SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩૬ ભારતીય અસ્મિતા શ્રી વ્રજલાલ જીવરાજ શેઠ તીર્થધામની તેમણે યાત્રા કરીને કુટુંબને પાવન કર્યું છે. શ્રીનાથજીના મંદિરમાં પણ તેમને સારો એવો ફાળો પ્રસંગોપાત સૌરાષ્ટ્રની જુની પેઢીના આધાર સ્તંભ જેવા આ સજજનનું હાય. મૂળ વતન રાજુલા ઉદાર ચિત્તવૃત્ત બાળી મનોભાવના વ્યવહાર કરીળતા એ એમના મુખ્ય ગુણે રાજુલાના નગરશેઠ તરીકેની તેમની ધર્મભકિત અને આત્મકલ્યાણ અર્થે તેઓ દીર્ધાયુ છે એજ ધમૅભકિત અને આત્મકલ્યાણ અથ તગ ટૂંકી કારકીર્દીિમાં પણ તેમણે સમસ્ત રાજુલાની પ્રજાની સુ દર શુભ કામના. સેવા કરી કપ્રિય બન્યા છે. શ્રી વૃજલાલ પ્રભુદાસ પારેખ તેમની આતિથ્ય ભાવના ઘણી પ્રશસ્ય છે. તેમના તરફથી રૂા. ૭૫૦૧/- કોલેજના રૂમ માટે મળ્યા છે. તેમના પુત્ર શ્રી અનંત- પોતાના ખરા નામને બદલે “વાછાભાઈના લાડભર્યા નામથી પોતાના ખરા નામને બદલે રાયભાઈ શેઠ વગેરેએ પિતાશ્રીની સેવાની પ્રણાલિકા જાળવી રહ્યા વિશેષ જાણીતા શ્રી વ્રજલાલ પ્રભુદાસ પારેખ, પ્લાસ્ટિક ઉપાછે. રાજુલા ખાતે મીનરલ્સની લાઈનમાં તેમણે ધંધાકીય શુભ કોને ક્ષેત્રે એક અગ્રણી ઉદ્યોગપતિ છે, દેશના દસ અગત્યની નાન ક્ષેત્રે એક અગ્રણી ઉદ્યોગપણ શરૂઆત કરી હતી. ઉદ્યોગમાં પ્લાસ્ટિક ઉધોગ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ઉદ્યોગના પ્રમુખ ઉત્પાદકોમાં શ્રી વ્રજલાલ પારેખની ગણના થાય શ્રી. વૃજલાલ પોપટલાલ મહેતા છે. અભ્યાસનો એકડો ઘૂંટવાની શરૂઆ. શ્રી વાચ્છાભાઈએ ગુજરાતી ભાષા બોલતો સમાજ કાઠિયાડના કપાળ કુટુંબની મુંબઈમાં કરી. અઢારવર્ષની વયે, વ્યાવસાયીક જીવનના આરંભ સામે ઉભેલ શુન્યને હટાવી તેને સ્થાને એકડો મૂક નાનો પુરુષાર્થ દાનશીલતા અને વ્યાપાર ધંધ માં મેળવેલી યશકીર્તિથી ભાગ્યેજ પણ તેમણે મુંબઈમાં આદર્યો અને તે એકડા ઉપર સફળતાનાં અજાણ હશે? મીંડાં ચડાવવાની કાબેલિયત પણ તેમણે મુંબઈમાં જ હસ્તગત જીવનમાં સામાન્ય રીતે ધન સત્તા અને કાતિને આપણે મહત્વ કરી કાપડ માર્કેટમાં થોડા સમય માટે કરી કર્યા બાદ શ્રી વ્રજ | પણ શરીર મન અને આત્માની સમૃદ્ધિ ધરાવતી લાલભાઈએ હૈદ્રાબાદમાં બનતાં બટનને વ્યાપાર શરૂ કર્યો. વ્યકિતઓ માટે એમાંનુ કાંઈક પણ મેળવવાનું કઠીન નથી. ઉત્સાહયુકત પરિશ્રમ સાથે તેમણે એ વ્યવસાયને વિકસાવ્યો અને નેશનલ બટન ફેકટરીની સ્થાપના કરી બટનવાલા' કહેવાયા. તન – મન અને આત્માની સમૃદ્ધિનો સુયોગ એટલે વૃજલાલ વ્યાપારી જીવનને આરંભે મેળવેલા એ નામની સંસ્કૃતિ આજે પણ ભાઈનું પુરૂષાથી જીવન. તેમના ફલેટને દરવાજે ગૌરવભેર અંકિત થયેલી છે. પ્લાસ્ટિક સાવરકુંડલા પાસે ખડકાળાના વતની અને બહુજ કમળીવયમાં યુગનાં એધાણ પારખી શ્રી વ્રજલાલભાઈએ પ્લાસ્ટિકના વ્યવસાયને સગા-સંબંધીઓને ત્યાં ગામમાં નિશાળ નહિ હોવાથી) અભ્યાસ વિકસાવવા પિતાની સઘળી વ્યાપારસકિત કેન્દ્રિત કરી અને નેશછ ગુજરાતી ને જ પણ પોતાની કુશાગ્ર બુદ્ધિથી શૂન્યમાંથી અછિ નલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપી એક વિશાળ ઉધોગને ક્ષેત્રે ઉભી કરી. પદાર્પણ કર્યું. પ્રગતિનો માર્ગ ધતા અંતરાયોને દઢ મોબળથી દૂર કરીને શ્રી વ્રજલાલભાઈએ આ નવા ઉદ્યોગ ક્ષેત્રે ઝડપી વિકાસ જાત મહેનતના પ્રતાપે અને પોતાના રવયં ગરીબાઈમાંથી સાધ્ય કર્યું, વિલેપાર્લે (પૂર્વ), પવઈ અને ગોરેગામ એ સ્થળેએ આગળ વધી એમની જ્ઞાતિમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમના આવેલી, અધતન મશિનરી અને સાધનાથી સુસજજ નેશનલ કુશળ સંચાલન હેઠળ નાનાભાઈઓને ધંધામાં માર્ગદર્શન આપી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝની ફેકટરીએ.માં નાનામાં નાની ચીથી માંડી પિતે પ્રેરણા સ્થંભ બની રહ્યાં. મેટામાં મોટી વસ્તુ સુધીનાં ડિશથી લઈ ડ્રમ સુધીનાં-સાધનાનું સંપ સહકારથી બધા ભાઈઓને ધંધામાં હરણફાળ મંડાવી. વિશાળ પાયા ઉપર ઉત્પાદન થઈ રહેલ છે. આ વ્યવસાયને નાના મોટા કુટુંબના વ્યવહારિક પ્રસ ગે પણ એમ જ ઉકેલ્યા. સુવ્યવસ્થિત અને સુદ્રઢ પાયા ઉપર મૂકીને આ વ્રજલાલભાઈએ તેને પૂર્ણ ભાર પોતાના પુત્રને સંપી દીધા છે. પિતાની રાહમાતા-પિતાના ધાર્મિક વલણે તેમનામાં ધર્મશ્રદ્ધાના બીજ બરી નીચે તાલીમ પામેલા આ ભાઈએ આજે ઉદ્યોગને તેમજ પણ સારી રીતે રોપાયા અને ધાર્મિક સત્સંગને લઈ તે બીજ તેનાં ઉત્પાદનોના વેચાણની વ્યવસ્થાને દક્ષતા પૂર્વક સંભાળી રહ્યા અંકુરિત થઈને નવપલ્લવિત બન્યા છે. ફલસ્વરૂપ શ્રી વ્રજલાલભાઈ વ્યવસાય-નિવૃત્ત બની શકયા છે. ભાઈઓને ધંધામાં સ્થિર કર્યા પછી પણ ભાઈઓના પરિવા વ્યવસાયના વિકાસને પગલે પગલે સાંપડેલી સંપત્તિ નહીં રને પણ પ્રગતિશીલ બનાવવા તેમનું હૈયુ હમેશા ધબકતું રહ્યું છે. પણ ધનને પડછાયો બનીને આવતા અહંકારને અળગો રાખવાની સ્વપ્રયને કેળવેલી શકિત એજ શ્રી વ્રજલાલભાઈના જીવનપુરૂષાર્થની આજે તો તેઓ ધાર્મિક, નિરાબરી જીવન ગાળી રહ્યાં છે. સાચી સિદ્ધિ છે. બહુજન સમાજની ચાહના જીતવામાં આ સિદ્ધિ જ સગુણ ; નિતિમત્તા, ધર્મભક્તિ અને સેવાને તેઓ ભૂલ્યા નથી. તેમની સહાયક બની છે. તે સાથેજ, સ્વબળે સંપાદિત કરેલી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy