SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1069
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમંચ છુટા થયા અને ૨૦૦૧ માં ચીમનલાલ જગજીવનને નામે દુકાન શરૂ તરીકેનું તેમનું સફળ સંચાલન ખરેખર તેમના નામને યશનામી કરી. ધંધામાં બે પૈસા કમાયા અને છૂટે હાથે દાન ધર્મમાં એ કરે છે. સંપતિનો ઉપયોગ શરૂ કર્યો. દાઠાની હોસ્પિટલમાં તળાજાની વિદ્યાર્થી બોર્ડિગમાં, કદમ્બગિરિમાં મેરૂશીખરમાં અને પંચગનિ પાસે બેલ જૈન સમાજમાં તથા વ્યાપારી જગતમાં તેઓશ્રી એક જાણીતી તેમાં શ્રા. શાળામાં સારૂ એવું દાન કર્યું છે. મીઠું અને રોટલે વ્યક્તિ છે સ્વ. પિતાશ્રીની પુણ્યસ્મૃતિમાં રૂ. ૨૫૦૦૦- જેટલી ખારે પણ કોઈની મદદ ન લેવી એવી એક આત્મશ્રદ્ધાએ વિપુલ ધનરારિ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આયિક સંકડામણ પોતાના સ્વબળે જ ધન-દોલત અને કીતિ પ્રાપ્ત કર્યા. પાલીતાણાની અનુભવતા વિદ્યાર્થીઓ માટે અર્પણ કરી. ઉપરાંત, બાબુ પન્નાલાલ દરેક ધાર્મિક સંરયાઓમાં તેમનું દાન ગૂંજતું રહ્યું છે. પુત્રોને જૈન હાઈસ્કૂલ તેમજ અન્ય કેળવણીની સંસ્થાઓમાં પણ દાનથી સારી કેળવણી આપી છે. તેમની ધર્મ પ્રિયતા ખાસ ધ્યાન ખેંચે જ્ઞાન પરબ બોલી, એવી છે. મુંબઈમાં જ્ઞાતિના મેળાવડાઓમાં, જ્ઞાતિના બાળકોના તેમજ શત્રુજ્ય ડેમ ઉપર પિતાશ્રીની યાદગીરી માં જૈન ઉપાશ્રય રંગેત્સોમાં અને અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં હંમેશા મોખરે રહે. બંધાવી પિતાના ધાર્મિક વારસાને સુંદર પરિચય આપ્યું. કેટલીએ છે. અને પારમાર્થિક જીવન જીવે છે. વિદ્યા અને સંસ્કારના સ થાઓમાં માનનિય ઓડીટની સેવાઓ આપીને ઘણા ધાર્મિક ધામોને ધનની અંજલી અપીને પ્રોત્સાહિત કર્યા છે; પ્રફુલ્લીત ટ્રસ્ટનું સફળ સંચાલન કરીને તથા અન્ય સામાજિક પ્રવૃત્તિઓ બનાવ્યા છે પૈસા તો ઘણા પાસે હોય છે પણ વિદ્યા, સરકાર અને કરીને સમાજના વિકાસ ક્ષેત્રે પણ તેમણે સુંદર ફાળો ધાબે કેળવણી અર્થે તેનો વિનિયોગ કરનારા કેટલા ? શ્રી જગજીવનભાઈ છે. આમ ઉમદા પ્રકૃતિના શિક્ષણ પ્રેમી, બાહોશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એ લક્ષ્મીને સદ્ઉપયોગ કર્યો. જરૂરીઆત વાળા તેમના આંગણેથી અને આજીવન સેવાપરાયણ અને ઉદાર દિલના મહાનુભાવી શ્રી નિરાશ થઈને કદી પાછા ફર્યા નથી જયંતભાઈ શાહ ખજ ગુજરાતનું ગૌરવ છે. - કુદરતમાં જેમ વૃક્ષને ફળ સાંપડે છે. ત્યારે નીચા નમે છે તેમ શ્રી જયંતિલાલ ભીમજીભાઈ વિઠલાણી શ્રીમંતાઈની સાથે જેનું અંતકરણ વિનમ્ર બને છે. તેનીજ શ્રીમંતાઈ શેભે. શ્રી જગજીવનભાઈએ જુના મૂલ્યના સારા તત્વોને સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં ચલ લા, લાઠી, ધારી, રાજકેટ અને અમરેલીમાં માન આપ્યું છે, જેમની પાંચ વ્યાપારી પેઢીઓ ચાલી રહી છે. તે શ્રી જયંતિલાલ ભાઈએ મેટ્રીક સુધીને અ યાસ કરી નાની વયમાંજ વ્યાપારમાં ઝંપશ્રી. જયંતભાઈ માવજીભાઈ શાહ લાવ્યું. વિદ્યાભ્યાસ દરમ્યાન સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને પુસ્તકાલય પરિશ્રમ અને પુરુષાર્થને બળે નિરંતર આગળ ધપનારા કેટ પ્રવૃત્તિનો ભારે શોખ હતો જે આજ સુધી જાળવી શકયા છે. લાંક વિરલાઓની સમાજને જે ભેટ મળી છે તેમાં શ્રી જયંતભાઈને મહેનત અને પ્રમાણિકતાથી ધંધામાં જીવનની શરૂઆત કરી. આ સાહસિકવીર નાની ઉંમરથીજ તેલ, તેલીબીયા, અનાજ તથા કમીગણી શકાય, સાધારણ પરિવારમાં જન્મ લઈ શ્રી જયંતિભાઈ આપ શન એજન્ટના ધંધાને અનુભવ મેળવવાને સદ્ભાગી બન્યા, બર્માબને પોતાને મળેલા ટાંચા સાધનોના સંપૂર્ણપણે સ૬ગ કરી શેલ, મુડીસ ચા, ખાતર વિગેરે અન્ય એજન્સીઓમાં મન પરોવ્યું. શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યા. દિવસના વીસ વીસ કલાક જેટલો પરિશ્રમ કરી શ્રેષ્ઠ ગુગો સાથે ૧૯૫૨ માં બી. કેમ ની પદવી પ્રાપ્ત પિતાની આજે એક પેટ્રોલ પંપ છે. ધંધાને ક્રમે ક્રમે ગણના પાત્ર કરી જાનમાં કાંઈક કરી છૂટવાની તમન્નાવાળા શ્રી જયંતભાઇ પ્રગતિમાં મૂકતા ગયા અને બે પૈસા કમાયાં. ૧૯૫૫માં સી. એ. થયા અને મુંબઈમાં કાલબાદેવી રોડ ઉપર જયંત અમરેલીની લહાણા બોર્ડિગમાં સારી એવી રકમનું દાન કરી એમ શાહ નામની કુ. શરૂ કરી. તેની સાથે પિતાશ્રીનું નામ જોડયું. પિતાના સ્વ. પુત્ર શ્રી દિનકરબાલ્યકાળથી જ ધર્મ પરાયણ કુટુંબના ઉચ્ચ સંસ્કાર તેમને રાયની સ્મૃતિરૂપે લેહાણ બેડિ ગમાં “દિનકરરાય જયંતિલાલ વારસામાં મળેલા એટલે કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વિઠલાણી પુસ્તકાલય” માં સારી એવી રકમ આપી. સાવ નિક છેક બચ થી ખેંચાયા એક સજજન પુરૂપમાં હોવા જોઇતા સદ્ પુસ્તકાલયની શ્રેષ્ઠ પ્રવૃત્તિમાં આખું કુટુંબ લાઈફ મેમ્બર તરીકે ગુગોનો તેઓશ્રીમાં સંપૂર્ણપણે સમન્વય થયેલો છે. માતાપિતાના રહ્યું છે. રાજુલાની લેહાણા મહાજનવાડીમાં પિતાશ્રીને નામે રકમ ઉચ્ચત્તમ સંસ્કારની પ્રાપ્તિ તથા પિતાની સહૃદયતા દ્વારા સમાજ આપી છેઅમરેલીની લહાણા મહાજનવાડીમાં સેન્ટ્રલ હાલમાં કલ્યાણ અર્થે તેઓશ્રી હમે ! દાનનો પ્રાહ સતતપણે વહેવડાવતા પણ માતુશ્રીના સ્વર્ગવાસ વખતે રકમ આપી છે. બાલમહિલા અને જ રહ્યા છે. સાર્વજનિક પુસ્તકાલયના પ્રખર હિમાયતી છે. રતનબાઈ સેવક મંડળના દવાખાનામાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમના નેતૃત્વ હેઠળ કેળવણીના અનેક કેન્દ્રો વિકસતા રહ્યા છે. ગૌશાળાની કારોબારીમાં રસ લેવા ઉપરાંત પ્રસંગોપાત યોગ્ય એમના માર્ગદર્શન અને રાહબાર હેઠળ ઘણી સંસ્થાઓ સામાજિક રકમનું દાન કરતા રહ્યાં છે. હોસ્પીટલમાં પણ તેનું દાન હોય અને ધાર્મિક ટ્રસ્ટ પ્રગતિને પથે પ્રયાણ કરી રહ્યા છે. ઓડીટર અમરેલી નાગરિક બેન્કમાં ડાયરેકટર તરીકે પણ છેક શરૂથી આજ સુધી મુકતાથી તાલીબીયા, બન્યા, ખમ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy