SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1070
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯૨ ભારતમાં અસ્મિતા સેવા આપી રહ્યા છે, ચેમ્બર્સ ઓફ કોમર્સની કારોબારી ના સભ્ય સિહોરના અગ્રણીઓમાં જેમની ગણના થતી હતી તે શ્રી કેશવજીતરીકે સારૂ એવું માન-પાન પામ્યા છે. ભાઈ પાસેથી સેવાના સંસ્કાર અને દાનવૃત્તિ વારસામાં શ્રી જયંતિ ભાઈને મળ્યાં. પિતા ને આયુર્વેદ પદ્ધતિના વૈદકનો શોખ ખરો અમરેલીની કામાણી ફોરવર્ડ સ્કૂલમાં તથા કોલેજમાં પિતાશ્રી એટલે સમાજના નીચલા થરના જરૂરતવાળા કુટુંબને કેશવજીભાઈ ભીમજી કુરજીના નામે સારી એવી રકમ આપી છે. ભાવનગર, વિનામૂલ્ય દવાઓ આપતા. એ ઉજવળ પગદંડી ઉપર આજે પણ રાજકોટ, ધારી વિગેરેની લોહાણુ બોર્ડિગમાં પોતાને ત્યાંના લગ્ન ધરગથ્થુ દવાઓ બનાવરાવી જરૂરતવાળાઓને વિનામૂલ્ય આપી પ્રસંગે યોગ્ય રકમ આપ્યા કરી છે. વીરપુર જલાબાપા ની જરયાઓમાં, રહ્યા. કામનાથ મહાદેવના મંદિરમાં અને અન્ય ધાર્મિક જગ્યાઓમાં તેમનું દાન ઝળકી ઉઠયું છે. અમરેલીમાં એકપણ સંસ્થા એવી સિહેરની જનતાએ તેમને નગરશેઠનું માનવતું બીરૂદ આપેલા નહી હોય કે જેમાં તેમનું દાન અને હિંસે ન હોય. ઉપરાંત સિહોર સમગ્ર મહાજનના પ્રમુખ સ્થાનને પણ દીપાવ્યું રાષ્ટ્રના સન્માનનીય નેતા વર્ગ સાથે તેમનો નિકટતાને સંબધ શ્રી જયંતીલાલ ગોકુલદાસ ચંદારાણા સિહોરના અનેક વિધ પ્રશ્નોનાં ઉકેલમાં ધો ઉયોગી નીવડયા “સંપત્તિ વહેતી સારીના સૂત્રમાં માનનારા મેંગ્લોર નિવાસી ગુજરાત રાજરાત રાજ્યના સ્વ. મુખ્ય મંત્રીશ્રી બળવંતરાય મહેતાના શ્રી જયંતીલાલભાઈનો જન્મ વરતેજમાં ઈ. સ. ૧૯૦૫ના જાન્યુ કુટુંબ સાથે તેમના કુટુંબને ધણોજ જૂનો સંબધ હતો. આરીમાં થયે હતો. પ્રાથમિક કેળવણી લીધા પછી શ્રી જયંતીલાલભાઈ માત્ર તેર વર્ષની વયે તેમના કાકા શ્રી ગીરધરલાલ ૧૯૨૦માં ગાંધીજીએ વિદેશી માલના બહિષ્કારનો બુગીયે નરોતમદાસ સાથે મેંગ્લોર ગયા અને તેમની સાથે કાપડના ફુ કર્યો. એ આદેશને શ્રી જયંતિભાઈએ જીલી લીધે. ખાદી અ૫વ્યાપારમાં જોડાયા. ઈ. સ. ૧૯૩૮માં તેઓશ્રીએ તેમના ભાઈ નાવી, પૂ. બાપુને વિચારે અને સિદ્ધાંતાના ભક્ત બની ગયા. સ્વ. શ્રી વનમાળીદાસભાઈ સાથે ‘જયંતીલાલ બ્રધર્સ'ના નામથી કાઠિયાવાડ કાઠિયાવાડમાં સૌપ્રથમ સિહોરમાં કેંગ્રેસ સમિતિની સ્થાપના કરી. રવત ત્ર ધંધાની શરૂઆત કરી અને સારી એવી પ્રગતિ સાધી જયંતિભાઈ આ સમિતિના મંત્રી બન્યા, ત્યારથી તેમની જાહેરમુંબઈ ખાતે પણ એજ નામથી ઓફીસ કરી છે. જીવનની શરૂઆત થઈ. ધાર્મિક વૃત્તિાવાળા બંને ભાઈઓએ વરતેજમાં શ્રી ચત્રભૂજ શ્રી મંગળદાસ ત્રીભોવનદાસ મહેતા તેમજ મુંબઈમાં વસતા ભગવાનનું નવું શિખરબંધ મંદિર આગેવાનીમાં ભાગ લઈ, સિહોરના અન્ય ભાઈઓને સંપર્ક સાધી સિહોરમાં સેવક મંડળની ચંદારાણા કુટુંબ તરફથી રૂ. ૨૫૦૦૦ના ખર્ચે બંધાવી આપેલ સ્થાપના કરી તે સંસ્થા દ્વારા માંદાઓને માવજતના સાધને અને છે. જ્યારે મેંગ્લોરના શ્રદ્ધાનંદ સેવાશ્રમને રૂ. ૨૫,૦૦૦ની માતબર પશુઓને ઘાસચારો આપવાનું શરૂ કરાવ્યું. રકમ આપવા ઉપરાંત સક્રિય સેવા આપે છે. રાજ્યના કાર્યદક્ષ અધિકારીઓના સંપર્કમાં આવ્યા, ભાવનગર જોહાણા વિદ્યાર્થી ભવનના સુવર્ણ મહોત્સવ પ્રસંગે રાજ્યકુટુંબના ધનિષ્ટ સંબંધમાં પણ વર્ષો સુધી રાજય અને પ્રજા બંને ભાઈઓ તરફથી તેમના પિતાશ્રી ગોકુલદાસ નરોત્તમદાસ વચ્ચે સેતુ બની બનેના શ્રેય અને પ્રેયના પથદર્શક અને માર્ગચંદારાણાના સ્મરણાર્થે, સંસ્થામાં નામ જોડવાની શરતે રૂા. દર્શક બની રહ્યા. જુના ભાવનગર રાજ્ય સાથેના સંબંધે ધણા જ ૧૫,૦૦૦ આપેલ છે. આ ઉપરાંત અન્ય જ્ઞાતિ સંસ્થાઓ-ડેસવાળા સારા હતા. મહુંમ મહારાજા સાહેબ સર કૃષ્ણકુમારસિંહજી તેઓનું છાત્રાલય-ધારી, લેહાણા વિદ્યાર્થી ભવન, લેરાને તેમના માન સાચવતા અને સલાહ લેતા. રાજ્યમાં તેમનું ભારે મોટું પિતાશ્રીનું નામ જોડવાની શરતે સારી એવી રકમ આપેલ છે. વજન પડતું કુટુંબને એ માભો આજે પણ જળવાઈ રહ્યો છે. સ્વ. જયારે મુંબઈની માતુશ્રી કાનબાઈ લેહાણ કન્યાશાળા અને મહારાજા જ્યારે જ્યારે સિહોર પધારતા ત્યારે તેઓને મળતા અને બાલિકાઅહમાં પણ નોંધનીય ફાળો આપ્યો છે. પ્રજાના સુખદુ:ખની ચર્ચા કરતા. શ્રી જયંતીલાલભાઈ ૧૯૬૨માં ભાવનગર લહાણા બેડિ ગના અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે દુષ્કાળના ઓળાઓ જ્યારે જ્યારે આ સુવર્ણ મહોત્સવ પ્રસંગે સ્વાગત પ્રમુખ હતા અને હાલમાં મેંગ્લોર ભૂમિ ઉપર ઉતરી આવ્યાં ત્યારે ત્યારે પિતે તેમજ અન્ય દાતાઓ ગુજરાતી મહાજન એસોશીએશનના પ્રમુખ છે. પાસેથી તેમજ જુના રાજ્ય પાસેથી સારી રકમ મેળવી માનવ સ્વ. શ્રી જયંતિલાલ કેશવલાલ મહેતા તેમજ પશુસેવાનું કાર્ય કરવાનું ભૂલ્યા નથી. સિહોર તેમની જન્મભૂમિ, મેંઢવણીક જ્ઞાતિના ખાનદાન ભાવનગર રાજ્યના અમલ દરમ્યાન કરવેરાની લડત દરમ્યાન કુટુંબમાં તેમને ઉછેર ય; મેટ્રીક સુધી અભ્યાસ પણ પિતા- સિહોરમાં ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરી, પ્રમુખ તરીકેની શ્રીની નાદુરસ્ત તબીયતને કારણે પિતાશ્રીના તમાકુના ધંધામાં જોડાયાં જવાબદારી સંભાળી સારૂ એવું કામ કર્યું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy