SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ તથા ગુજરાતી ગઝલ સાહિઁત્યની ઉત્પત્તિ તથા વિકાસ એ શિક મહા નિબંધ લખવામાં મગ્ન છે. શ્રી ડો. જ્યતિલાલ જમનાદાસ ઠાકર શ્રી જ્યેન્દ્ર ત્રિવેદી દ્વારકાના વતની ડૉ. શ્રી જયંતિભાઈ ઠાકર યશસ્વી કારકીર્દિ સાથે માનવ સેવાના ઉમદા ધ્યેયને નજર સમક્ષ રાખી છેક નાની વયથી જ આત્મશ્રદ્ધાના બળે પ્રગતિના પાંચ કાપતા રહ્યાં છે. ૧૯૨૮ માં ધી નેશનલ મેરીકા કોલેજમાંથી એલ. સી. પી એન્ડ એસ. ની ઉપાધી મેળવી. ૧૯૨૮માં મેસ ગ્રેહામ ડેડીંગ કું. માં મેડીકલ ૧૯૭માં કરીમાંથી નિવૃત્ત થઈ સ્વદેશોની ચળવળમાં શ્રી જયેન્દ્રભાનુ નામ સૌરાષ્ટ્રના હિન્દી તથા ગુજરાતી સાહિત્યના પંડિતામાં પ્રસિદ્ધ છે હિન્દીના પ્રચારને એમણે રચનાત્મક પ્રીઝેટીવ તરીકે નાકરીમાં જોડાઇ હિંદભરમાં પÖટન કર્યું. સેવાના કામરૂપે જ સ્વીકાર્યું છે. તે એક કુશળ વહીવટ કર્તા તથા સામાજિક કાર્યકર પણ્ છે. તેમન્ને ભાવનગરની શામળદાસ આર્ટસ કૉલેજમાં હિન્દી વિભાગને વિકસાવવામાં ખૂબ જહેમત જોડાયા. ૧૯૩૧ માં દ્વારકામાં આખા મંડળ સેવા સમાજની સ્થાલીધી છે. હાલ તેઓ શ્રીમતિ ન. ચ. મહિલા કોલેજના વાઇસ પ્રિન્સીપાલ તરીકે કામ કરે છે. મિતભાષી તથા મિલનસાર સ્વભાવને લીધે તેઓ ભાવનગરની જાહેર જીવનની લેાકપ્રિય વ્યતિતરીકે પ્રતિષ્ઠિત છે. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ષોંના તે અગ્રગણ્ય કાર્યકર તથા નગરની હિન્દી સમિતિના મંત્રી છે. ભાવનગરની સ્ત્રી કેવી મડળમાં પણ તે શરૂ થી જ ય રસ ડે છે. પના કરી. વિલામતી કાપડ સામે પીકેટીંગ કરાવ્યું. દારૂ ઉપર પણ પીકેટી’ગ કરાવ્યું. ૧૯૩૧ માં ભારતભરમાં બનતી સ્વદેશી વસ્તુએનુ દ્વારકામાં ભવ્ય પ્રદર્શન યોજ્યુ’. ૧૯૭૩ માં દ્વારકા મ્યુનિસિપાલીટીમાં સભ્ય તરીકે ચુટાયા. ૧૯૩૪ માં શ્રી શારદા એમેસ્કાસ કલઅની સ્થાપના કરી નાટયકલા પ્રવૃત્તિ જાગૃત કરી. ૧૯૩૫ માં ઓખા મ`ડળ ડી. એલ. ખી ના સભ્ય તરીકે ચુંટાયા. દ્વારકામાં પ્રજા મડળની સ્થાપના કરી. શ્રી જગજીવનદાસ વીરચંદ ઝવેરી જૈન ધર્માંના 'ડા અભ્યાસી તથા પરમ ધાર્મિક અને ઉદાર અધ્યાપક રૂપે છગજીવનદાસ ઝવેરીનું નામ પાલીતાણામાં પ્રખ્યત છે. ત્યાંની શ્રી રામબહાદુર બાજીમાટૅબ બુદ્ધિસિહજી જૈન પાઠશાળામાં તેએ ૪૨ વર્ષથી સેવા આપી રહ્યા છે. તે એક કુશળ વકતા પણ છે. શ્રી યશેાવિજયજી જૈન ગુરૂકુળની હાઈસ્કૂલમાં તેઓએ લાંબા વખત સુધી સેવા આપી છે. ડો. નકરાય નૌતમલાલ નાણાવટી જુનાગઢના વતની શ્રી નાણાવટીએ ૧૯૩૬થી તબિબી કારી તરીકે જુનાગઢની સરકારી હાસ્પીટલમાં સેવાઓ આપીને ૧૯૪૬ થી સ્વતંત્ર રીતે આંખની હોસ્પીટલ ચલાવે છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પ્રસંગોપાત રોટરી અને બ્રાયન્સ ની સામાજિક સંસ્થાએના આશ્રયે યોજાતા દષ્ટિદાન યજ્ઞામાં તેમની સેવાએ મળતી રહે છે. મઠ બર્નિવારણ સમિતિ, મિશન મઠળ, શિશુમંગલ વનવાસી સેવા મફળ, જરા દામગાર્ડઝ વિંગેરે અનેક સંસ્થાએ સાથે ઘણા વર્ષોથી સાંકળાયેલા છે જેને લઈ ગુજરાત સરકારે માન મેઇસ્ટ્રેટની પદવી આપી છે. સ્મારક હુકુમતની સાત વખતે જુનાગઢ શહેરના પ્રજામંડળના મંત્રી તરીકે ૧૯૫૯માં જુનાગઢ શહેર સુધરાઇમાં યશસ્વી સેવા નોંધાયેલ છે પ્રમાણિત શુભનિષ્ઠા અને સ્વાય રહિત આ સદગૃહસ્થ તરફ સૌ કાઇ પુન્ય ભાવથી જુએ છે. રાજકારણથી પર રહીને સામાજીક કામેામાં તેમની ભકિત દીપી ઉઠે છે. શ્રી નાગાવીના પિતા પશુ રાખ્યુ વખતે ઉચ્ચ અધિકારી હતા. સારી કુટુ ંબના વારસદાર શ્રી જનકભાઈ મિલનસાર સ્વભાવના છે. Jain Education International ભારતીય અસ્મિતા ૧૯૩૮ માં આખા મંડળ ડી. એસ. ખી ના પ્રથમ પ્રમુખ તરીકે ચુંટાયા. દ્વારકા મ્યુનિ. ના ઉપાધ્યક્ષ તરીકે પણ ચુટાયા. ૧૯૪૦ માં વાદરા રાજ્યની ધારાસભામાં સ્વતંત્ર રીતે ચુંટણીમાં સુઢાયા દ્વારકા બ્લુ, ના પ્રમુખ તરીકેની યશની સેવા ખ્યું બનતી, ૧૯૪૯ સુધી ધારાસભ્ય તરીકેની કામગીરી કરી. tr ૯પ૪ પછી સાહિત્ય સદાનની દિશામાં પગરણ માંડયા. “ દ્વારકા દર્શન ” “ સાધના અને સાહિત્યકાર ’ ** “ ભીષ્મ પ્રતિજ્ઞા ’ એ એમની કૃતિઓ છે. દારકા મહિલા મંડળ, બાલમ ંદિર, કન્યા વિશ્વાશ્રય જ્ઞાતિનો કેળવી સં થા, જુદી જુદી દેવસ્થાન કિંમત અધિ, કૉંગ્રેસ પક્ષ, એલ ઈન્ડીયા રેડીયેા, લાયન્સ કલબ વિગેરે સખ્યાબંધ સંસ્થાઓ સાથે સ’કળાએલા છે. લેન્ડ મેગેજ બેન્કના ઉપપ્રમુખથી માંડીને સક્રિય રીતે હજુ આજે પણ ઘણીજ માટી જવાબદારીએ તેમનો ૬૨ વર્ષની ઉંમરે વહન કરી રહ્યાં છે. બાળા પરિવાર છે. અને સુખી છે. શ્રી રાય જે કે શાસ્ત્રી સૌરાષ્ટ્રના ભથ્થા જિલ્લાના કેવા નામના ગામમાં જ મૈવ જે કે, શાસ્ત્રી∞ (વરામ કાલિદાસ શાસ્ત્રી) ને ાઠ વર્ષની ઉંમરે માતપિતાના વાત્સલ્યથી વંચિત રહેવું પડયું. ત્યાર પછી તે તેમના કાકાને ત્યાં ગોંડલમાં રહ્યા અને શાથી કેવલરામ શાસ્ત્રી લક્ષ્મીશંકરજીના માગ શન નીચે સંસ્કૃતનેા અભ્યાસ કર્યાં સેળ વની વયે શાસ્ત્રી થયા. આ સમય દરમ્યાન રચેલા તેમના સસ્કૃત કાર્યોથી તેમના સમાજ ખાશ્રય ચકિત થયે, સ્વત ૧૯૬૫ માં ગિરનાર જઈ યોગીશ્રી અચુદાન દજી ની કૃપાથી આબુ અને વનસ્પતિ વિદ્યાનું જ્ઞાન મેળવ્યું. રાયોટમાં ખાવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy