SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1103
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૧૧૨૫ શ્રી, તેમને અંગત પુરૂષાર્થ અને હજારો રૂપિઆના દાનથી વધારે આત્મા હંમેશા ભકિત ધૂનમાં રમ્યા કરે એવા પવિત્ર લાલદાસ લોકપ્રિય બન્યા છે. સ્વભાવે સ્પષ્ટ, નિખાલસ અને સહૃદયી છે. પુંજાભાઈ પટેલ દર પૂર્ણિમાએ એ ડાકોર દર્શન કરવા જતાં. કહે લીધેલું કામ કોઈપણ ભોગે પૂરું પાડવાની નિશ્રલ બેય લક્ષિતા તે વાય છે કે ડાકોરના રાજા રણછોડરાયે સ્વપ્નમાં આદેશ આપ્યા. તેમના જીવન સાફલ્યની ચાવી છે. “ જે આ દેહે કલ્યાણ કરવું હોય તે સ્વામીનારાયણુ સંપ્રદાયની દીક્ષા લે ! ડાકોરથી ડેમાઈ આવી કડેલનાં છેલ્લાં દર્શન કરી જ્યારે પણ તક મળે ત્યારે સામાજીક કામ કરવાનું કદાપ અમદાવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા લઈ છપૈયા ગયા, ચકતા નથી, તન-મન અને ધનથી જેટલે ભાગ આપી શકાય તે સમાધી પણ અમદાવાદમાં લીધેલી.. આપવામાં જરાય પાછી પાની કરતા નથી. તેમના જેવા વ્યવસાયી વ્યક્તિને સામાજિક કામ માટે કેમ સમય મળી રહે છે તે પણ આ સંતને પરમાત્માએ એક પુત્ર આપેલ કે જેનું નામ હરિએક આશ્ચર્યની વાત છે. એમણે કરેલા દાન બીજાઓ અનુકરણ ભાઈ હતું. આ હરિભાઇને ત્રણ પુત્રો (૧) જેઠાભાઇ (૨) મુળજીકરે તેવા દાખલા બેસાડ્યા છે. અને આજે પણ અનેક સંસ્થાઓમાં ભાઈ (૩) છગનભાઈ હતા. તેમના દાનને પ્રવાહ ચાલુ જ છે. કન્યા કેળવણીના પણ પૂરા આગ્રહી છે. માનવસેવા માટે લક્ષ્મીને સઉપયોગ કરી પોતાનું શ્રી મુળજીભાઈને જન્મ તા. ૧૦-૧૧-૧૯૮૫માં ય, ગામઠી શાળામાં નામ સાર્થક કરવા સાથે કુટુંબનું નામ પણ ઉજાળ્યું છે. ભાવ ત્રણ બેરને અભ્યાસ કરી જીવનમાં ભાગ આવેલ ત્રણ વીધાં જમીન પર ખેતીની શરૂઆત કરી. સાહસવીર સડકના કોન્ટ્રાકટના નગરનું તેઓ ગૌરવ છે. કામમાં જોડાયા. ત્યારબાદ જંગલે ખરીદી ખેતી લાયક જમીન શ્રી મુળજીભાઈ જીવનભાઈ થાનકી બનાવી. ઉંજાર વિકાસ થવા માંડશે. તેમનાં પત્ની શ્રી જીવી ડેની તેમને ત્રણ પુત્ર અને પુત્રી (૧) શ્રી મણીલાલ (૨) શ્રી જેમણે પોતાનું જીવન વ્રત, તપ નિયમ અને તપશ્ચર્યાથી જેસંગભાઈ (૩) શ્રી ગોબરભાઈ (૪) દીકરી રેવાબેન થએલ. એ કીપાવ્યું છે, જેમણે પોતાની ધંધાદારી પ્રવૃત્તિઓ સાથે આમ– રીક બાળકોને અને ગ્રામ્ય જનતામાં મળતું શિક્ષણું આપ્યું. ધીર કલ્યાણના માર્ગો પણ લીધા છે. એવા નિરાભિમાની, નમ્રધર્મનિષ ધીરે લક્ષ્મીજીની કૃપા ( ખેતી દ્વારા ) થતાં ધનને સંગ્રહ જ નહિ શ્રી મુળજીભાઈ છાયા પોરબંદરના વાની છે, ચાર ગુજરાતી સુધીના કરતાં ઉમર લાયક પુત્ર અને પિતાએ મળી સમાજના ઉત્કર્ષ માટે અભ્યાસ. પિતાના જીવનની શરૂઆત પી. ડબલ્યુ ડી. માં ડ્રાફટ- ધનનો સદ પયગમાં જેના પરિપાક રૂપે મુંબઈ રાજ્યમાં માર્કેટીંગ મેનની નોકરીથી કરી ત્યારબાદ મીનરલ્સના ધંધામાં પડ્યા અને યાર્ડ માટે વિશાળ જમીન તદ્દન મફત સરકારને સોંપી. ઇલાકામાં સુઝને કારણે તેમના કારીગર ગતિ થતા રહી - આ શ્રી મુળજીભાઈ હરિભાઈ પટેલ માર્કેટીગ યાર્ડ તરીકે જાહેર ના કાનગરા સ્વભાવથી માંનરસના થી થાના સપૂણ અનુભવ થયું. ભૂમિદાનમાં જમીન આપી. તેમના કેટલાંક સ પ્રદાયનો ગુપ્તમેળવી લીધે. ખંતીલા અને પ્રેમાળ સ્વભાવથી વેપારી વર્ગના દાન છે. લાયક હોસ્પીટલમાં તેમનું દાન છે. છેલી યાદગીરી રૂપે માનીતા થઈ પડયા વફાદારી અને પ્રમાણીકતાના મહત્વના ગુણેથી વફાદારી અને પ્રમાણીકતાના મહત્વના ગુાથી મુળજીભાઈ હરિભાઈ પટેલ સાર્વજનિક લાયબ્રેરી તથા શ્રી મુળજી, સૌરાષ્ટ્ર મીનરલ્સ ” ના નામે શરૂ કરેલી પેઢીની પ્રતિષ્ઠા પણું હ. પટેલ છાત્રાલય ડેમાઈ ગામને ભેટ રૂપે આપી. તા. ૨૧-૧૦વધી સ્નેહિઓ અને શુર્તારની હુંફ મળતી રહી. ૧૯૬૦ ના રોજ તેમના કુટુંબને વિલાપ કરતાં મુફી અંતિમ વિદાય લીધી તેમનાં સંસ્કારી પુત્ર શ્રી મણીભાઈ અને યુવાન સમાજ સેવામાં પણ શરૂઆતથી આગળ પડતો ભાગ લેતા પૌત્ર શ્રી ધીરૂભાઈ સામાજિક-ધાર્મિક કાર્યોમાં પ્રજામાં આગળ આવ્યા છે. બ્રાહ્મણ બોર્ડિગના ચેરમેન હતા. વિદ્યાર્થીઓને પુસ્તકો, આવે છે નોટો વિગેરેની મદદ દદીઓને દવા ઈજેકશન માટેની સહાય, સાર્વજનિક સંસ્થાઓને આપિંક હુંફ અને નાનામોટા ફંડફાળામાં સ્વ. શ્રી મેઘજી પેથરાજ તેમનું દાન હોયજ. ગુપ્તદાનનાં વિરોધ માનનારા છે. છાયા સેવા સૌરાષ્ટ્રમાં જામનગરની બાજુમાં આવેલા પડાણાગામમાં તા.સમાજના ચેરમેન તરીકે પરબ દર આમન એન્ડ હાર્ડવેવ એસસી- ૧૫ સપ્ટેમ્બર ૧૯૦૪માં શ્રી મેઘજીભાઈનો જન્મ થયો હતો. માત્ર એશનના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર મીનરલ્સ પ્રા. લી. ના મેનેજીંગ સોરાષ્ટ્ર ગુજરાતમાં જ નહિ પરંતુ ભારતભરમાં અને વિદેશમાં પણ ડીરેકટર તરીકે, વિગેરેમાં તેમની સેવા શક્તિ જાણીતા છે. ઘણાજ એક મહાન દાનવીર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી મેઘજીપરોપકારી અને ઉદાર સ્વભાવના છે. નિર્મળ રિવાળા પ્રભુ ભાઈએ માત્ર ગુજરાતી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતે. પરાયણ જીવન જીવી રહ્યાં છે. શ્રી મેઘજીભાઈએ જીવનની શરૂઆત માસિક રૂા. ૮ ના શ્રી મુળજીભાઈ હરિભાઈ પટેલ પગારથી શિક્ષકની નોકરી સ્વીકારી હતી અને પંદર વર્ષની વયે માત્ર રૂા. ૨૫/- ના પગારની નોકરીમાં જોડાવા આફ્રીકા ગયા અને ભગવાન સહજાનંદ સ્વરને આવે વતનથી દૂર પરદેશમાં અનુભવ મેળવવા લાગ્યા. ત્રણેક વરસ કરી પ્રભુના ચરણેનાં દર્શનને અભિલાપી. કરી તેઓ સ્વતંત્ર થયા અને ૧૮ વર્ષની કિશોર વયે તેઓએ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy