SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1169
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમા ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, મરાણી, હિંદી અને આવુ ક ભાષાનું જ્ઞાન ધરાવતા ગુજરાતી પત્રકારત્વમાં “ સાહિત્ય ચર્ચાનું સૂક્ષ્માવ– ફોન છે બધાળાથી સાષિ વિષયક ચર્યા તેમણે જ સૌથી પહેલી સાહિત્ય “ પ્રજાબંધુ ” માં પ્રાર ભેલી. એ કડીકાઓમાં તેમનુ ભાષા જ્ઞાન અને સાહિત્યજ્ઞાન દીપી નીંબુ, જૂની પેઢીના રહ્યા છતાં સાહિત્યકારોમાં તેમા સથી મુખ્યા હતા. સીટ, નીષ્ઠા, તાપ, સાદા અને નીશાબર તેમના સદ્ગુઓ હતા. તેમણે જીવનમાં શી ક્રીમાં પગ સાદાઈ અપનાવેલી. તેમની સાદાઈ સતાથી જીવનની હતી. વ્યવસાય તરીકે લેખન કાર્ય સ્વીકાર્યું. તાં દ્રવ્ય અંગે કોઇ લોલુપતા બતાવી ન હતી. પેાતાના સાહિત્યિક જીવન દરમિયાન લગભગ ૫૦ જેટલી ઐતિહાસિક સામાજીક નવલકથાના અને સંખ્યાળપ ૢ વાર્તામાં લખેલ છે. તેમની “ જીગર અને અમી ” નામની નવલકથાએ એક સમયે ભારે ચકચાર જગાવી હતી. અને એ પુસ્તક ખૂબ કીબ બન્યું હતું. તેમની “ નીલક’ઠનું ખાણું '', કયેાગી રાજેશ્વર ” “ રૂપમતી ' વગેરે પણ ખુબ ઉચ્ચ કેાટિની નવલકથાએ તરીકે જાણીતી છે. ** * કુમારી છાયા કેશવલાલ શાહ અમદાવાદના વતની ને હાલ મુ`બઈમાં વસતા કુમારી છાયા ડેથવલાલ શાહ જૈન સમાજના એક ધમ સકાથી ગાયે ભાવનાશીલ કુંડૂબમાં તેમનો ઉછેર થયો છે મુક્ત વાતાવરણ છતાં મર્યાદા અને સમય, સ્તિ અને વ્યવસ્થા તેમના કુટુંબનું મુખ્ય અંગ હતુ. જીવનના એક-એક ક્ષેત્રમાં જિનેશ્વર ભગવાનની આજ્ઞાને મુખ્ય સ્થાન હતું. તેથી આર્થિક દૃષ્ટિએ મધ્યમ સ્થિતિ હોવા નાં સુખ અને શાંતિની દ્ધિઓ સરકારની સતિએ શ્રીમતને પણ્ ઇર્ષ્યા કરાવે તેવી હતી. શ્રીચકાન્ત શાહ ગુજરાત સપાચાર ” વગેરેમાં દેશ અને દુનિયાના વહેતા પ્રવાહો વિષે કટારા લખતા શ્રી ચંદ્રકાન્ત શાહ મૂળ ભાવનગરના, જન્મ ૧૯૩૮માં ભાવનગરમાં જ તેમણે માધ્યમિક અને ઉચ્ચ સિક્ષ પ્રવિણ્. સી. શાહ જે ખંભાતના સુપ્રસિદ્ધ ધમ* શિક્ષક શ્રી શ્રી વાઇનનું બ્રા જૈન શિબિરના અણગમા વિદ્યાથી શ્રી મેળવ્યુ. અને ખી કામ થયા. ત્યાર પછી પી.ટી. આઈ. ના ભાવનગર ના પ્રતિનિધ તરીકે તેમનું પા ય કામગીરી બજાવી; અને ભાવનગરમાં પહેલીવાર રારૂ થયેલા · સૌરાષ્ટ્ર સમાચાર ' દૈનિકમાં સમાચાર તંત્રી તરીકે જોડાયા. ૧૯૬૧ પછી ‘ગુજરાત સમાચાર ના તંત્રી વિભાગમાં જોડાયા ને પછી તે અમેરિકન માંહિતી કચેરી મુંબઈના પુસ્તક પ્રકાશન વિભાગમાં સ્હાયક સંપાદન તરીકે કામ યુ. તેમની રાજદારી બનાવા પરની કટારી બુદ્ધિમતા પૂર્વકની અને પૂરતા અભ્યાસ પછી લખાયેલી હાવાથી ઘણી લેાકપ્રિય છે. ઉમેદમલ શા ના પૌત્ર હૈ, અમદાવાદ બી. ડી. કોલેજના પ્રાસ હતા અને હાલ અમેરિકામાં એમ.એસ. કરી આફ્ળનીમાં છે એની સાથે થયાં છે. ઋજુ પણ ધીમી યાન અનેર્રિકાની અનેકવિધ પ્રત્તિ માં ભાગ લઈ શામ સસ્કૃતિનું પ્રભાવશાળ પ્રતિનિધિન કરી રહ્યાં છે. ૧૧૯૧ પામાં શ્રી નટુભાઇના બાળમંદિરમાં કુભારી છાયા અભ્યાસ સાથે વકૃત્ય, સંગીત, નૃત્ય, સનાદ વગેરે મંતર પ્રાિમાં પ્રથમ વિજેતા બનવા લાગ્યા. અગિયાર વર્ષની ઇર દિલ્હી ખાતે તા. ૨૭-૧૨-૫૪ના રાજ વિજ્ઞાન ભવનમાં સંયુક્ત રાષ્ટ્રમના આને ચાળી યુનાઈટેડ સ્કૂલ ઓર્ગેનાઈઝેશન ગેજિત ખિલ ભારતીય આંતર શાળા વકૃત્વ સ્પર્ધા “હુ ભારતનેા વડાપ્રધાન હાઉં હિન્દી ભાષામાં આ સ્પર્ધામાં ભાગ લીધેલ ભારતભરની શાળાના શું કરશે વિષ પર માતભાષા ગુજરાતી હોવા છતાં ચાના પ્રતિનિધિઓમાં પ્રથમ વિજેતા બન્યા જે બદલ તેએ પંડિત નહેરુના પણ રૂબરૂ હાર્દિક અભિનંદન મેળવવા ભાગ્યશાળી બન્યા. મુંબઈમાં શ્રી મુંબઈ જૈન ધાર્મિક શિક્ષય પ કૉલેજ સામાજિક અસ્થામા વગેરે દ્વારા ધાનની વ સંગીત, કયા સવાદ વગેરે સ્પર્ધાએમાં ઇન્ડિયા રેડિયામાં પણ્ તેમને તથા એલ આજ સુધી પ્રથમ પંકિતમાં સ્થાન મેળવી રાખ્યું છે. તેમની ભાવવાહિ છતાં અસરકારક શૈલીથી જાહેર સભાઓમાં તેમનું ગામન માતાને મુખ્ય કરે છે. સ્પર્ધાઓમાં નિર્ણાયકા સમય મર્યાદા વિસરી જાય છે. Jain Education International તેએા એમ. એ. તત્વજ્ઞાન સાથેના અભ્યાસની છેલ્લી પરીક્ષા ૧૯૬૯ માં આપી તત્વજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ તથા આ સાંસ્કૃતિના પ્રચાર માટે કૅનેડા, યુ. એસ. મો વગેર માં ગયેલ છે. પ્રા. જનાર્દન પાઠક તેઓ ગુજરાતી સાથે ખી. એ તથા એમ. એ. ની ડીગ્રી બહુમાન સાથે મેળવી ચૂકયા છે. તેએ છેલ્લા સાત વર્ષથી ગુજ શમીનુ કાલેજ કક્ષાએ ચાપાન કરે છે તેમો સર્જનાત્મક નથા સમાવેચનાત્મક સાધિ નોંધપાત્ર ખેડાણ કયું” છે. હાલ તેઓ સૌરાષ્ટ્ર વિધવિદ્યાલયના ગુજરાતી સાહિત્ય સમિતિના સભ્ય છે, અને શામળદાસ કૉલેજમાં મુલાકાતી પ્રાધ્યાપક રૂપે કામ કરે છે. શ્રી માયિતરામ પચા ગુજરાતના ગઝલ ગાયકોમાં બીજમિયતરામભાઈ પંડયાનું નામ રિસકાની અને રમે છે. બહુ ઉચ્ચ શિક્ લીધું નથી નાં અભ્યાસુ નાવિને આવા ગામ વાતાવથી કુમારી છાયાને આધુનિક ચિહ્ન લીધે ગુજરાતના વિદ્યાદમાં બહુમાન પામ્યા છે. અનુ ાવ, મૌક્વિક સર્જન સાથે બાળ સંસ્કૃતિના સારા કામો વેશ. તથા સશોધન ક્ષેત્રે પણ પ્રકાશન કરવામાં ઉત્સાહી છે હાલ ઉર્દુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy