SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1095
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૧૧૧૭ કોલસાને જથ્થાબંધ વેપાર પી. દાસભાઈની કુ. નામે ઓફીસ આર્થિક હુંફ પણ આપી છે. ઉપરાંત ઈસ્ટ ઈન્ડીયા કોટન ખોલીને શરૂ કર્યો. જેમાં તેમને સારો અનુભવ મળયે બાદ કેલ- એસસીએશનના મુંબઈના ડાયરેકટર તરીકે તથા સુપ્રસિદ્ધ પ્રગતિ કેકને જથ્થાબંધ વહેપાર શરૂ કર્યો. જેમાં સારી આર્થિક પ્રગતિ મંડળ સેન્ટ્રલ કન્ઝયુમર્સ કે-ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ તરીકે પ્રતિષ્ઠા પણ મેળવ્યા છે, હાલ તે ચાલુજ છે. આજે કેટલા વર્ષોથી સેવા આપી રહ્યા છે. તેઓશ્રી અમદાવાદ હોલસેલ કલ મરચન્ટ એસે.ના ઘણા જૈન ગુરૂકુળની મુંબઈની કમિટિમાં એક વર્ષ ઉપપ્રમુખ તરીકેની વખતથી કારોબારીના સભ્ય અને અગ્રણી કાર્યકર છે. આ એસે. તમે તરફથી રેલવે સ્ટેશન કન્સટેટીવ કમિટિમાં મેમ્બર છે ઉપરાંત પતિ જ્ઞાતિના અને સમાજ સેવાના નાના મોટા કામોમાં તન-મન અમદાવાદ કોલ એન્ડ કોક ડીપ હાડર્સ એસોસીએશનના આગે- વિસારે મુકી એમણે જે કામ કર્યું છે તેનાથી તેમની શક્તિ અને વાન કાર્યકર્તા અને વાઈસ પ્રેસીડેન્ટ છે. જ્યારે મુંબઈ રાજ્ય ભકિત સોળે કળાએ ખીલતા રહ્યા છે. સાધારણ ગરીબ સ્થિતિના હતું ત્યારથી એટ કોલ એન્ડ કોક એડવાઈઝરી કમિટિમાં અમ- મા બાપના બાળકોને કેળવણી આપવા સંસ્થાઓમાં દાખલ કરાવી દાવાદના વહેપારીઓના પ્રતિનિધિ તરીકે તેઓ બેસે છે. અમદાવાદ આર્થિક સહાય આપ કેટલાએ બાળકના જીવન ઘડતરમાં મહત્વની મીલજીન સ્ટોર મરચન્ટ એસ.માં આગેવાન સભ્ય છે. ઉપરાંત ફાળો આપે છે. ગુપ્તદાનમાં માનનારા છે. તેમની ધીરગંભીરતા ગુજરાત વહેપારી મહામંડળમાં ઘણું વખતથી સભ્ય છે. અને અને અન્ય સદગોને લઈને સૌના આદરણીય બની શક્યા છે. કેટલાંક વર્ષ કારોબારીમાં પણ કામ કરેલું છે. ઈન્ડીયન ચેમ્બર્સ ઓફ મરચન્ટમાં પણ સભ્ય છે. સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ કમિટિમાં તેમનું આખુંએ કુટુંબ ખૂબજ કેળવાયેલું અને સંસ્કારી છે. પણ સભ્ય છે. ૧૯૬૨માં ચીન-ભારત લડાઈ વખતે સંરક્ષણ શ્રી બાલુભાઈ મોહનલાલ મહેતા કાળામાં તેમણે જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઘણી મોટી રકમ આપેલી છે. સૌરાષ્ટ્રમાં તળાજા પાસેના દેવલી ગામના વતની શ્રી બાલુ ભાઈએ ઘણા વર્ષોથી મુંબઈને ધંધાર્થે વતન બનાવ્યું છે. મુંબજ્ઞાતિના ક્ષેત્રે પણ તેમને સારો રસ છે. અને પોતે જુને શાં મળ જતા મારકેટમાં કાપડના ધંધામાં ઘણી સારી પ્રગતિ કુરિવાજે પ્રત્યે અઋચિ દર્શાવે છે. “બ્ર. યુવક”ના આજીવન તેઓ કરી શક્યા છે. તળાજા-દેવલી અને મુંબઈની કેળવણી અને સભ્ય છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં સારો એવો રસ લઈને શકય તેટલે સહકાર શ્રી બાલચંદ ગાંડાલાલ દેશી આપતાં રહ્યાં છે. નાનપણથી જ સ્વધર્મ પ્રત્યે દૃઢ અભીગ્રી અને સમાજસેવાના મહુવા દશાશ્રીમાળી બેડીંગમાં, કે ડલા દશાશ્રીમાળી બેડીંગમાં ઉમદા ધ્યેય સાથે વ્યાપારી જગતમ કાંઈક કરી છૂટવાની તીવ્ર ડુંગર છાત્રાલયમાં, દેવલીની શાળામાં અને ધણી ધાર્મિક જગ્યાઅભિલાષા સેવનાર શ્રી બાલચંદભાઈ દેશી સૌરાષ્ટ્રમાં આવેલા એમાં તેમનું દાન ઝળકયું છે. દેવલી ગામે ભગવાન શંકરની ગોહિલવાડ જિલ્લાના ધંબા ગામના વતની છે. પિતાનું બચપણું પ્રતિષ્ઠા વખતે મુંબઈથી રૂા. ૫૦૦૦/- ને ફાળો કરાવી આપ્યું, ગામાયત વિકાસ કામોમાં રૂા. ૧૨૦૦/- ની મદદ કરી. ઠાકર ગામડામાં પસાર થયું. સાધારણ રીતે નબળી આર્થિક સ્થિતિમાં મંદિરમાં રૂા. ૧૦૦•- ધાર્મિક દેવસ્થાનોમાં સારી એવી રકમ તડકા છાયા વટાવી પાલીતાણા જૈન ગુરૂકુળમાં મેટ્રીક સુધી શિક્ષણ મેળવ્યું. પિતાની તેજસ્વી બુદ્ધિચાપત્યતા અને સ્વબળે આગળ આપી છે ગરીબોને પ્રસંગોપાત અનાજ-કપડાની મદદ આપતાં રહ્યાં છે. સ્વભાવે ખુબજ આન દી અને પરગજુ છે. પિતે કમાય વધતાર આ યુવકે સૌ પ્રથમ દાદાસાહેબ જેન બેડિંગ-ભાવનગર અને ત્યારબાદ મુંબઈ જન મહાવીર વિદ્યાલયમાં દાખલ થઈ બકેમ અને બીજાને કમાવી દેવાની ધગશ કાયમ રાખે છે. પિતે લાંબુ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. જીવનની શુભ શરૂઆત મુંબઈમાં ભણ્યા નથી, પણ ભણતા વિદ્યાર્થીઓ ઉપર તેમની બહુ દયા ઈનકમટેકસ પ્રેકટીશનર તરીકે શરૂ કરી. ખંત, પ્રમાણીકતા રહેતી અને વિદ્યાર્થીઓજ સમાજની ઉન્નતિનું ખરું મૂળ છે. અને નિષ્ઠાથી સૌના હૃદય જીતી લીધા સમતા અને શાંતિથી જીવન તેમજ તેઓ માને છે. સંપત્તિ આસુરી ન બનતાં દૈવી બને તે નોકાનું સંચાલન આબાદ રીતે આગળ વધ્યું. થોડી મુશ્કેલીઓને માટેની કાળજી રાખે છે. સાદુ જીવન ઉત્તમ વિચારો અને તેમના સામને કરવો પડયો પણ કુશળતા પૂર્વક ધંધાને સારી રીતે વિકસાવ્યો હાથે યત્ કિં ચત દાન દેવા પાછળ જમ્બર આધ્યાત્મિક બળ ખીલા -ધંધામાં બે પૈસા પ્રાપ્ત કર્યા જે સન્માર્ગે વાપરી જરા લાગે છે. સેનાના આભૂષણે નહિ પણુ આજે તો દાન એમના હાયના આભૂષ બન્યા છે. આ મહાનુભાવ આપણુ વંદનના પણ મોટપ રાખ્યા વગર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પાસ્ટ ટુ અધિકારી બન્યા છે. ડન્ટ યુનિયનના પ્રમુખ તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે. જેના ગુરૂકુળ મિત્ર મંડળના પ્રમુખ તરીકે સમય શકિતના ભાગે પણ સેવા શ્રી બાલુભાઈ હરિલાલ મહેતા આપી રહ્યા છે. દાન એ તો ભવ્ય અને ઉન્નત જીવનની ચાવી છે. તેમણે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં જે તે સંસ્થાઓને એક અપરિચિત આદમની ઓળખાણ આપવી આસાન છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy