SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1084
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૬ રત્યેય અસ્મિતા શ્રીમંતાઈ માં ઉછેર થયો હોવા છતાં મોટાઈની મદભરી છાંટને છોટા ઉદેપુર અને બોડેલીમાં રૂ. ૨૫,૦૦૦/-નું દાન આપી સ્પર્શ થયો નથી. સુખ-સમૃદ્ધિમાં હાલવા છતાં સિહોરના સામાન્ય જૈન મંદિર બંધાવી આપ્યું છે. જિક સવાલ અને જનહિતની પ્રજાઓમાં નિલેપભાવે રમ્યા પચ્યા રહે છે. સ્વ. શ્રી નરોત્તમદાસ વિઠ્ઠલદાસ મૂળ મહુવાના વતની, નાની વયમાં કૌટુંબિક જવાબદારીઓ રિહર નગર પંચાયતના સભ્ય, બાંધકામ કમિટિના ચે-મેન શીરે આવી પડતા ધંધાર્થે વલસાડ તરફ પ્રયાણ કર્યું હનુમાન ફ્રેન્ડઝ યુનિયન કલબના પ્રમુખ, શ્રેયસ કે–આ. કન્ઝયુમસી ભાગડાબંદર મુકામ કર્યો. સ્ટાર્સના પ્રમુખ એવા અનેક સ્થાન ઉપર રહીને તેમની દીર્ધદષ્ટિ અને દિલચસ્પીએ જે કામ કરી બતાવ્યું તેનાથી સિહોરના જાહેર પરચુરણ ચીજવસ્તુની નાના પાયા ઉપરની હેરફેર શરૂ કરી જીવનમાં ઉજજવળ ભાત ઉભી થઈ છે. આજીવીકા પૂરતું મળવા લાગ્યું દરમ્યાન કુટુ બ ઉપર એક મોટી આફત ઉતરી આવી. કુટુંબના સભ્યો સાથે મધદરીએ એક વખત શિહોરમાં ફ્રેન્ડઝ યુનિયન કલબના ઉપક્રમે એક મેડીકલ કેમ્પ વહાણ તૂટયું. અને કુદરતી રીતે જ બચી ગયા તેમાં પણ કુદરતને ગોઠવાયેલે તેમાં છ હજાર દદીઓએ નિદાન કરાવી મફત દવાને કાંઈક સંકેત હો. લાભ મેળવ્યો. શહેરમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુ ઓછા દરે મળે તેવી ગોઠવણ વિગેરે કરવામાં શ્રી બાબાભાઈની શક્તિ અને એવોજ બીજે જબરજસ્ત ફટકો ૧૯૯૯ ની સાલમાં આસો સેવા સોળે કળાએ ઝળકી છે તેમના પત્ની પણ સામાજિક પ્રવું. સુદ પુનમને દિવસે વરસાદમાં પાટું તોફાન થતા માલસામાન ત્તિમાં રસ લે છે. સાથેનું વહાણ ડુખ્યું અને એક લાખ રૂપિયાનું નુકસાન થયું. પાસે મુડી હતી છતાં વેપાર ચાલુ રાખ્યો અને માત્ર બે વર્ષમાં શ્રી નવીનભાઈ શેઠ પગભર થયાં નાના પાયા ઉપર શરૂ કરેલા ગેળના ધંધામાં પછી બરકત વધતી ગઈ. ગોળવાળા તરીકે તેમનું નામ ખ્યાતનામ બન્યું. રાજુલાના વતની અને નગરશેઠ કુટુંબના સુખી ઘરના મોભી વલસાડ-મુંબઈ સુરત–બીલીમોરા અને દેશાવરમાં ૫શું ધંધાનુ છે. ઘણા વર્ષોથી ધંધાર્થે મુંબઈ જઈ વસ્યા છે. અને આર. વટવૃક્ષ ફાલ્યું ફુલ્ય કુટુંબ વધતું ગયું. તેમ તેમ ધંધે વધારતા તુલસીદાસ એન્ડ કુ નું સફળ સંચાલન કરી રહ્યાં છે. રાજુલામાં ગયા. તેમની કાર્યસિદ્ધિના સ્વરૂપે દાળમીલ, ચેખામીલ, તેલમલ, પ્રસંગોપાત તેમની સખાવતે ચાલુજ હોય છે. ટૂંક છાંડી જતાં સીકમીલ વિગેરે માતબર ઉદ્યોગે યશસ્વી પ્રગતિ સાધતા રહ્યાં. કુટુંબને ત્યાં અનાજ, ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો, દર્દીઓને દવા હતા. આજે ધંધા ના ફેરફારમાં ના લેનના સંપા, અનાજ કરીયાણાને દારૂ અને જરૂરતવાળાને જોઈતી સવલતો ગુપ્ત રીતે પણ પૂરી પાડીને 1" ળ જને ધંધે, પ્લાસ્ટીકના પાવડર, તથા કેમીકલ બનાવવાનું કારહૈયાના આશિર્વાદ લેવાનું કયારેય ચૂકયા નથી. શ્રી નવનીતભાઈ સાડ સ્વભાવે ઘણુજ ઉદાર છે. મળેલી લમીને બહુજન સમાજના હિત માટે પણ ઉપણ કરતા રહ્યાં. વલસાડની કસ્તુરબા હોસ્પીટલમાં ઓપરેશન હાલ માટે શ્રી નવીનચંદ્ર ભોગીલાલ ઝવેરી રૂ. ૫૧૦૦૦/-નું ઉદાર દાન આપી કુટુંબના નામને ઉજજવળ કર્યું છે. વલસાડની જાણીતી આ નરોત્તમ વિઠ્ઠલદાસની પેઢીએ પાટણના વતની શ્રી નવીનચંદ્રભાઈ મુંબઈમાં તેમના પિતાશ્રીના મથુરામાં રૂ. એકલાખ ધર્મશાળા ઉભી કરવા માં આવ્યા છે તેમની હીરાના ધંધામાં ઘણા વર્ષોથી જોડાયેલા છે. ધ ધાના રસ ઉપરાંત પ્રત્યેની શ્રદ્ધાની પ્રતીતિ કરાવે છે. નાના નાના ફંડફાળાઓને ફાઈ તેમને વિશેષ રસ ગરીબ મધ્યમ વર્ગના માણસો ને મદદ રૂપ હિસાબ નથી. નરોત્તમ વિકલદાસે વલસાડ પ્રદેરીમાં પિતાની બનવાને, વિવવા બહેનોને કામ ધંધે મળે તેમાં, ગરીબ વિદ્યાર્થી હયાતી દરમ્યાન ભારે મોટી લોકચાહને ઉભી કરી હતી. તેમણે એને પાઠય પુસ્તકો મળે અને અભ્યાસની સવલતો મળી રડે તેમાં ઉભી કરેલી લેકસેવાની પગદંડી ઉપર તેમના પુત્ર શ્રી નારણદાસ વિશેષ રસ ધરાવે છે. જેન કોન્ફરન્સના સક્રિય કાર્યકર તરીકે, જૈન ભાઈ એ પણ એ સાંસ્કાર વારસાને બરાબર પચાવી જાણે. ધાર્મિક શિક્ષણ સંધમાં વાટકેશ્વરની અવર ફ્રેન્ડઝ સંસ્થામાં એમ લગભગ પચાસેક સંસ્થાઓમાં તેમની સેવા પ્રેરણા અને માર્ગદર્શન શ્રી નાગરદાસભાઈનું તાજેતરમાં જ અવસાન થયું સ્વ. જાણીતા બન્યા છે. ગાંધી વિચાર ધારાને વરેલા અને રચનાત્મક નાગરદાસભાઈ આજના વલસાડના મહામુલા રન ગણાતા. પ્રવૃત્તિમાં માનનારા શ્રી નવીનચંદભાઈને વાચન લેખનને શોખ છે. શાળા કોલેજોમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણું સતત મળતા પાલીતાણા જૈન ઉદ્યોગ કેન્દ્રને તેમણે સારૂ એવું બળ આપ્યું છે. રહ્યા હતા. કસ્તુરબા હોસ્પીટલની કમિટિના પ્રેસીડેન્ટ તરીકેનું નાના ગૃહ ઉદ્યોગ દ્વારા વિધવા બહેનોને ઉપયોગી થતા રહ્યા છે. માનવંતુ સ્થાન શોભાવતા હતા, મરચન્ટ ચેમ્બરના પ્રમુખ તરીકે, વલ્લભવાણી પુસ્તક તેમણે પ્રગટ કર્યું છે. કોંગ્રેસના કાર્યકર તરીકે ઓલ ઈન્ડીયા ફેડરેશનના મેમ્બર તરીકે, લાયન્સ અને રેટરી ચૂંટણી માં પણ આગેવાની ભર્યો ભાગ ભજવેલ છે. પ્રવૃત્તિમાં વિગેરે અનેક સ્થળે તેમને સારો એવો હિસ્સો રહે છે. ન કરી રહ્યાં છે. જતાં જ બંધાવા માના આશિવાજીને નેતિી સવલતને પુસ્તકો, દર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy