવા શ્રંચ રત્ના સિદ્ધહેમ શબ્દાનુશાસન આવી પુસ્તકો પ્રકાશીત થાય છે. તત્વવિવેચક તથા સભાના અધ્યક્ષ હતા. તેઓશ્રી તેમણે મહામ ગળકારી શ્રી નવકારમા પ પુત્ર કર્યો હતા. તેઓએ સાધિમ કેાના ઉદ્ધાર વિગેરેમાં પણ ગુપ્તદાન કર વામાં કચાશ રાખી ન હતી. સં. ૧૯૯૫માં શ્રી સિદ્ધગીરીની શીતળ છાયામાં ચાતુર્માંસ કર્યુ હતુ. તેએ પુણ્યરાશી પુષ્પ હતા. અને તેની સૌરમ બાજે પણ મહેક મહેક થાય છે, તે સામ કાયમ રહે, તે માટે તેમના પુત્રો શ્રી સારાભાઈ અને શ્રી મનુભા ટ્રસ્ટમાંથી પુણ્ય કાર્યાંમાં, પાતાના પિતાશ્રીની જેમજ ઉત્સાહ અને ઉમંગથી ઉછળતા હુંયે, સાથ અને સહકાર આપી રહ્યા છે. તેમને ત્રણ પુત્રા હતા. તેમાંચી ભાઇશ્રી રતિભાઇ સ્વર્ગવાસી થયા છે, અને સારાભાઇ અને મનુભાઈએ પિતાશ્રીના સ્મરણપે નિકા માય સ્થાદિ કાર્યો, ધાર્મિકવિધિ વિધાતા, અને બન્ને બાગે વધમાન તપ આયંબીલખાતામાં રૂા. ૧૫૦૦૧ અય્યા હતા. સ. ૨૦૧૮ વૈશાખ શુદ ૧૦ના રાજ પાલીતાણામાં શ્રી નેમિ ન વિદ્યાર નામનુ ગુરૂમંદિર બનાવી, તેમાં પુન્દ્ર આચાર્ય ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી સારાભાઈ રાજનગર ધમપુરી અમદાવાદના અગ્રગણ્ય આગેવાન હતા. તેઓ ચાલ્યા ગયા, પણ પુષ્પાંખડીની જેમ, મધુર સુવાસ ફોરમ મુકી ગયા, અને જીવન ધન્ય ધન્ય બનાવી ગયા. શ્રી જગુભાઈ પરીખ સ્વાધીનતાની લડતમાં ઉચ્ચ માના ખને વળ નિસ્વાર્થ સેવકની જે જુજ સંખ્યા છે તેમાં શ્રી જગુભાઇ પરીખની ગણના ચાય છે. અમદાવાદની કોલેજમાંથી જે યુવાના સ્વાતંત્ર્યની ચળ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy