SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1116
Loading...
Download File
Download File
Page Text
________________ ne ભારતીય અસ્મિતા આ શ્રી વાડીભાઇ પર કાળ બન્ને આવી પડ્યો ને તેમનુ ધવિધ પ્રશ્નોમાં લીધેલે, આ કારણથી વાડી બાપુ' ના બ્રાડીભા પ્રેમી દિલ એ ઝીલવા તત્પર બન્યું, સ, ૧૯૬૦માં તેઓએ ટૂંકા નામથીજ વઢવાણની માટા ભાગની જનતા તેમને એળખતી ાને પગારની નોકરીથી જીવનની શરૂઆત કરી. ઓળખાવતા. સ. ૧૯૬૮માં સ્વતંત્ર થયા, તે વાસણની નાની હાટડી ખેલી પૂર્વ પૂવૈશ્ય ને વેપારી પ્રામાણિકતા ચૌદ વર્ષીમાં તો એમાંથી ચાર દુકાન કરી. તે ન્યુ વાસણ્ મારકેટ બોંધાઇ, ત્યારે આખે આખી ભાડે રાખી, ખીજી ચાર દુકાનેાના વિક્રમ સ્થાપ્યા. મુંબઈમાં ઝવેરી બજારમાં પશુ એક દુકાન કરી લક્ષ્મી વધી એટલે બધાની જવાબદારી ધર્મપ્રેમીપુરાને સેપિી પોતે નિવૃત્ત થને ધર્માંત્રમાં ઞામ કરવા તરફ ાણ કેન્દ્રિત કર્યુ, બાવકનાં ભાર ત અંગીકાર કર્યાં.ક ગત, તપ ને ક્રિયાના રસિયા બધા. નીધામ પાીતાણામાં નવપદની એળી, મુંબઇમાં શાશ્વત ઓળી વગેરે કર્યાં. ઉપરાંત નવપદ એળી સિવાય વધમાન તપની પર આ પુરી કરી તેએાથી લાંબા સમય સુધી સુરેન્દ્રનગર ખાતે ( ન વઢવાણું કૅમ્પ મેસકુંગરી ગુલાબચંદની પેઢીમાંના બાપારમાં ભાગીદારના નાતે જોડાયેલા, ધંધામાં પણ તેમનું COMMERCIAL INTEGRITY. ખૂબ ખૂબ ઉંચા પ્રમાણમાં જાળવી હતી. ધંધમાં લાભ મેળવવા માટે કે નુકશાન માંથી ઉગારવા માટે તેની ડાં પણ દિવસ બાપુ” ભાવ્યા ન હતા. દેકારા ઉપર પણ દિવસ કાયદેસર પગલાં લને તેમશું કપ કાને વ્રત ભાનસિક પતિાપ આપ્યો ન હતો......... પણ પોતાના વતન ગેરીતા મુકામે એક જિન પ્રાસાદ નિર્માણ કર્યું અને તેના નિભાવ માટે સારી એવી રકમ આપી. તવાન નીચ વાગે ભોજનશાળા સ્થાપી. તથા રૂા. ૧૩, ૦૦૦ ની રકમ આપી. ભવ્ય મકાન બધાવ્યું. એજ પ્રમાણે શેરીસા તીધામે ભેાજન શાળામાં શ ૧૩, ૦૦૦ ની રકમ આપી. આ સિવાય પણ જ્યાં જ્યાં દાનના ચા-દાત. દુ:ખી જૈન ભાઈકાને કા, સાધુ સામાની વયાવચ્ચ, કેળવણી માટે મ, છાર માટે મા, ઉપાયો માટે નિભાવવાળા વગેરે–જે જે કયાં તેમાં પાત્રતા જોકે પોતે મર પણ પાછો પગ મૂકયા નથી. ઉપરાંત તીધામ શેરીસા મુકામે આંબલી ની ઓળી તથા તીય ધામ પાલીતાણા મુકામે નવાણુ, ચોમાસુ, ઉપધાન વગેરે ધમ યાઓ ઉપરાંત નવાબ પાનસરમાં કેંજમણુ કયુ. આ ધમપ્રેમી શેઠશ્રી વાડીભાઈ સંવત ૨૦૨૦ ના માગશર સુદી ૧૨ ને દિને ૭૮ વર્ષની ઉંમરે દેવલેાક પામ્યા. તેમના રાબ શ્રી બાબુભાઈએ પતાશ્રીએ ઉભી કરી પગદંડી ઉપર ચાલી રહ્યાં છે. તળાજા અને ખીજી અનેક જગ્યાએ પિતાશ્રીના નામે દાન આપેલ છે ધાર્મિક સામાજિક કામમાં તેઓ પ આગળ પડતા ભાગ લ્યે છે. શેરીસા ભેાજનશાળાના સેક્રેટરી તરીકે સુમ સેવા આપી રહ્યું છે. મદાવાદમાં કાનૂની માનના ધંધામાં સારી પ્રગતિ કરી છે. ઘણાન્ત પરીપકારી અને ઉદારદીલના શ્રી બાબુભાઈ જૈન સમાજનું રત્ન છે. સ્વ. શ્રી વાડીલાલ દેવજીભાઈ શાહ (‘બાપુજી') સદ્ગત શ્રી વાડીલાલભાઈનું વ્યકિતત્વ ગુલાબના પુષ્પ સમાન હતું. ગુલાબ પોતે કાંટાને માર સહન કરે છે, પણ પેાતાની ગધેથી બાખા વાતાવને રસ મસ્તીમાં ડૂબાડે છે, તેવું તેમણે પોતાના જીવનકાળમાં કરેલું. Jain Education International થવા જમાનાની કઈ પેઢીની વિશિષ્ટતા તેમના તનમાં પદ્મ નામા માની માફક વધ્યા ગયેલી કે પ્રસિહની બેચમાત્ર પમ અપેક્ષા રાખ્યા વગર પોતાની સર્વસુ'દર સેવાઓ સ્થાપવી. Like many great people of his time, he never cared for any publicity what soever. He worked and worked and worked for the benefit of others. ‘જીંદગી દેવા માટે છે. લેવા માટે નથી' એ સૂત્ર જાણે માત્રે તેમના મનમાં ઘર કરી બેઠેલું અને તે પ્રમાૌન સંબ જીવન જીવ્યા. કુટુંબનું કેવું કામ હય તો તે ખરુષ હાજર રહેતા. તેમની સલાહ સૂચના કાયમ નિષ્પક્ષજ રહેતી......લેાકોના લાભ માટેની વાત હોય ત્યારે સામે પગલે ચાલીને સલાહ આપતા કુર બના ખાસો તો સલાહ સૂચન લેવા આવે એ સ્વાભાવિક હતું પણ તેમના નપક્ષપણાની એટલી સરસ છાપ હતી કે આખાયે વઢ– વાણમાં પણ ચૈાગ્ય સલાહ સૂચનાની જરૂર પડતી હતી, ત્યારે ગામના આગેવાને તેમની પાસે આવતા. તેમને નાના બાળકો પ્રત્યેના પ્રેમ પણ અજબ હતા. બાળકો સાથે બાલ-સ્વરૂપ ધારણ કરીને ગેલ કરતા. વઢવાણની સુપ્રસિદ્ધ સ્થાનકવાસી જૈન વાડીના અદ્યતન મકાનના ઉદ્ઘાટન પ્રસંગે તેએશ્રી ‘સ્વાગત પ્રમુખ' હતા. જૈન સમાજમાં કાયમ એકતા રહે તેવી ભાવના ભાવી હતી, અને એ દિશામાં પોતાના જ્યારે સુંદર પ્રજાના કરેલા. આયુષ્યના મા ૧ વાસાવ નિા સીને ધમયાન, દૂવાંચન, સમાજ સેવામાં પોતાના સમય વ્યતીત કરેલા. પોતાના જીવનકાળમાં તેઓએ અનેક તડકા છાંયડા જોયા. ખીજાઓને ઇર્ષ્યા ઉપવે તેવુ સુખ યુ જેવુ' અને બીજાને યા ભાવે ખનુક પા ઉપજે તેવું દુ:ખ પણ તેમણે અનુભવ્યુ. જીવનના આ બદલાતા વહેલામાં તેઓશ્રી ‘જલકમલવત’ રહ્યા. એક પિતા પેતાના સંતાનો માટે તેમના સુખ અને દુખના પ્રશ્નો તથા તેમના કવરમાં જેટલો જ રસ લે છે તેવાજ જીવત મૂંગા જાનવા પ્રતિ પણ તેમણે કરુણાના ચેતા વિસ્તાર તે । મ તેમણે વિશાળ જન સમુદાયમાં અને તેમના અને તે... તેમની પા ા કર્યાં હતા......તેમની ઇચ્છા અનુસાર શ્રી વઢવાણ મહાજનને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy