SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1171
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ધ ભાઇ અચળજી વૈદ્ય ના પુત્ર ૨સ વૈદ્ય બ લાશ કરભાઈ ની મુંબઇની સંસ્થામાં શ્રી અનુપ્ત અને બાપુāન વારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું" વિ. સ. ૧૯૬૪ માં મુંબઇમાં રસશાળા શરૂ કરી તેમની આ ક્ષેત્રની ધરા તૈઈ મિત્રોએ સપુત સહાયની ભાત્રી આાપનાં ગાંડ ઘમાં ચાની સ્થાપના કરી, તે માત્ર વૈધ જ નાતા પયુ જ સંસ્કૃત તથા ગુજરાતીના પ્રખર વિદ્યાન સાધક આજસુધીમાંખે છે. સંસ્કૃત, ગુજરાતી, નીમ પણા પુસ્ત પ્રશ્ન કર્યાં છે. રસશાળાની સ્થાપના દારા આયુવૈતના જ્ઞાનની મંડિંબા વિસ્તારી અને પ્રશ્નની ખુબ સેવા કરી, ૨૦મી પુમારી ૧૫ના રાજ ગાંધીજીને મહાત્માની પદવી રસશાળા ઔષધાશ્રમ તરફથી આપી હતી. તેમની ખ્યાતી સાંભળી ગાંડલના મહારાજાએ તેમને રાજવૈદ્યનું માન આપ્યું. તેઓએ વનના શષમાં આચાય સતીર્થનું નામ ધારણ કર્યું”. હાલ તેમના પુત્ર ધનમામલાલ નથ. વૈધ ચિત્રકુમાર વ્યાસ ગેઝમાં શાધીની મચિાને ઉજ્જવળ બનાવી આા છે. શાળાનુ વિસ્તૃત દવાખાનુ જ નથી, પ્રયોગશાળા તથા સમૃદ્ધ પ્રકાશનાલય તેમજ ગ્રંથાલય પણ્ છે. આપણા સમાજ જો તેમની વિદ્યા તેમનું જ્ઞાન તથા તેમના અનુભવને પ્રત્યક્ષ જીવનમાં લાભ લઇ આચરણ કરે તેા જીવન સુખી બને અને આપશે મન તથા તનથી તંદુરસ્ત તથા ચારિત્ર્યવાન બનીએ. શ્રી શાસ્ત્રીજી રાજવૈનું નામ ભારતના પ્રતિદ્રાસમાં સુવરે લખાયુ છે. શ્રી જેઠાલાલ ચકુભાઈ પાટડિયા . “ સી. જિગર ” કવિ તથા લેખક છે. વાંકાનેરના વતની છે. તેમા પ્રજાપતિ જ્ઞાતિના છે. પોતે બુિ ક્ષેત્રે ખંતથી કામ કરે છે. તેની કૃતિ કાઠિયાવાડમાં અવાર નવાર “ સી- જિગર વાંકાનેરી એ નામથી આપે છે. તેએાની કૃતિ ‘વકીલે એલતમાંથી છેડાવ્યા ત્યારે !' તથા ‘એ ગયા ?' ને ભણવાના કોડ ’ જેવી વાર્તા પ્રગટ થઇ છે. ઉપરાંત ફુલછાબમાં ‘ કાણે બનાવ્યા ’ વાળમાં એક છ કાવ્ય બનાવેલા ને પ્રઠ થયેલા, આ ઉપ ‘ છુ રાંત લોક સાગરમાં “ હાય ગરીબી *, ત્રિયા, પ્રિયતમા તથા દિવાળી તથા પ્રભુ પ્યારા મારા છે એ કાવ્યા પ્રગટ છે. તેમજ વેકઞા-યમાં ૧. પાબાઈના મૃત્યુ વખતે કા થયેલ. તયા કે ખા મી-ન્ટિંગ વાળી કવિ તથા લેખક છે. તેણે થો હસ્ત લેખિત ૧૦ જેટલા કાવ્યના પુસ્તકો લખેલા છે. (૧) જિગર લીલા ૨) જિગર લીલાંજલિ ભા. ૧-૨ (૩) જિગર કાન્તીની (૪) ભીષ્ઠા પ્રસનની બો (૫) જિગરને ગુંજાય (૬) કૃપદાની (૭) જીવન કાવ્ય ૮) ચિંતન વિગેરે કાવ્ય પુસ્તકા લખેલા છે. હજુ અપ્રગટ અવસ્થામાં છે. (૯) જખ્મ-જિગર હાલ લખાઈ રહ્યા છે. . સને ૧૯૫૪માં મુંબઈ મુકામે મળેલ અખિલ ભારત લાસાહિત્ય પરિષદમાં ગુજરાતના પ્રતિ ધિ તરીકે હાજરી આપી હતી. ગુજરાત સાહિઁય સમિતિ તરફથી સિંચરંગા લક સાહિત્યમાળા ભાગ ૨-૩ અને ૪માં ભાલપ્રદેશના લેાકગીતનુ સપાદન કર્યુ છે. તેમના પ્રિય વિષય સીંધન । . નેમ. એ. થયા બાદ અમદાવાદની સેંટ ઝેરિયર્સ કોલેજમાં પ્રાધ્યા પક તરીકે થાડા વર્ષોં કામ કર્યું છે હાલમાં તે ગુજરાત રાજ્ય સહકારી સંધમાં પ્રકાશન અધિકારી તરીકે કામ કરે છે અને “ સહ્રકાર ” સાપ્તાહિક તથા “ કામ સ્વરાજ '' માસિકનું સપાદન કાર્ય સંભાળી રહ્યા છે. સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણી મત્ર સૌરાષ્ટ્રના એક ને પુનઃ પાર્જિત પુ ના કંઠે લેાક કવિતા વેશ્ વહ્યાં, જેનાં બુલંદ અવાજે ગુજર સાહિત્ય કુંજમાં નવચેતન ચમક્યું”, જેમની કલમે એક શ્યાને વાચા આપી, જેની કવિતાએ જનતાનાં દિલ હરી લીધાં, જેનાં શૌય ગીતામ નિદ્રિતને ઢંઢોળી, રાષ્ટ્ર પ્રેમવન્તા બનાવ્યા, જેના દિલમાંથી ઉમિ”ની ખડાય ઓન પામી, જેની સુધાર-કથાઓને શદે પાળિયામાને વાણી દીધી, જે દદિત્રતાનાં ના માંસ ભૂળ એમને હસતા કર્યાં, જેણે શહીદીની સુંદરતાના કસબી રંગ જગાબ્યાએ નવસેરી રાષ્ટ્ર શાયર અને લોકલિની મૂગી કવિતાના અમર ગાયક યેલા પ્રગટ ઝવેરચંદ મેઘાણીના કંઠ, કલમ અને કાવતા સેારડની પ્રેમ ધરતીનું અમૂલું ધન છે. ખોટાદના ઈતિહાસનુ એક સુત્રણ અંકિત પાનું છે ખેડી દડીની કાયા, મસ્તીલી આંખેા, વાંકડિયા ઝુલ્ફાં શરમાળુ હાસ્ય અને સદાય દ્વૈત પાથરતું મુલાયમ હૈયું એટલે મેઘાણીભાઈ શ્રી મૈષાણુંનું બાળપનું ગાન કરા જેવું ગૌમુખીના ખખડ વાઢથી કાળાગામ બનેલું. લાખા પાદર એ પ્રદેશની નદીએ, વનરાજીઓએ ધરતીએ એના દિલમાં કવિતા ભરી દીધી હતી. પહાડાના પૃચરોએ એમનામાં શોય પૂર્ણ, સરિતાના નિનાદ એમનામાં ગાણ યુ" ચાક, દાઠા, ચોટીલા અને લાખાપાદર આમ એમની પ્રકૃતિ મસ્તીના પાયામાં અખંડ સ્મૃતિરૂપે જડાયેલાં હતાં. હડાળાના દરબાર વાજ્રસુરવાળા સંગે પરિચય જાગ્યા. એમને કાંઠેથી વર્કની બેકક્રયા તળા અને મેષ ભાઈનું પાતાળ મણ કરી પુ. આ કાળમાં જ એમને “ સૌરાષ્ટ્ર” નું ત્રિગડમ લાવ્યું, કુરબાનીની કથા છે અને “ડીમાની વાતો " એ સાિ ' Jain Education International રહેલાં ૨૪ વર્ષના નવજવાન શ્રી જોરાવરસિંહ જાદવે સંસ્કૃતિ અને પ્રતિદ્રાસના ખાસ વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ. એ. ની રીયા પ્રાપ્ત કરી છે. તેએા લેવાના વિવેચન લેખા પર પણ તેમની કલમ ચાલે છે. તેમની કૃતિએ અંગ્રેજી અને માઠીમાં અનુવાદિત થવા લાગી છે. કયારેક હિંદીમાં પણ તેઓ છે, તેમ અત્યાર સુધીમાં ગભગ ૨૦૦ જેટલાં લગાવાન સંશાધન કર્યું છે. સાહિત્ય અને શાતિ પરના લગભગ ૨૦ ઉપરાંત લેખો પ્રસિદ્ધ થઇ ચુક્યા છે. શ્રી ઝેરાવરસિંહ જાદવ જુદાં જુદાં સામાયૅક અને દૈનિકાને પાને સતત ચમકી રહેલાં કુરબાનીની કથાઓ। ૧૯૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy