SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1094
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા વ્યાપાર ઉદ્યોગની સાથે સાથે શ્રી ફુલચંદભાઈમાં સમાજ જેતપુરમાં આવીને સ્થિર થયા અને જેતપુરમાં સહુ પ્રથમ તેમજ સેવાની ધગશ પણ નાનપણુથીજ જામી હતી. સમાજને વિકાસ સાડી પ્રીન્ટીંગ ઉદ્યોગ શરૂ કર્યો અને વિકસાવ્યે પિતાની હયા થઈ શકે તેવા પ્રગતિશીલ વિચારોને સમજવા તથા અપનાવવા ઉકલતથી ધંધાને ઉત્તરોત્તર વિકાસ થયો-ધંધામાં બે પૈસા કમાયા તેઓ હમેશા પ્રયત્નશીલ રહેતા અને તેથીજ તેઓએ જામનગર છતાં લક્ષ્મીની મદભરી છાંટને તેમને કદી સ્પણ થયે નહિ. મ્યુનિસિપાલીટીમાં પ્રમુખ તરીકે એકધારી છ વર્ષ સુધી સેવા આપી હતી. જેતપુરમાં કોલેજ માટેનું મટી રકમનું દાન કર્યું છે તેમજ રાજકેટ મુકામે બ્રહ્મક્ષત્રિય જોડીગ બાંધવા માટે રૂપિયા એક લાખનું સૌરાષ્ટ્ર વિધાનસભા અને મુંબઈ વિધાન સભાના કોંગ્રેસી દાન કર્યું છે. નાના-મોટા ફંડફાળાઓમાં ઘણી મોટી રકમ આજ ધારાસભ્ય તરીકે પણ સારૂ એવું કામ કર્યું હતું. ઉપરાંત નવા સુધીમાં સમાજને અર્પણ કરી છે. નગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે અને સૌરાષ્ટ્રની અનેકવિધ સંસ્થાઓના અગ્રણી તરીકે રહીને સારી એવી હુંફ આપી તેમને સાડી ઉદ્યોગ અને પ્રીન્ટીંગનો ધંધે સૌરાષ્ટ્રભરમાં સૌ હતી. સ્વ.ના ઉદાર અને દાનેશ્વરી સ્વભાવથી ભારતની ગુજરાતી પ્રથમ ગણાય છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની જુદી જુદી પ્રજામાં તેઓ લોકપ્રિય બન્યા હતા. જેન સમાજમાં દાનેશ્વરી શાખાએ છે. દષ્ટાંત તરીકે મુનિ મહારાજે તેમને દાખલો આપતા હતા. ગુજરાતના વ્યાપારી જગતમાં જેમ જેમ તેમને માન અને દાન ધર્મ ચારિત્ર્ય અને સાહસિકતાના વિશિષ્ટ ગુણેથી તેઓ મેમો વધતા ગયા તેમ તેમ તેના મનની ઉદારતા વધતી ગઈ સમાજના દરેક ક્ષેત્રમાં એક પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે આગળ ગુજરાતની આગળ પડતી ઔદ્યોગિક પેઢીઓમાં તેમની પેઢીની પ્રથમ આવ્યા હતા. હરોળમાં ગણના થાય છે. 'ચાલનની ફાવટ અને કેળવવી પેઢીને પ્રેરણા જામનગર કેંગ્રેસના ગઢ એકધારો વીશ વર્ષ સુધી અજય તેમના ઘરની આતિથ્વભાવના અજોડ છે તેમને ત્યાંથી કદી કોઈ રાખવામાં તેમને અગ્રગણ્ય ફાળે હતે. આવા કર્મવીર ૭૫ વર્ષની નિરાશ થઈને પાછું ગયું નથી. ઉમરે ૧૩ ૧૦ ૬૯ના રોજ સ્વર્ગવાસી થયા. જામનગરની સમગ્ર પ્રજાએ તેમને આપેલી અંજલી તેમના જવલંત વિજયને પૂરાવો છે. જેતપુરને ઔદ્યોગિક ક્ષેત્રે ધમધમતુ કરવાની આ કુટુંબની તીવ્રઝંખના છે. એ માટેના તેમના પ્રયતને પણ નોંધપાત્ર છે. તેમના સુપુત્રો શ્રી ધીરૂભાઈ, શ્રી ઈદુભાઈ, શ્રી બીપીનભાઈ, શ્રી મનમોહનભાઈ વિગેરેએ તેમને ગૌરવભર્યો વારસે જાળવી દેશના ઘણું દર્શનીય સ્થળેાનું તેમણે પરિભ્રમણ કર્યું છે. શ્રી રાખ્યો છે. બચુભાઇનું લક્ષ દવ્ય નહિ પણ ધર્મ છે. સાધુસંતોના સમાગમમાં ચિત્ત પરોવતા રે છે. શ્રી મનમોહનભાઈ ભાવનગરમાં સ્ટીલકાસ્ટ ક.નું સફળ સંચાલન કરી રહ્યાં છે. વ્યવહાર અને ધર્મમાં ખૂબજ નિયમિતતા જાળવતા સમયે સહુ કામ શોભે એમ માને છે. શ્રી બચુભાઈ શેઠ ઉદ્યોગના સંચાલનની ફાવટ અને કેળવણી પ્રત્યેની અપાર મમતા તેમના લઘુબંધુ શ્રી ચુનીલાલ પણું ખૂબ મીલનસાર અને માય બુ ધરાવનાર શેઠ શ્રી બચુભાઈના જીવનની ઝાંખી ભાવી પેઢીને પ્રેરણા સ્વભાવના છે. તેઓ હાલમાં મુંબઈની દુકાને તથા અમદાવાદમાં નારોલ આપે તેવી છે. ખાતે આવેલ જગદીશ છે. મા લી નું સંચાલન સફળ રીતે કરી રહ્યા છે. ધર્માનુરાગ અને સેવા ભાવનાના ઉમદા આદર્શો જેમનું શ્રી બચુભાઈ બે પુત્ર, શ્રી જગદીશભાઈ અને શ્રી કીરીટભાઈ જીવન-સુરમિત છે, સમાજની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને તથા શ્રી ચુનીભાઈના પુત્ર શ્રી પ્રદીપભાઈ પણ ખભેખભા મિલાવીને જેમની સેવા શક્તિને લાભ મળે છે. જેમની વિનમ્રતા અને ઉદા- “જગદીશ ગ્રુપ” ને વધારે ઉન્નતીના શીખરો સર કરવા માટે સતત રતા અને અનેકવિધ સાહિત્યક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પ્રયત્નશીલ રહે છે. મળ્યું છે. શ્રી બાબુભાઈ અમરસિંહ બ્રહ્મભટ્ટ શ્રી બચુભાઈ શેઠ સૌરાષ્ટ્રમાં જેતપુરમાં કાપડની દુકાનમાં કુટુંબ નિર્વાહ ચલાવતા હતા. આપબળ, આપસુઝ, ધરાવનાર છે. તેઓશ્રીને અભ્યાસ ઈન્ટર આર્ટસ સુધીનો છે. સને ૧૯૪૨ની પ્રામાણિક અને આત્મવિશ્વાસથી મુશીબતોનો સામનો કરી ભાવી લેકક્રાંતિમાં તેમણે અભ્યાસ છોડેલો અને ગેરકાયદે પત્રિકાઓની ભાગ સરળ બનાવ્યો. ગરીબીના પારણે ઝુલીને ગરીબીનું પાન કરીને પ્રકૃત્તિઓમાં જેલવાસ પણું વેઠે. ૧૯૪૩માં તેઓ રેશનીંગ મોટા થયા ત્યાર બાદ અમદાવાદમાં કરશનજી જીણાભાઈના નામથી ખાતામાં ઈન્સપેકટર તરીકે સરકારી નોકરીમાં જોડાયેલા ત્યારબાદ રંગાટ કામની દુકાન તથા કારખાનામાં પિતે જોડાયા. ત્યારબાદ ૧૯૫૦માં નોકરી છોડી વ્યાપાર ક્ષેત્રે ઝુકાવ્યું. અને બાવળના આવેલ જગદીશ છે. ' Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy