SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સ્વત ંત્ર વ્યવસાય શરૂ કર્યાં અને ઉત્તરાત્તર પ્રગતિ સાધતા એક મહાન ઉદ્યોગપતિ બનવા શક્તિમાન થયા. સ્થાનિક પેદાશની ચીજોને નિકાસ વેપાર, વિદેશી ચીજોની આયાત, નાના મેટા ઉદ્યોગા, ખેતીવાડી શરાફી અને બેંકીગ એવા જુદા જુદા ક્ષેત્રોમાં એમત્રે સિદ્ધિનાં સેપાન સર કર્યાં. વારસામાં નિધનતા, કેવળ પાંચ ગુજરાતીના અભ્યાસ અને પરદેશનું અના વાતાવરણ બાર વર્ષની ઉમરે એ જમાનામાં એ સંજોગામાં સ્વતંત્ર વ્યવસાયની સૂઝ પડી એ પ્રારબ્ધના શકય ન જ હાય. સાત વરસ આ રીતે જમાવટ કર્યાં પછી ૧૯૨૯ માં ૨૫ વર્ષની વયે જુદા જુદા પધાાની ગૂંથણી કરી સારી એવી સફળતા પ્રાપ્ત કરી. સને ૧૯૪૭ થી ૧૯૫૩ના સમય એમનાં પ્રારબ્ધ અને પુરૂષાનાં સર્વોત્તમ પરિણામને દસકો હતેા બાવળની છાલમાંથી ચામડાં કમાવવાનું સત્વ તૈયાર કરવાનુ એમનુ ઔદ્યોગિક સાહસ એમને યારી આપી ગયું. સાહસિકતાનાં પાંત્રીસ વરસ દરમ્યાન તેએ એ ભારતમાં સાત અને આફ્રિકા તથા દુનિયાના બીજા દેશેામાં એક ંદરે ૫૫ પેઢીએ સ્થાપી વિકસાવી અને ૧૯૫૪માં ૪ વર્ષની વયે બધાકીય નિનિ સ્વીકારી પ્રારબ્ધ અને પુરૂષાથી તે કરાડપતિ બન્યાં સાદાઈ અને નિરાભિમાનપણ સખત પત્રિમ અને શક્તિ સદાય ઝળહળતી રહી. તેએના ચેરીટેબલ બુદ્ધિ પ્રતિભાની છાપ ધરાવે છે. ટ્રસ્ટમાંથી આવક થાય અને સારા કામમાં સદાય વપરાતી રહે એ તેની ખૂબી છે. સૌરાષ્ટ્ર - ગુજરાતમાં લગભગ બે કરોડ રૂપિયાની એમની સખાવતે અનેક બાલમંદિર, વિકાસયા, હુબર શાળાનો દવાખાનાં, પ્રસુર્તિય, ઝડામ, શાળા, કાલેને છાયાતો ઉપરાંત સૌરાષ્ટ્રમાં ખાજે ભાગો પુસ્તકાલયો છે. જામનગરની મેડિકલ કોલેજ અને અમદા વાદમાં થનાર કેન્સર ડિસ્પલ એ સૌથી મોટી અસ્થાઓ ગાય એમનાં દાતા દ્વારા શિક્ષણ્ સંસ્થાએામાં ૩૦,૦૦ બાળકો શિક્ષણ મેળવે છે. બધી મળીને ૧૨૦૦ પથારીઓવાળી હેરિટલ તથા પ્રાતિયા છે. અને ૨ બાળકો રહેતાં હોય તેવાં છાત્રાલયો છે છતાં તેની સ્વનિર્ણયની ટ્રસ્ટ એમની આફ્રિકામાં પણ તેઓએ કરાડાના આંકડાને આંબતુ ચેરિટેબલ ટ્રસ્ટ સઁભું કર્યું છે. અને સખ્યાબંધ સંસ્થાએ તેમાંથી ઉભી થઇ છે જીવનમાં તેમને સદાય સાથ આપનાર તેમનાં પત્ની શ્રીમતી બિરેનની જેટલી પ્રથમ કરીએ એટલી ઓછી છે. આ પ તીને! ટૂંકાક્ષરી પરિચય આપવા હાય ા સેવા સખાવતની કહી શકાય. Jain Education International ગાવા. એક દાનવપુષ્પના કુટુબ જીવનમાં શ્રીમના મધ્યાન ખૂબજ આદર્શ ગૃહિણી તરીકે સન્માનીય છે. શ્રી મેધજીભાઇને પાંચ પુત્રીઓ અને બે પુત્રો સતર્તિમાં છે. પુત્રોચ્યાનાં લગ્ન થઈ ગયાં છે. જેમાંના એપુત્રી લંડનમાં એ ન રાખીમાં અને એક દિલ્હીમાં રહે છે, અને તેમનાં બે પુત્રા એક ત્રેવીસ વના અને એક અઢાર વર્ષના છે. જે લડન અને ભારતમાં અનુકૂળતા મુજબ રહે છે. ભારતીય અસ્મિતા અનેક સસ્થાના આધાર સ્તંભસમા સ્વ. શ્રી મેઘજીભાઇ મહાન યશ પ્રાપ્ત કરી ૩૦-૭- ૧૯૬૪ના દિને લંડનમાં સ્વગ વાસી થયા. આવા દાનવીર શાહુ સાદગરના પુર્તિત આત્માને પરમાત્મા ચીર શાંતિ અર્પે. શ્રી મોહનલાલ પોપટલાલ મહેતા માસ ધનવાન દેવ, દાનવીર હોય, દયાળુ હાય અને સાથે સાથે નિરાભિમાની પણ હોય એવા કિસા બહુ ઓછા જોવા મળે છે, ગરીબી જીરવી શકાય છે પણ ઉન્નતિ જીરવી શકાતી નથી ઉન્નતિમાં તુ છવી જાણનાર શ્રી મોહનલાલભાઇ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા પાસે ખડકાળાના વતની છે. મેટ્રીકથી વધુ અભ્યાસ કરવા નાની ન કરી શકયા અને કેટલીક જવાબદારી વહન ઉંમરમાંજ મુશીબતેથી કારમા દિવસોના સામના કર્યાં. પાંચ તલાવડા પાસે હરીપર ગામે પેાતાના મેસાળમાં પ્રાથમિક અભ્યાસ કરી ભાવનગર ગાકળદાસ બેડિંગમાં નાનમેટ્રીક સુધીના અભ્યાસ કરી ૧૯૩૦માં મુંબઈમાં સૌ પ્રથમ પગ મૂકયા. જે વખતે સ્વરાન્યની લડતના નાદ દેશમાં ગાતા હતા. શ્રી મોહનભાઈનું યુવાન પુ. તેમાં ખેંચાયું અને ધાનેરાની અપાચનની લડતમાં અપ્રભાગ ભજવ્યો, ધરપકડ વ્હેરી યરેાડા જેલમાં કેટલેક સમય વિતાવ્યો, ખાદી ગ્રહણ કરી, નેતાઓ સાથે અહિં તહીં ધૂમ્યા પણ મન કાંઇક ચાક્કસ દિશામાં ચર થવા ચગની રહ્યું હતું. પાંચ સાત વર્ષ ખાંડ ભરમાં નોકરી કરી, દસેક થમ ચદુલાલ વોરાની સાથે કામ કર્યુ. મુખથી દેશમાં જતા રહ્યા. મુંબઈ નગરીએ અનેક કથાધારીઓને લક્ષ્મીનંદના બનાવ્યાં છે. ત્યાં વિશાળ ક્ષેત્ર છે. અનેક તકો છે, તે વ્યવસાય છે, જેને હું યે હામ છે તેમને માટે એ ભૂમિના સફાટ પગધાર અને દરિયાકાંઠાના અગાધજળ સ્વપ્ન સેવી યુવાને ના સ્વપ્ના સિદ્દ કરે છે. ભલે પછી સાધના ઢાંચા હોય આછા હોય, સૂક્તિ મર્યાદીત હાય અને સથવ.રા કોઇના પણ ન હાય. એવા એ સ્વપ્નદષ્ટા શ્રો મૈતનભાઈએ ફરી પાછા દનિશ્ચય સાથે હદમાં આવ્યા, ૨૪ સુધી ભાગીદારીમાં કામ કર્યું. ૨૦૦૫માં સ્વતંત્ર ધંધાના આ ગોમ માંડયા, અસ્થિોની હક અને પ્રેણા મળતાં ગયાં, પ્લ’ખીંગ એન્ડ સેનીટરી કામમાં તેમનુ નામ આગળ આવ્યું. કર્મો કર્યો પછીતા દુકાનો જળગ્યા હોવી અને ધંધાને વિકસાવ્યો વિદ્યાપીઠદરિયાવદિંલના શ્રી મેાહનભાઈએ ધંધામાં છે હૈંસા મેળવ્યા તે તેના સદ્ઉપયોગ કરતા રમાં તેમનો વિષ્ણુન માપારી કારાદિ'માં ઘી કેળવણી વિષયક સામાજિક ધાર્મિક પ્રવૃત્તિને વિશળ દિલ્લી શાય અને સેવા આપી છે. ખડકાળાની ધમ શાળામાં યોગ્ય રકમ નાનુભાઈ મેમરીલમાં યોગ્ય સહાય અને નાના મેઢા અનેક કાળાએ,માં તેમનુ દાન હેાયજ. મહેતા બ્રધર્સના નામે ધંધાનેા ભવિષ્યને પ્લાન છે. જે અમલી બનાવવાની તૈયારીમાં જ છે. શ્રીનાયજીના મંદિર માં સન્યાસ આશ્રમમાં અને બીજા ધાર્મિક સ્થળામાં તેમની અનન્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy