SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1115
Loading...
Download File
Download File
Page Text
________________ રમૃતિગ્રંથ ૧૧૩૭ લક્ષ્મીનો સદ્વ્યય કરવાની પ્રેરણું પણ તેમને આ સિદ્ધિ થકી જ પણ મુશ્કેલ આશ્વાસનરૂપ બન્યા છે. શુન્યમાંથી સર્જન કરનાર આ સાંપડતી રહી છે. દસ વર્ષની વયેજ માતાના લાડકોડથી વિમુખ પરષાર્થ વ્યકિતએ દૂધના ધંધાને વિકસાવવામાં ઘણે પત્રિમ બનેલા શ્રી વ્રજલાલભાઈ માતૃઋણ અદા કરવાનો ધમ વિસર્યાં ખે છે. નથી. મોટા ખુંટવડાના લોકપ્રિય કાર્યકર શ્રી શાન્તિલાલ મેદીના આગ્રહભર્યા દિશા સુચનને માન્ય રાખી કન્યાશાળા સાથે પિતાનાં શ્રી વૃજલાલભાઈના જીવનની કોઈપણ વિશિષ્ટતા હોય તો એ માતુશ્રી પ્રેમકુવરબાની રમૃતિને તેમણે સાંકળી લીધી છે. તે સાથે જ કે પાતાના ગજવાના છેલી પાઈ પણ ગરબાને આપવામાં સે તાવ પિતા પ્રત્યેના પુત્ર ધર્મના પાલનના પ્રતીક રૂપે કન્યાશાળાના ભવન સાથે પોતાના પિતાશ્રીનું નામ સંકલિત કરી તેમણે પિતૃઋણ આ સંસ્કાર વારસે ઉત્તરોત્તર ચાલ્યો આવે છે. શ્રી રતિલાલ અદા ય* છે. કન્યાશાળા માટે આવશ્યક સાધને માટેનું ફ ડ ગણાઇ શાહ પણ એવાજ પ્રતાપી પુરૂષ ગણાતા. લાડકોડમાં ઉછએકત્ર કરવા પોતાના લાગવગ અને શકિતને કામે લગાડા તઆ રેલામાં સાચબીના દિવસો પણ જેવા છતાં અન્યનું દુઃખ જોઈ સહાયભૂત બન્યા છે. પોતે દ્રવી ઉઠતા. આ ઉપરાંત, સામાજિક કલ્યાણનું કાર્ય કરતી વિવિધ સંસ્થા- શ્રી રતિભાઈ ગાંગજીને વૈદકનું સારું એવું જ્ઞાન હતું દરેક ઓને તેમની ઉદારતાનો લાભ મળતો રહ્યો છે. પારિવારિક સુખ, ધર્મના જ્ઞાની હતા. જ્ઞાતિવાદના કટ્ટર દુશમન હતા. દરેક કેમ આર્થિક સમૃદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠા એ ત્રણે પ્રકારના સંતાપ પ્રત્યે તેમને સમભાવ હતો. શ્રી વ્રજલાલભાઈને જીવનમાં ઉપલબ્ધ થયા તે સાથે જ સ્વભાવગત નમ્રતા. વિવેક અને મિલનસાર વૃત્તિને કારણે મિત્રો, ચાહકો અને ચાલ્યા આવતા આ વારસાને શ્રી વજુભાઇએ બરાબર પચાવી પ્રશંસકોનું મોટુ વતું તેઓ જમાવી શકયા છે. શ્રી વ્રજલાલભાઈ જા. અસહાય વિદ્યાર્થીઓને વિઘાદાન કરવું એ એમને ખાસ તેમનાં ધર્મપત્ની શ્રીમતી કમળાબહેન તથા તેમના પરિવારને શોખ રહ્યો છે. જીવનમાં કેટલાંક કડક નિયમો પણ પચાવ્યા છે. સ્વાશ્યપૂર્ણ દીર્ધ આયુ અને સુખ પ્રાપ્ત થાઓ એવી શુભ કામના છે. ધંધામાં માને ભાગીદાર બનાવ્યા. અમુક રકમથી વધુ રકમ મળે તે દાનધર્મમાં ખર્ચવી. સાદાઈ છોડવી નહિ વિગેરે સદ્ગાએ શ્રી વૃજલાલ રતિલાલ શાહ તેમજ પ્રશસ્તિ અપાવી કીર્તિથી હંમેશા દૂર ભાગનારા છે. શ્રી તળાજા પાસે પીથલપુરના વતની સામાન્ય ગરીબાઈન લઈ શ્રી વૃજલાલભાઈને પોતાના વતનમાં હોસ્પીટલ ભવિષ્યમાં ઉભી કરવાની વજુભાઈ ને નાની ઉંમરમાંજ મુંબઈ આવવું પડ્યું. અને એક મનિષ છે. હિદના લગભગ બધાજ ધાર્મિક તીર્થોનું કુટુંબ સાથે કમિશન એજન્ટની પેઢીમાં રહ્યા. ૧૯૪ માં એ કામને વ્યાપારી પરિભ્રમણ કર્યું છે. મુંબઈ, કલકત્તા, અમદાવાદ, પાલીતાણું, અનુભવ નાની ઉંમરમાંજ મળી ચૂક્યો હતો. તળાજા વિગેરે સ્થળોએ તેમની સારી એવી સખાવતો છે. સાતેક વર્ષની નોકરી કરી પણ આથિંક સ્થિતિ વધુને વધુ ગરીબોને અનાજ, વિદ્યાર્થીઓને પુસ્તક આપવામાં જીવનને કથવાતી ગઈ, કુટુંબની વ્યહવારિક જવાબદારીઓ અદા ન કરી ધન્ય ગણે છે. શકયા, છતાં હિંમત હાર્યા વગર મુસીબતોને સામનો કરતા રહ્યાં શ્રી વાડીલાલ દેવચંદ શાહ સુખ દુઃખના તડકા છાયાને વટાવી આકરી અગ્નિ કસોટીને અંતે ૯૪૫માં ધંધાની શરૂઆત કરી પણ યારી ન મળી. સંસારના શહેરો અને નગરો તો સાગર અને સરિતા જેવ દેવું વધતું ગયું. સામાજિક જવાબદારીઓ પણું વહન છે; પણું વીજાપુર તાલુકાનું ગેરીતા ગામ નાની વાટકડી જેવું છે. કરવાની હતી–કઠીનાઈઓને ગંજ ખડકાયો છતાં મુશ્કેલીમાં સમતા પણ એ નાની વાટકડી પણ કેસસ્પંદનની છે. કારણ કે અહીંના અને શાંતિ રાખવાના એનને મળેલા વારસાગત સંસ્કારએ કયારેય નિવાસી શ્રેષ્ઠીઓએ સેવાનાં સુખડ ને પરોપકારના કેસર વડાવવામાં પણ હતોત્સાહ ન બન્યા અને પુરૂષાર્થની પગદંડી ચાલુ રાખી ક્રમે પિતાને ધમ માને છે. ક્રમે ૧૯૫૩-૫૪ પછી ભાગ્યનો સિતારો બદલાયે. ગેરીતા નિવાસી સેવાભાવી સજજતામાં શેઠશ્રી વાડીલાલ દેવકપરા દિવસોમાં શ્રી વૃજલાલ રતિલાલ ત્રાપજવાળા અને ચંદનું નામ અગ્રગણ્ય છે. દલીચંદ વિઠ્ઠલદાસ હાથસણીવાળાની એક માત્ર હુંફ અને પ્રેરણાથી જીવનમાં ટકી રહેવાનું બળ મળ્યું. પોતાને ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા, પિતાશ્રી દેવચંદભાઈ સરળ સ્વભાવી ને ધમભીરુ જીવ હતા; નિષ્ઠા અને પ્રમાણિકતાને જીવનભર વળગી રહેવાનું દઢ મનોબળ વેપારમાં સાહસ ખેડવામાં માનતા હતા. તેઓ ગેરીતાથી મુંબઈ એ બધા સગુ એ તેમની છેલ્લા દશકામાં ઉભી થયેલી ગયા ને ધંધે શરૂ કર્યો. અહીં ઈસ. ૧૯૪૧માં શ્રી વાડીભાઈ આબાદીમાં મહત્વને ભાગ ભજવે છે કે તેમની પ્રગતિને ને જન્મ થયે. પણ દુર્દવથી શેઠશ્રી દેવચંદભાઈને મુ બઈનું બજ યશ તેઓ શ્રી વજુભાઈ ત્રાપજવાળાને આપે છે. પાણી લાગ્યું. ને તેઓને પિતાના વતન પાછા ફરવું પડયું. વતનમાં અને બીજું પ્રેરણાબળ તેમના ધર્મપત્ની શ્રીમતી કાન્તાબહેન પણ તેઓ ટૂંક સમયમાં સ્વર્ગવાસી બન્યા. ત્ર: Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy