SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1082
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા શ્રી નગીનદાસ કસ્તુરચંદ શાહ આયુર્વેદની પ્રવૃત્તિ જીવંત રહે અને વિકાસ પામે એ હેતુથી તેઓશ્રીએ રૂપિયા એક લાખની સખાવત કરી છે. શ્રી નગીનદાસભાઈ રૂના વ્યાપારક્ષેત્રે માનભર્યું સ્થાન અને માન મેળવવા સાથે એ ઉંઝા ફાર્મસી દ્વારા જે સંસ્કાર રોપ્યા અને પિતાના જીવન જ્ઞાતિ અને સમાજસેવાને ક્ષેત્રે સક્રિય ફાળો આપનાર શ્રી નગીનદાસ કાર્ય તરીકે જે પ્રવૃત્તિ હાય લીધી તેને વિસ્તારવા અને આખા ભાઈ મૂળ વઢવાણ શહેરના વતની છે. ૧૯૧૬ ના ૧૧ જુલાઈના હિન્દમાં પ્રચલિત કરવા છેલ્લા ચાલીશ વર્ષથી તેમના પુત્ર શ્રી રોજ તેમનો જન્મ થયો. ભોગીલાલભઈ અવિરત શ્રમ લઈ પિતાનું જીવન સ્વપ્ન સાકાર કરવા ભગીરથ યત્ન કરી રહ્યાં છે. પરિશ્રમ, પ્રમાણીકતા અને બુદ્ધિબળના વાડેલોપાર્જિત વારસાની મુડીથી સુરેન્દ્રનગરમાં કોટન મર્ચન્ટ એન્ડ કમીશન એજન્ટ તરીકે શ્રી. નગીનદાસ વિડુલદાસ ભુલા ૧૯૩૪થી ધંધાની શુભ શરૂઆત થઈ જેમાં કયારેય પડતીને કોઈ પણ પ્રસંગે ઉપનિયત થયા વગર એકધારી પ્રગતિ કરતાં રહ્યાં છે. જૈન સમાજમાં સર્વાગી ઉત્કર્ષની ખેવના રાખનાર શ્રી સાથે સાથે વ્યાપારી સંબંધે પણ વધારતા ગયાં. જુદી જુદી નગીનદાસ ભાઇને જ મ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વ્યાપારી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે ઝાલાવાડ જીનીંગ પ્રેસીંગ શહેર પાટણના કંધેર ગામમાં ચા સામાન્ય એવો ઠીક અભ્યાસ સહકારી મંડળી-સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ તરીકે, ઝાલાવાડ મેમ્બર કરીને ઘણા વર્ષો પહેલા મુંબઈમાં તેમનું આગમન થયું નવયુવાન ઓફ કોમર્સના પ્રમુખ તરીકે, અને સૌરાષ્ટ્ર ઓઈલ એન્ડ સીડઝ વયે હિંમત અને હૈયા ઉકલતથી શ્રી નગીનભાઈ એ જે પ્રગતિ મરચન્ટસ એસોસીએશનમાં તેમની સેવાઓ જાણીતી છે. તેમની અને ઉન્નતિ સાધી છે, તે જૈન જ્ઞાતિના નવયુવાનો માટે પ્રેરણાત્મક છે. વ્યાપારી પિઢીઓમાં શ્રી નગીનદાસ કસ્તુરચંદ એન્ડ બ્રધસ તથા ન્યુ એઈજ ઇન્ડસ્ટ્રીઝમાં મુખ્ય પાર્ટનર તરીકે મહીપતલાલ કસ્તુર મુંબઈમાં ૧૯૪૨માં તેમણે લખંડના ધંધાની શરૂઆત કરીચંદ શાહ, દિનેશકુમાર નગીનદાસ શાહ વિગેરે વ્યાપારી પેઢીઓનું હિંમત અને સાહસ ની મુડી સાથે વ્યાપારમાં ઝંપલાવ્યુ-જેમાં સફળ સંચાલન કરી રહ્યાં છે. સમય જતાં સારી એવી પ્રગતિ કરી. અને બે પૈસા કમ યા. ગળથૂથીમાં થી જ ધર્મ સંસ્કાર અને પારકાને પોતાના ગણવાની ભાવના | સામાજિક સેવાઓમાં પણ તેમનું યશરી પ્રદાન રહ્યું છે. મળી હતી. પોતાના સેવાભાવનાના વિચારોને કુટુંબીજનાનું પ્રોત્સાહન રલરાહત વખતે સારી એવી રકમ અર્પણ કરી હતી. નાના મોટા મળતાં ઘણી સંસ્થાઓ અને કેળવણી વિષયક પ્રવૃત્તિઓને ઉદાર ફંડફાળાઓમાં તેમને કિંચિત સહકાર હોયજ, સુરેન્દ્રનગરમાં હાથે મદદ કરે છે પાટણમાં સ્ટેશનની સામે પિતાશ્રીના નામે-શેઠ અપના બજારના પ્રમુખ તરીકે તથા વઢવાણ સીટી યાનકવાસી જૈન વિઠ્ઠલદાસ કરમચંદ ભુલા (કુણઘેરવાળા ) હાઈકુલ બંધાવી આપી. વાડીના પ્રમુખ તરીકે સક્રિય સેવા આપી રહ્યાં છે. શિક્ષણ ક્ષેત્રે ઘણું મોટું પ્રશંસનીય કામ કર્યું છે. પાટણમાં તેમના પત્ની શ્રીમતિ મંજુલા બેનના નામે મ હલાઓ અને બાલ પુસ્તકાલયનું - ડેવલપમેન્ટ ઓફ કન્સન્ડ બીઝનેસમાં ખાસ શોખ ધરાવે છે મકાન બાંધવા શ્રી ફતેહસિંહરાવ લાયબ્રેરીની મેનેજમેન્ટ ને મુખ્ય અને શકય હોય ત્યાં સામાજિક ક્ષેત્રે અને જ્યાં જ્યાં સારા કા દાન-આપવાની ઓફર કરી છે. વતન કંધેરમાં માતુશ્રી કાશીબેનના થતાં હોય ત્યાં મદદરૂપ બનવાની પ્રબળ લાગણી ધરાવે છે-ઘણુંજ નામે પ્રસુતિ ગૃહ બંધાવ્યું જેનું સંચાલન જિલ્લા પંચાયત કરે છે. ઉમદા સ્વભાવના અને પરગજુત્તિ ધરાવે છે. જે પ્રસુતિ ગૃહના મકાને તથા સાધનો સાથેનું સંપૂર્ણ દાન શ્રી નગીનદાસભાઈ તરફથી આપવામાં આવ્યું છે. – ઉત્તર ગુજસ્વ શ્રી. નગીનદાસ છગનલાલ શાહ રાતની યુવક મંડળની પ્રવૃત્તિમાં તેમનો ઘો મોટો હિસ્સો રહો છે ઉત્તર ગુજરાતમાં ઉદારચરીત દાનવીર તરીકેનું માનભર્યું બીરુદ ગુજરાતભરમાં આયુર્વેદના ઉત્થાનમાં સંશોધનમાં તેમજ તેની ભોગવનાર શ્રી નગીનદાસભાઈ આ રીતે સાર્વજનિક ક્ષેત્રે ઉજજવળ પ્રગતિ અને પ્રચારમાં સમગ્ર જીવન જેમણે અર્પણ કર્યું તે શ્રી નામના સાથે આગળ આવેલા છે. એમના આ મુખ્ય દાનો ઉપરાંત નગીનદાસભાઈ નાની ઉમરથી જ રોગીઓની સેવા અને સહાયતા સમાજ સેવાભાવી જુદી જુદી સંસ્થાઓ અને મંડળની સમિતિકરવા તત્પર રહેતા હતા, તેઓને વિદેશી ચિકિત્સા - પદ્ધતિથી એમાં રહીને સક્રિય ફાળો આપતા રહ્યાં છે. વિશાળ દષ્ટિબિંદુ હિંદને મુકત કરી હિંદની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ દ્વારા આયુ સાથે આજે તેઓ સમાજ સેવાના કેઈ પણ કાર્ય માટે તત્પર રહ્યાં છે. વેદનો વિકાસ કરવાની તમન્ના જાગી, આજથી ૭૫ વર્ષ પહેલા તેમણે ઉત્તર ગુજરાતમાં ઉંઝામાં ઉંઝા ફાર્મસીની સ્થાપના કરી શ્રી નટવરલાલ શામજી માઈ પારેખ અને તન-મન-ધન વિસારે મૂકી આયુર્વેદની સાધના શરૂ કરી. દવાઓના ગુણદોષના સંશોધન અને અનુભવથી દવાઓ બનાવી જનતાને મફત આપવા માંડી તેમણે ઉભી કરેલી એ ઇમારત શ્રી નટવરલાલભાઈ પારેખ મુળ સૌરાષ્ટ્રના ડુંગર ગામના વટવૃક્ષ બનીને દેશભરમાં સુવાસ અને સંતેષ પ્રસરાવી રહેલ છે. વતની છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy