SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1083
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ ધ જરૂર પૂરતા અભ્યાસ કરીને નાની ઉંમરમાંજ ધંધામાં ઝંપલાવ્યું. પિતાશ્રી સ્વદેશી મારકેટમાં ભારત વસ્રાલયની પેઢીના નામે સાડીના પગુણ ધો કરતા હતા. એને લઈને ધંધાનો અનુભવ શ્રી. નવલાલભાઈને મર્યો. તેમની આગવી શુઝ અને દીપ વિને રખને તે આ જથ્થાબંધ રીતે સાડી ઉદ્યોગના ક્ષેત્રે ઘણાજ આગળ પડતા વ્યાપારી તરીકે નામ કમાયા છે. સ્વભાવે સોજન્મષ્ઠ અને અપને ઉપયોગી થવાની વૃત્તિવાળા છે. તેમનુ આંતિરક જીવન પણ એટલુજ સરળ, સૌમ્ય અને ધર્મપરાયણ છે. તેમની સુંદર વ્યવસ્થા શક્તિને કારણે વ્યાપારમાં તેમને ત્યાંથી જથ્થાબંધ સાડીઓ ભારતના તમામ ભૂામાં પહોંચે છે ને એ રીતે ઘણી મેાટી પ્રગતિ સાધી છે. મીલનસાર સ્વભાવના અને ધાર્મિક મનોવૃત્તિવાળા શ્રી. નટવ રલાલભાઇ આજે પણ સયુક્ત કુટુંબમાં રહે છે. જેને આજના યુગની વિચિંતાજ ગણી શકાય. સમાજની આબાદી પૂરી કેળવણી વગર શકય નથી. અને તેથીજ બાળકોને યોગ્ય વાતાવરણમાં કાશ સરકાર અને તેવી ચિશ્ત મળી રહે તે માટે સતત પ્રયત્ન શીલ રહ્યાં છે. એમના વસાય બાદ એ વ્યવસાય તેમના સુપુત્ર શ્રી નારણદામે સભાળી લીધે તેમાં તેમણે પણ સારી પ્રગતિ કરી, પ્રતિષ્ઠા સંપાદન કરી બાબાજુના વિસ્તારખાં તેમની ફૅારભ પ્રસરે એ પહેલાજ માનવીની પ્રતિષ્ઠા લોકોમાં એવી પેલી કે એ પૈડીનું સફળ સંચાલન તેમના સુપુત્ર શ્રી કૃષ્ણાલાલ દારા પ્રગતિકારક રહ્યું છે. નાનીબેડી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ યથા સમયે રાહ્ય ફાળાએ કુલ ૩૮ વર્ષની કુમળાં વયે કરમાઇ ગયું. આજે પણ્ એ આપ્યો છે અને ખાતા રહ્યા છે છતાં તેમની દ્રષ્ટિ પેશાં વિંધ્ય તરફ રહેલી છે. સાડી ઉદ્યોગ લાઈનમાં નવુ આયેાજન નવા વિચાર। અને કાંઇક નવું શોન કરવાની નતિ મા રાખી રહ્યા છે. દેશના ઘણા ભાગનું શિલ્ યુ છે. તેએથી પધામાં આવીને વધુ પશ તિ પ્રામ કરી કુટુંબ અને સમાજને વધુ ઉપયોગી બને તેવુ આપણે ઈચ્છીએ. સ્વ. શ્રી નવનીધરાય હરજીવનદાસ મહેતા સ્વ. નવનીધરાયભાઈ ના જન્મ ઉમરાળામાં થયેા. નાની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યું. મામાનેા વ્યવસાય વૈદિક અને કરિયાણાને દર ચારે છ સુધીના વિદ્યાખ્યાસ કરી વૈક અને વનસ્પતિ અગ્રેજી પ્રત્યક્ષ જ્ઞાન પદન કરવાનો યાય આર્યાં. સરકૃતસાયિમાં વૈદકનું જ્ઞાન અને દેવાને કારછેદાન પાસ અને સંસ્કૃત ભાષા અભ્યાસ જવાન થવા છ પાઠશાળામાં શરૂ કર્યો. અને ત્યારબાદ સ. વૈદરાજ શ્રી સર્વેશ કર રામાકર્ મદ પાસે આયુવેર્દિક ધનુ જ્ઞાન સંપાદન કર્યું. ૧૧૦૫ સંવત ૧૯૭૪ ની સાલમાં પેાતાના નાનાભાઈ શાંતિલાલ હરજીવનદાસને સાથે રાખી સ્વતંત્ર ધંધા શરૂ કર્યાં. અને ધીમે ધીમે એમાં પ્રગતિ કરતા રહ્યાં. કોઠાજ સમયમાં બાળકોના દૈનિા નિષ્ણાત તરીકેની કીર્તિ સંપાદન કરી અને બાળકોના દર્દી માટેની આજપણુ પ્રખ્યાતીની ટોચ પર બીરાજતી કાયાવાડીખાલામૃત રોગડીનુ નિર્માણ કર્યું. વૈશાખ પાઉપરાંત વનસ્પતિ માટેનું પર્ સાઇ સાધન કર્યું. એમનું વનસ્પતિશાસ્ત્રનું માન અગાધ હતુ. જ્યારે જ્યારે કોઈ સંદિગ્દ વનસ્પતિ માટે કાપી શકા થતી તેમાં વૈદય ધધાવાળા ભાએાને તેઓ સાફ માત્ર દર્શન આપી તેમની શંકાનુ સાચી રીતે સમાધાન કરી બતાવતા. આવા અનુપમ જ્ઞાનના લાભ તેમણે ભાવનગરની જીવદાસ પ્રભુદાસ પાઠશાળાના વિદ્યાધીઓને જૂનાગઢ-ગિરનારના વનસ્પતિના નથી કરાવી આપ્યુ હતુ. આજ રીતે વૈદકીય ચિકિત્સાના તેમજ નિદાનને લાભ ભાવનગર તથા આજુબાજુના ગામેામાં સારી પ્રશંસા મેળવી રસ રસાયણ ભખેાની બનાવટ વિગેરે વિધામાં પણ તેમણે સારી એવી નિષ્કુત ખેતી હતી. ખાખીએ છી વૈદકીય જ્ઞાન પાન અને ક્રમમાં વિતાવી. 'દગીની પ્રિતિજ પર પહોંચતા પહેલાજ તેએ દમના રોગી બની ગયા અને એજ બિમારીના ભાગ પણ્ ૧૯૯૯ની સાલમાં થયા. વિડલાના પુરૂષાય ના બળે ઉભી થયેલી એ જવલંત કારકાદિને ભાઇ કૃ ણાલાલ તન, મન વિસારે મૂકી પૂરી મહેનતથી પુરૂસ્યામ', ાન પ્રાપ્તિની ધખ્ય અને મુખ્ય પવિમના પરિંયામેળવી રહ્યાં છે. બારિક ભાંજગડમાં મેમો શ નથી. માનવી પ્રગતિના સોપો કરી એક આગવી ઈતિહાસ સમજી શકે છે તે શ્રી વૈદ્ય નવનીધરાય હરજીવનદાસ મહેતાની જીવનયાત્રાના કેટલાક પૃષ્ઠો આપને કહી જાય છે દુનિયાદારીના અન્ય પ્રવાર્તામાં ડારયુ કરવાના પશુ પ્રયાસ કર્યો વગર એક ચિત્તે એક ધુનથી ધંધાની વિકાસ મછલમાં પેાતાની કિતને ભાઈ કૃષ્ણાલાલે વણી લીધી છે. Jain Education International એમની પ્રખ્યાત કાઠિયાવાડી બાલામૃત સેાડી આજે એપિતા પુત્રનું સાચુ સ્મારક આજ પણ બા નગરના આંબાચોક ની દવાબતમાં રચાયેલું છે. દવાની અન્ય દેશી બનાવા તેમાં ઉમેરાતી જાય છે. સધર્યાં અને તાણાવાણા વચ્ચે પણ વડીલેપાર્જિત મિલ્કત, શેખ કે ધંધાને આબાદ રીતે ટકાવી રાખવા એમાંજ આજના યુગની વિશિષ્ટતા છે. માતાથી લીધાતીબહેનની સૂચના મુજબ ભાઇ કૃષ્ણલાલ પૂરી દિલચસ્પીથી વૈદ્યકીય સેવા આપી રહ્યાં છે. શ્રી નવીનચંદ્ર જયંતિલાલ મહેતા બબાભાઇના હુલામગ્રા નામથી એકળખાતા પેશા હસમુખા જણાતા વિનાદી સ્વભાવના આ આશાસ્પદ યુવાનને શિહેરનુ ગૌરવ ગર્તામાં જરાપણ્ અતિશયોકિત નહિં લેખાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy