SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1068
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય મરિમતા થઇને ભારે મેટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમનું અંગત જીવન સાદુ, નિયમિત છે. સ્વભાવે સ્પષ્ટ નાનપણમાં માતાપિતાને વિગ થતાં કેટલીક જવાબદારીઓ વતા, નિખાલસ અને સહદયી છે. ૭૬ વર્ષની પ્રૌઢ વયે પણ તેમની કાર્યશિલતા કેઈપણ યુવાનને શરમાવે તેવી છે. સાધુ સંત પિતાને અને તેમના વડીલબંધુ સ્વ. શ્રી જેઠાલાલભાઈને શીરે અને મુનિવર્યો પ્રત્યેની તેમની અનન્ય ભકિતની પ્રતીતિ થયા વિના આવી પડી અને પંદર વર્ષની નાની ઉંમરમાં જ ધંધાકીય ક્ષેત્રે ઝંપલાવ્યું. વતનમાંથી તેમના મામા અહિં ખેંચી લાવ્યા શરૂમાં રહેતી નથી. ગોળના વ્યાપારમાં પોતાની શક્તિને કસોટીએ ચડાવી તેમાંથી કાંઈક ભાવનગરની પાંજરાપોળ સંસ્થાના સંચાલનમાં અને તેના ઉકર્ષમાં સૂઝ, ચીવટ અને દીર્ધદષ્ટિને લઈ કરીયાણાને વ્યાપા શરૂ કર્યો ઉડે રસ લઈ રહ્યાં છે. આવા કાર્યકર્તાઓનો સાથ અને સહકાર સંસ્થાની પછી ક્રમે ક્રમે તડકાછાયા વટાવી આગળ વધતા ગયાં. તેમની કાર્યવાહીને સુવાસિત બનાવે છે. સમેતશિખર સહિત મોટા જૈન નિખાલસતા અને પ્રમાણીકતાને લઈ વ્યાપારી આલમમાં સૌના તીર્થોનો પ્રવાસ કર્યો છે. પાંચેક વર્ષ પહેલા અને ગુજરાત સન્માનીય બનતા ગયાં. રાજસ્થાનના જૈન તીર્થોની યાત્રા કરી છે. તેમની સંસ્કાર પ્રિયતા છેલ્લા ત્રીસ વર્ષથી ચાને વ્યાપાર શરૂ કર્યો. વેપાર અર્થે અને કાર્યશિલતા ભાવી પેઢીને માટે અનુમોદનિય. અને આચરણીય કલકત્ત કોચીન વિગેરે સ્થળોએ અવારનવાર જતાં-એ બધા બહાળા છે. સંતાનમાં એક જ દીકરી છે. તેમની સાથે છેમના ભાણેજે વ્યાપાર અનુભવને લઈને તથા કામની આવડતને કારણે સારાએ સૌરાષ્ટ્રમાં નું સંચાલન અને બીજી સામાજિક પ્રવૃત્તિઓમાં તેમની સૂચના JB તરીકે ચાના ખ્યાતનામ અને મશહુર વ્યાપારી તરીકે બહુ મુજબ કામ કરી રહ્યાં છે. શ્રી જગજીવનભાઈ શાહ ભાવનગર અને માન પામ્યાં. જૈન સમાજ નું ગૌરવ છે. શ્રી જગજીવન ગોવીંદજી ગાંધી ભાવનગરના ખ્યાતનામ આગેવાન વેપારી વોરા પરમાણંદદાસ તારાચંદની સૌજન્યશીલતા, પ્રમાણીકતા અને ભાવનાથી આકર્ષાઈ પાલીતાણું પાસે સમઢીયાળાના વતની નાની ઉમરમાં માતા ને તેમના સારા વિચારે ગ્રહણ કરવા તેમના પરિચયમાં આવ્ય પિતા ગુજરી ગયા, એકલવાયા જીવનથી ભારે મોટો આંચકો અને થાડા અનુભવ પછી તેમની સાથે ભાગીદારીમાં જોડાયા છેહલા અનુભળે ઘર છોડીને ખાલી ગજવે ચાલી નીકળ્યા. મુંબઈમાં પાંચ વર્ષથી પિતાને સ્વત ત્ર વેપાર એન. સૂર્યકાંત એન્ડ કાં ના પગ મૂક્યો કોઈ બાંધી ઓળખાણું નહીં'. માત્ર હિંમત અને નામવા આબાદ સ્થિતિમાં મૂકીને ધંધાનું સફળ સંચાલન કરી રહ્યા શ્રદ્ધાએ કપરા દાડા પસાર કરી દોરા બટનને ધંધો શરૂ કર્યો. છે. તીય રક્ષા અને તેની સુવ્યસ્થા માટે પણ શ્રી જગજીવનભાઇએ સખ્ત પરિશ્રમ અને મહેનતથી કુટુમ્બનું ભરણુ પિષણ કર્યું. અથાક પતિશ્રમ ઉઠાવ્યો છે શેઠશ્રી જાઠાલાલ સાકરચંદ વોરાની અનેક તડકા છાંયા પછી પણ ધાર્મિક મૂલ્યોને કદી ન ભૂલ્યા, પ્રેરણા અને માર્ગદર્શથી સામાજિક કાર્યોમાં પણ યથાશક્તિ સેવા જીવનના છેલ્લા શ્વાસ સુધી ચઉંવિહાર ચાલુ રાખ્યા. કબૂતરની આપી રહ્યાં છે છેલ્લા દશ વર્ષ કરતા પણ વધુ વર્ષોથી શેઠશ્રી જુવાર અને અન્ય મદદ કરવાનું સમાજસેવાનું વ્રત કયારેય ચૂકયા ડીસાભાઈ અભેચંદની પેઢીમાં સેક્રેટરી તરીકેનું સુસ ચાલન કરી નહીં'. પછી તો ઈશ્વરે યારી આપી, ધંધામાં બરકત વધતી ગઈ. રહ્યો છે. સાહિત્યના પણ ગુણાનુરાગી છે. શ્રી જૈન ધર્મ પ્રચારક તેમના પરિવારમાં તેમના ધર્મપત્ની જેકુરબેન તથા તેમના સુપુત્રો સભા યશોવિજય જૈન ગ્રંથમાળા વિગેરે સંસ્થામાં સેવાઓ આપી પાંચ ભોગીલાલ, ઉરામચંદ, પોપટલાલ, પ્રવિણચંદ્ર અને સુરેષચંદ્ર રહ્યા છે અને સર્વ પરિવાર ૨૧ (એ કવીશ) માણસનું કુટુંબ ખૂબજ સુખી છે. સાથે રહે છે. આખુંયે કુટુબ ધર્મપ્રેમી, સમાજ પ્રેમી અને કેળવણી દ્વારા સૌ કોઈ ઉત્કર્ષ સાધી શકે તે માટે કેળવણીની ગુપ્તદાનમાં માનનારૂં છે. અત્યારે ત્રણ ધંધા ચાલે છે. જે જી. અનેકવિધ પ્રવૃત્તિઓમાં રસ લઈ રહ્યાં છે. જેને બે ડિગની કાર્ય. ગાંધી (દોરા બટનનું) ગાંધી બ્રધર્સ (ક્રોકરી ગ્લાસર) અને મોડન વાહીમાં ભાગ લઈ રહ્યા છે. ટેક્સ્ટાઈલ ઈજી. વર્કસ (મીલ મશીનરીનું કારખાનું) જેન બાલ વિદ્યાર્થી ભવન તથા અનોપચંદ ગોવિંદજી ટ્રસ્ટની શ્રી જગજીવન કેશવજીભાઈ દેશી કાર્યવાહીમાં ઉંડો રસ લઈ રહ્યા છે. જીવનમાં વિજય મેળવવા માટે બહુ જ્ઞાનની જરૂર નથી. જરૂર ભાવનગરના નૂતન જૈન ઉપાશ્રય તથા સાંકળીબેન ગીરધર છે ફકત બે હાર કુશળતાની અને અડગ હિમતની. શ્રી જગજીવન ઉપાશ્રયના નિર્માણમાં તેમનું આર્થિક પ્રોત્સાહન તેમજ ગામના ભાઈ તળાજા પાસે દાઠાના વતની. છ ગુજરાતીને જ અભ્યાસ. મટા દેરાસરછના અજીતનાથ પ્રભુ તથા દાદાસાહેબ હાલ તથા ધંધાર્થે મુંબઈ ગયા. રૂા. ૧૫ ના પગારની નોકરીથી જીવનની કૃષ્ણનગરને રંગમંડપના બાંધકામમાં પણ સારે રસ લીધે. અંગત શરૂઆત કરી. સપ્ત પરિશ્રમ અને અખૂટ શ્રદ્ધાએ ૧૯૯૧માં ભાગીદેખરેખ ઉડીને આંખે વળગે તેવી છે. દારીમાં સોપારીની દુકાન શરૂ કરી. ૨ ૦૦ માં ભાગીદારીમાંથી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy