SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ભારતીય અસ્મિતા સખીયાની ધર્મશાળાની બહારની દુકાનોમાં મોદીખાનાની દુકાન નાનપણથી જ વિનય, વિવેક, દીર્ધ દૃષ્ટિ અને વિચાર પૂર્વકની ચાલતી હતી તેમાં જોડાયા. નાનપણીજ સેવાભાવી ખંતીલા અને બુદ્ધિ શક્તિ વિગેરે ગુણોને તેમને વારસો મળ્યો હતો. મોટાઈન ઉત્સાહી હતા ૧૯૬માં વીરડીના રહીશ શ્રી પાનાચંદભાઈની આડંબરને અંશ પણ નહિં અતિથિને જોઈને આનંદમાં આવી સુપુત્રી શ્રી નંદુબેન સાથે લગ્ન થયાં બંને મોટાભાઈ ગુજરી જાય. તેમની ધાર્મિક ભાવના અનુકરણીય છે. નિત્યક્રમમાં તેમજ જતા તેમને દુકાનનું કામ ૧૯૭૩માં સમેટી લેવુ પડયું. જીવન ક્રમમાં તેઓ હમેશા નિયમીત જ હોય. શ્રી મોહનભાઈને શિક્ષણ સંસ્થાઓ પ્રત્યે પહેલેથી પ્રેમ હતો. જ્ઞાતિની અને શૈક્ષણિક સંસ્થાઓની તેમની સેવા આદરણીય સંવત ૧૭૭૪માં શ્રી યશવીજયજી જેન ગુરૂકુળમાં સંસ્થાના પ્રચા અને આદર્શ છે પાલીતાણા એજ્યુકેશન સોસાયટી અને પાલીતાણા રક તરીકે જોડાયા અને આ સંસ્થામાં લગભગ 11 વર્ષ કામ કર્યું કન્યા વિદ્યાલય માટે સારી એવી રકમ તેમણે આપી છે. આદર્શ તેમને સંસ્થાના પ્રચાર અને કંડ માટે વારંવાર જુદા જુદા પ્રાંતો ને અને વ્યવહારને સુંદર સમન્વય કરવાની તેમનામાં શકિત પડી છે. શહેરોમાં જવું પડતું. દેશભરતા તેમના પ્રવાસ દરમ્યાન સંસ્થાના પ્રચાર પાલીતાણા જૈન સેવા સમાજ અને જૈન બાલાશ્રમમાં માતબર સાથે સાથે તેમણે આચાર્ય પ્રવેશ, પદસ્થ અને મુનિમહારાજની નિશ્રામાં રકમનું દાન આપ્યું છે. મુંબઈમાં શ્રી વિજયદેવસૂરી ગ૭ (સંઘ) શિક્ષણ પ્રચાર અને સમાજ ઉત્થાન માટે વ્યાખ્યાને આપેલા અને ગોડીજી મહારાજ જૈન દેરાસરના ટ્રસ્ટી તરીકે બીનહરીફ ચૂંટાયા તેના ફલસ્વરૂપ કોઈ કોઈ જગ્યાએ શાળા-પાઠશાળા, લાઈબ્રેરી પણ એ એમની પ્રતિભાની નિશાની છે. પાલીતાણાના સાંસ્કૃતિક વિકાસ્થપાયેલા છે. સમાં સંસ્થાઓના કામમાં ગમે ત્યારે ઉત્સાહ અને ધગશથી દોડયા જ હોય એટલું જ નહિ પોતાને ફાળ પણ આપેજ. ગુરૂકુળ પછી જેન બાલાશ્રમમાં જોડાયા ત્યાં તેરથી ચૌદ વર્ષ કામ કર્યું અને તેમાં પણ પ્રવાસ-પર્યટન દાર બાલાશ્રમની ભારે રાજ્યમાંથી સર્જન કરનાર આ વ્યકિતએ ધ ધાદારી ક્ષેત્રનું માટુ મારી પ્રતિષ્ઠા વધારી દીધી બાલાશ્રમ માટેની જમીન મેળવવામાં વટવૃક્ષ બનાવ્યું છે. અને ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાના તેમને પણ સારો એવો પ્રયાસ હતો. આ રીતે ૨૫-૨૫ વર્ષ ભાઈશ્રી હીરાભાઈ પણ ખૂબજ કાર્યકુશળ અને બુદ્ધિશાળી છે. સુધી શિક્ષણ સંસ્થાઓનું સેવાકાર્ય કર્યું બાદ તેઓના સુપુત્રના સૌથી નાના વિનોદભાઈ પણ ઘણાજ ઉત્સાહી અને દિલાવર હદયના મુંબઈમાં ખીલતા જતા વ્યવસાયથી સંતોષ માની નિવૃત્તિ લીધી. છે. માતુશ્રી નંદુબેન તેમજ આખું કુટુંબ ઘણુજ ભકિતભાવવાળું, તેમ છતાં પ્રવૃત્તિમય જીવન તો ચાલુ જ રાખ્યું. અતિક્ષી પ્રેમી છે. શ્રી કાંતિભાઈનું વ્યકિતતવ પુષ્પ આમ સુવાસ મહેકતુ અને સર્વ પ્રકારે સુખી છે. તેમના હાથે ભવિષ્યમાં ઘણા સત્યનિષ્ઠા અને પ્રમાણીકતાથી કામ કરતા અને કોઈની પણ સારા સુકો થાય તેવી પ્રાર્થના છે. શેહમાં તણાતા નહિં એવું એમનું વ્યકિતત્વ શ્રી મોહનભાઈને પુત્રો, પત્રો, સ્નેહિંજનો અને આપ્તજનો ને માટે સમુદાય છે. શ્રી રતિલાલ આણંદજી દોશી - પાલીતાણામાં મિત્રમંડળ અને સંગીત મંડળ તથા નભેજન એમને જન્મ સન ૧૯૦૭ની ૨૪મી નવેમ્બરે ભગવત પરાયણ શાળા સ્થાપવામાં પણ શ્રી મોહનભાઈના શુભ પ્રયાસે હતા. સુરત દેશી આણંદજી વિઠ્ઠલદાસને ઘરે થયે, આરંભનું અક્ષરજ્ઞાન જિલ્લામાં તેઓમાએ ઘણા ભાઈ-ન્હાનાને ઔષધ-દવા પહોંચાડી પોતાના વતન ચલાળામાં મેળવી આ સંસ્થામાં અભ્યાસ માટે ભાર માટી સેવા કરી છે. શ્રી મોહનભાઈ નિવૃત્તિમય જીવનમાં પણ જોડાયા. સરસ્વતીને બદલે શ્રીને રીઝવવાનું બળવાને પ્રારબ્ધ લઇને આધ્યાત્મિકતાની વિધવિધ પુસ્તકો વાંચતા અને તેમાં આનંદ આવેલા, એટલે માત્ર બે અંગ્રેજીને અભ્યાસ પૂરો કરી સન ૧૯માણતા આનાંતિ પત્રો. સશીલ પત્રવધ સગણાતરાણી ધમપી ૨૮માં એકવીશ વર્ષની ઉંમરે મેટર પેર પાર્ટસનો ધંધો કરતી નંદુબેન, પત્ર, પૌત્રીઓની લીલમલીલી વાડીના તેઓ વડીલ, મુંબઈની પેઢીમાં નોકરીથી જોડાઈ ગયા, સન ૧૯૩૧માં નેકરીમાંથી બડભાગી કુટુંબીજનો તેમની સેવા માટે પ્રાણ પાથરતાં. શ્રી નાથાલાલ જશરાજ દોશી સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો, અને પછી પ્રગતિનું એક એક પાન ચડતા ૧૯૪૪માં મેસર્સ પાલીતાણા એજ્યુકેશન સોસાયટીમાં તેમને સારી એવી રકમનું એસોસિયેટેડ ઓટો પાર્ટસ પ્રા. લિ. નામની નવી કમ શરૂ કરી દાનનું ઝરણું વહ.વ્યું છે. જૈન અને જૈનેતર સંસ્થાઓને તેમની સન ૧૯૪૭માં મેસર્સ કોન્ટિનેન્ટલ ઓટો રસ અને વેસ્ટર્ન દૂફ સતત મળતી રહી છે. ઓટોમોબાઈલ, બને ફર્મનું- મેસર્સ કોનસ્ટ પ્રા. લિ નામની શ્રી કાન્તિલાલ મોહનલાલ કપાસી નવી ફર્મમાં વિલીનીકરણ કરી નવું સાહસ શરૂ કર્યું. રતિલાલભાઈ આજે, વ્યાપારી ક્ષેત્રે આદિત્ય ટેકસટાઈલ ઈન્ડપાલીતાણુ નિવાસી શ્રી મોહનભાઈ કપાસીના સૌથી મોટા સૌથી મોટા સ્ટ્રીઝ પ્રા. લિ. મેટ્રોપોલિટન અઝ પ્રા. લિ. ના ડાયરેકટર પદે છે. પુત્ર છે. નાની ઉંમરે મુંબઈ પહોંચી ગયા. પિતાશ્રી તો જેના શિક્ષણ સંસ્થાઓની સેવા કરતા હતા. શ્રી કાન્તિભાઈએ થોડે પિતાના મૃહસ્થાશ્રમી જીવનને બાવીસ વર્ષની યુવાન વયે સમય દવા બઝારમાં કામ કર્યું. પછી કાપડલાઈન હાથ ધરી. આરંભ થ, સંતતીમાં ત્રણ પુત્રે, બધાયને આજના યુગને અનુરૂપ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy