SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1093
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ શ્રી પટલાલ નરોત્તમદાસ શાહ શ્રદ્ધા અને ધાર્મિક મનોવૃત્તિને કારણે કેસરના ધંધા પછી તે છેલ્લા પચીસ વર્ષથી એકધારી પ્રગતિ થતી રહી. સ્વયંબળે આગળ આવ્યા તેઓશ્રી ગોધારી સમાજનું એક ગુપ્ત તેજસ્વી અણમોલ રત્ન છે અને ધંધામાં બે પૈસા કમાયા-સંપતિને સદ્ ઉપયોગ વિશેષ કરીને એમના સ્વર્ગવાસી પિતાશ્રી શ્રી નરોત્તમદાસ ભગવાનદાસ શાહ પણ ગુપ્તદાનમાં કરતા રહ્યા છે. નામની પ્રસિદ્ધિથી દૂર ભાગ્યા છે. માનવ એક આદર્શ માનવ ધર્મપરાયણ, પ્રભુ સૌજન્ય અને સેવાના પરમ સેવા અને ધાર્મિક પ્રવૃત્તિ પર તેમનું વિશેષ મમત્વ રહ્યું છેઉપાસક હતા. આજે શ્રી પિપટલાલભાઈ પણ એમના પૂજ્ય આ કામમાં શ્રીમતિ ચંદ્રવતીબેનની પણ તેમને સતત પ્રેરણા મળતી પિતાશ્રીએ ચીંધેલા આદર્શ અને ઉચ ભાવનાના ધ્યેયને નજરમાં રહી છે. સાયન જૈન સંઘની મેનેજીંગ કમિટિના સભ્ય છે. મૂંગા રાખીને સમાજને સેવા અને સ્વાર્પણને એક સુંદર આદેશ પુરો કામને માનનારા છે. પાડી રહ્યું છે. માત્ર અઢારવર્ષની કિશોરવયમાં જ પૂર્વ પૂર્યોદયથી વ્યાપારમાં ઝંપલાવ્યું. અપૂર્વ ખંત, સાહસ અને ધીરજથી વ્યા સ્વ શ્રી કુલચંદ પરશોતમ તબેલી પારી ક્ષેત્રે આગળ વધી યશસ્વી કીર્તિ અને શ્રી સંપાદન કર્યા. - ધર્માનુરાગ અને સેવા ભાવનાથી જેમનું જીવન ઉજજવળ હતું. રંગ રસાયણ પાર પસ્તી વગેરે અનેક વ્યાપારી ક્ષેત્રોમાં ધુમ્યા, તે સમાજને અને બીજી અનેક સામાજિક સંસ્થાઓને વ્યાપારી ચાવીઓ હસ્તગત કરતા ગયા અને માનવતા ભરી કેડીપર રમતી સેવાનો લાભ અઢનિશ મળતો હતો. કૂચ કરતાં કરતાં વ્યાપારમાં આગળ વધતા ગયા. પરિણામે આજે તેઓ એક સાહસિક અને બાહોશ વેપારી તરીકે સારી નામના ગુજરાતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર તરીકે પ્રાપ્ત કરી શક્યા છે. ખરેખર તેઓ ખૂબજ સાહસિક છે અને યશકલગી પ્રાપ્ત કરનાર શેઠશ્રી ફુલચંદભાઈ તંબોળીને ઈ. સ. તેઓએ શુન્યમાંથી સ્વર્ગ ઉભુ કર્યું છે. તેઓ “ઇ કેમીકલ્સ ૧૮૯૯માં જામનગર જિલ્લાના જામવણું ચલી મુકામે એક જૈન કંપની ” અને “ ટેન્ડર્ડ સેલ્સમેન એજન્સી” જેવી ધરખમ કંપ- સુખી ગૃહસ્થને ત્યાં જન્મ થયો. નીઓના માલીક છે. “બીડલસેયર” જેવી યુરોપીયન દવાઓની મહાન ફાર્માસ્યુટીકલ કંપનીના ભારતના મેનેજીંગ ડાયરેકટર છે. જન્મ પછી પિતાની આર્થિક સ્થિતિ નબળી થતી ગઈ. ઉચ્ચ અભ્યાસ કરવાની બુદ્ધિ હતી, તમન્ના હતી પણ વિદ્યા ઉપાર્જન તેમણે અનેકવાર વિદેશનો પ્રવાસ ખેડ્યો છે. પરદેશથી દરેક કરવાને બદલે અર્થ ઉપાર્જન કરવાની હાકલ કરતી હતી. નાની ચીજો આયાત કરવાને એમનો અનુભવ ખૂબજ વિશાળ છે. અને ઉમરમાં જ કૌટુંબિક જવાબદારીઓ પોતાના શીરે આવી પડી. આજે તેઓશ્રી એક બાહોશ નિકાશ કરનારા ગણાય છે એકલા ચૌદ વર્ષની નાની ઉમરે કલકત્તા ગયાં અને એક વાસણના વેપાહાથે તેઓશ્રીએ ઘણું ઘણા સાહસો કર્યા છે, સાથે તેઓશ્રી દુનિ- 1 રીને ત્યાં નોકરીથી ધંધાકીય જીવનની શરૂઆત કરી. નોકરીની યાના અગત્યના ગણાય એવા ઘણા પ્રશ્નોના સારા એવા અભ્યાસી પણ છે. સગુણ; નીતિમત્તા; ધર્મભક્તિ અને સેવાને તેઓશ્રી શરૂઆત વખતે ભાવીનું નિર્માણ કેઈએ જાણ્યું ન્હોતું પણ આગળ જતાં ખંત નિકા અને કુનેહથી માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ભૂલ્યા નથી. ઉ૫રાંત કેલવણ પ્રત્યે એમનું હૈયુ સદા ધબક્યુ છે એજ વ્યાપારી પેઢીમાં ભાગીદાર બન્યા અને પિતાની વીસ વર્ષની અને સમાજ અને ધર્મના સત્કાર્યો માટે સદાય ખડેપગે ઉભા રહીને સહકાર આપ્યો છે. “કેળવણી વિના માનવતા નહી ” ઉમરે ધંધાની સૂઝને કારણે પેઢીને તમામ વહીવટ પોતે સંભાળે ઉઘોગના-સંચાલનની કાબેલિયતને કારણે વેપારી જગતમાં તેઓ એ સુત્રને તેઓશ્રીએ અપનાવીને આ અને આ અગાઉના સફળ નાટય ગણુ મોટુ માન અને આદર પામ્યા. પ્રયોગો વખતે મંડળ માટે જે પ્રયત્નો કર્યા છે એનાયી સાબિત કરી બતાવ્યું છે. વેપારમાં સ.હસિકતા અને ઉદારતાના ગુ.એ તેઓ દિનપ્રતિદીન પ્રગતિ કરતા રહ્યાં અને ૨૭ વર્ષની ઉમરેજ તેમણે કલકત્તામાં કોલેજની કેળ ણ જેમણે પચાવી જાણી છે. તેમાં આમ ભારત એલ્યુમીનીયમ વર્કસ નામનું વાસણનું કારખાનું રચાયુ જાગૃતિની મેળવણી કરીને લક્ષ્મીની અસલીયાતની સાચી સમજણની અને વ્યાપારી આલમમાં નામના મેળવી. ભેળવણી કરી જાણી છે અને એ રીતે તેઓશ્રી એક આદર્શવાદી, ભાવનાવાદી, સિદ્ધાન્તવાદી અને લાગણી, મમતા અને સ્નેહના સૌરાષ્ટ્રમાં પણ આ ધંધાની સારી તક દેખાતા અઢાર વર્ષના અણખોલ પ્રતિકસમાં છે. સમાજ ઉકઈ અર્થે, રાષ્ટ્ર ઉત્થાન અર્થે કલકત્તાના વસવાટ પછી સૌરાષ્ટ્રમાં આવીને પણ અહીં ઓદ્યોગિક ધર્મભકિત અર્થે અને આત્મકલ્યાણ અર્થે આપ દીર્ધાયુ હે, સુયશ એકમના મંડાણ શરૂ કર્યા ભાગી હો, અનંત આત્મબલી હા એજ શુભ કામના પિતાની ૩૩ વર્ષની ઉમરે સને ૧૯૩૨માં રાજકોટમાં ધીરજ શ્રી ફતેચંદ કેસરીચંદ શાહ મેટલ વર્કસ ના નામથી ગુજરાતભરમાં સૌ પ્રથમ પિત્તળના વાસણ ભાવનગર પાસે સિહોરના વતની શ્રી ફતેચંદભાઈ કેસરીચંદ બનાવવાનું કારખાનું સ્થાપ્યું અને ૨૭ વર્ષ સુધી તેનું સંચાલન કર્યું. શાહ. ત્રણ અંગ્રેજ સુધીને અભ્યાસ-નાની વયમાંજ મુંબઈમાં તેમનું ધોગિક ક્ષેત્રે બીજી ઘણી આઈટમ તેમણે ઉભી કરી ભારતઆગમન થયું. એક દલાલને ત્યાં નોકરીથી જીવનની શરૂઆત કરી ભરમાં ચાંદીના વ્યાપારમાં પણ તેમણે ઘણી મોટી નામના મેળવી પાંચ છ વર્ષ પછી ભાગીદારીમાં દલાલીનું કામ કર્યું. આશ– હતી. સાહસિકતા અને ઉદારતા તેમના લોહીમાં રગેરગમાં વણાઈ ગયેલા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy