SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1105
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ૧૧૨૭ ભકિત રહેલી છે. આંધ્રપ્રદેશમાં તેમના ભાઈ ગુજરાતી સમાજના અમેરીકામાં મેળવેલ એજીનીયરીંગ જ્ઞાન તેમજ સૌરાષ્ટ્ર, અગ્રણી કાર્યકર છે. આખુએ કુટુંબ કેળવાયેલું છે. સરકારમાં છએક વર્ષ સુધી એગ્રી. એજીનીયર તરીકે રહીને મેળવેલ વિસાળ અનુભવ તેમજ ભારતના અગ્રણી કેન્ટ્રકટર કુ. મેસસ શ્રી મેહનલાલ પ્રભુદાસ રાવ પટેલ એનજીનીયરીંગ કુ. લી. માં બે વર્ષના બાંધકામ ખાતાને શ્રી મોહનલાલને અભ્યાસ નનમેટ્રીક છે. તેઓ જાણીતા વહે. અનુભવે, આ બધા સમૃદ્ધ જ્ઞાનના ઉોગથી તેમને અગ્રણી ઉધોપારી છે. સને ૧૯૪૧થી તેમણે મીલ-જીન સ્ટોર્સને ધંધે શરૂ ગપતિનું માન અપાવ્યું છે. ગુજરાત રાજ્યમાં મોટામાં મોટા કરેલ છે. અને મોહનલાલ પ્રભુદાસ એન્ડ કે ની સ્થાપના કરી છે. વિલાયતી નળીયાના ઉદ્યોગમાં-ભડીયાદ પિટરીઝ મોરબીના સ્થાપક આ ઉપરાંત તેઓ ૧૯૩૪થી સ્થાપેલ શેઠના આયન વર્કસ એન્ડ ભાગીદાર તરીકે, મોરબી રૂકીંગ ટાઈસ મેન્યુફેકચર્સ એસોસીએશન કાં. માં ભાગીદાર છે. જે કારખાનું ખંડને સામાન બનાવે છે મારબીના પ્રમુખ તરીકે, લાયન્સ કલબના ડાયરેકટર તરીકે, મયુર અને તેની ઓફિસ ન્યુ કોટન મીલ કમ્પાઉન્ડ રાયપુર દરવાજા જીમખાનાના સહમંત્રી તરીકે અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓ બહાર છે. સાથે સંકળાઈને યશસ્વી સેવા આપી રહ્યાં છે. ઘણુજ ઉદારપ્રેમી અને પરગજુ સ્વભાવના છે. તેઓશ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનો ચૂસ્ત અનુયાયી છે. અને સત્સંગી છે. બ્ર. વિ. મંડળના સને ૧૯૪૪માં ઉપપ્રમુખ હતા. શ્રી મોહનભાઈ માવજીભાઈ આમલીયા વડોદરા છાત્રાલયના નવા મકાનની સ્થાપનામાં એક રૂમને ફાળો ભાવનગર પાસે મહુવામાં આવેલ મેઘદૂત ટોકીઝના માલીક આપેલ. આ ઉપરાંત મંડળના આજીવન સભ્ય તથા “ યુવક ” શ્રી મોહનભાઈ અમરેલી જિલ્લાના ડુંગર ગામના વતની છે. મુંબના આજીવન મુરબ્બી છે. આપબળે આગળ વધ્યા છે સાહસિકતા, ઈમાં ઘણા વર્ષથી કન્સ્ટ્રકશનની લાઈનમાં ખૂબ મોટી પ્રગતિ સાધી ખંત, પ્રમાણિકતા અને પ્રગતિ તરફ કૂચ કરવાની તેમની ઝંખના એજ તેમને આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિ તરફ દોય છે. જે છે. ૧૯૪૦થી ધંધાની શરૂઆત કરી ટીમ્બર મેન્યુફેકચરીંગના બીજાઓને માટે પ્રેરણારૂપ છે. ધંધાથી તેમની શકિત અને આજનને ખ્યાલ આવ્યા પછી તે એનું કામ પણ તેમના હસ્તક ચાલ્યું અને મુંબઈના નાના (૧) ગુજરાત વહેપારી મહામંડળ મોટા અનેક કામ કરીને તેમની કાર્યક્ષમતાના દર્શન કરાવ્યા આપ(૨) અમદાવાદ પ્રોડકટીવીટી કાઉન્સીલ બળે આગળ વધ્યા છે. ઇસ્ટ આફ્રીકાના દેશોને પ્રવાસ કર્યો છે. (૩) અમદાવાદ એજીનીયરીંગ એસે. પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પ્રમુખ અને મંત્રી તરીકે તેમની સેવાઓ (૪) બેઓ–મીલ-જન સ્ટસ મરચન્ટ એસો. જાણીતી છે. જ્ઞાતિ હીનની પ્રવૃત્તિઓમાં મહુવા યુવક સમાજ દ્વારા (૫) અમદાવાદ આયન' હાર્ડવેર એન્ડ પેઈન્ટ મરચન્ટ ફેડરેશન ચાલતી કેળવણી વિષયક પ્રવૃત્તિઓમાં અને ધાર્મિક સંસ્થાઓમાં વિગેરે સાથે સંકળાયેલા છે. નાના મોટા દાને પણ તેમણે ઉદાર હાથે મદદ કરી છે. તેમના પિતાશ્રી માવજીભાઈ એક યોગી આપેલા છે. પુરૂષ હતા - સ સારમાં રહીને પણ યોગ સાધનાની સિદ્ધિને વરેલા. વીસ કલાક સુધી ભુગમ સમાધી લેતા. બાવીસ વર્ષ સુધી અનાજ શ્રી મોહનભાઈ મહીદાસ પટેલ લીધા વગર માત્ર દૂધ અને ફળને જ ઉપયોગ કરતાં, ઇશ્વર ભક્તિ સિવાય તેમની કોઈ મનીષા ન્હાતી સ્વામીનારાયણ સંપ્રદાયના જુથળના વતની શ્રી મેહનભાઈ નળીયા ઉઘોગના પ્રતા છે. ચુસ્ત અનુયાઈ હતા. તેમના વારસદાર શ્રી મોહનભાઈ અને તેમનું ઘગેજ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને તેમના જ્ઞાન અને શકિત ઔધોગિક દિશામાં વાળી ગુજરાતના બેનમૂન ફાળે આપ્યું છે. કુટુંબ પણ એજ ધાર્મિક રંગે રંગાયેલું છે. શ્રી મોહનભાઈ રામજીભાઈ કપાસી તીવ્ર બુદ્ધિશકિત, અસાધારણ હૈયા ઉકલત અને ઉદ્યોગના સંચાલનની ઊંડી સમજ નાનપણથી જ તેમનામાં દેખાતી હતી. પુત્રના લક્ષણ પારણામાંથી પરખાય એ રીતે શ્રી મોહનભાઈની તેજ વીતાના દર્શન બચપણથી થતા રહ્યા છે. મુંબઈ યુનિવર્સિટીની ૧૯૫૦ ની સાલની બી એસ. સી. (એગ્રો) ની પરીક્ષામાં પ્રયમ આવી સર રોબર્ટ એલન ગોલ્ડ મેડલ મેળવે પાલીતાણાના વતની અને માત્ર ગુજરાતીને અભ્યાસ પણ જેથી ભારત સરકારના કોલર તરીકે એગ્રી. એજીનીયરીંગને પોસ્ટ પિતાની હૈયા ઉકલતથી વ્યાપારી ક્ષેત્રે આગળ વધ્યા છે. ગ્રેજ્યુએટ અભ્યાસ કરવાની સ્કોલરશીપ મળી અને આગળ વધ્યા. તેમનો જન્મ સંવત ૧૯૪૪ના કાર્તિક સુદ ૨ ભાઈબીજના ખેડૂત કુટુંબમાં જન્મ લીધો છતાં પિતાશ્રી માધ્યમિક શાળાના તહેવારના મંગળમય દિવસે રામજીભાઈ કપાસીને ત્યાં છે. તેમના આચાર્યું હોવાથી શિક્ષણ પ્રત્યેના પ્રેમને લઈ ઘરના સોને પૂરી માતુશ્રીનું નામ નવલબા. રામજીભાઈને ત્રણ પુત્રો અને એક કેળવણી આપી, મોટાભાઈ સેસ ટેકસના ઓફીસર છે, નાનાભાઈ દિવાળીબેન નામની પુત્રી. આપણું મોહનભાઈ સૌથી નાના પુત્ર. ડોટર છે. પોતે ધોગિકક્ષેત્રે હરણફાળ સિદ્ધિ હાંસલ કરી છે. પાલીતાણામાં ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો અને પછી માતી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy