SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1056
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૮ ભારતીય અસ્મિતા રી. સાથે પણ તેમણે સેવા, સષ્ઠવ અને સરરવતિની જાતને રેલાવી બદારીને લઈ ભણતરના એ સ્વપ્ના મનમાં સમાવી દીધા અને છે. તેમના પિતા પણ સામાજિક પ્રવૃત્તિઓમાં મોખરે હતા. ૧૯૪૦માં મુંબઈમાં સૌ પ્રથમ પગ મૂકયે. શહેરના વ્યાપારી મંડળમાં નાનપણથી જ તેમનું જન પડતું. સમય જતાં આજે તેઓ જિલ્લા વેપારી મંતળનાં ઉપ-પ્રમુખ તરીકે પરિશ્રમ પ્રકૃતિવાળા શ્રી કાકુભાઈએ નિષ્ઠા અને પ્રમાણીકતાથી કામગીરી બજાવી રહ્યાં છે. એક પારસીને ત્યાં થોડો સમય નેકરી કરી અનુભવનું ભાથુ મેળવી લીધું. તેમને પ્રયત્નશીલ આત્મા કાઈક નવું - સ્વતંત્ર રીતે કરવા સને ૧૯૬૩-૬૪માં રોટરી કલબના પ્રમુખ બન્યા. સરકારે ગતીશીલ બને પરિણામે કનચરના અને તેનાં પાર્ટીની સ્વત ત્ર તેઓની સેવાઓની કદર રૂપે જે. પી. ને ઈલકાબ આપ્યો. શહેરની ધંધાની ૧૯૪૮માં શુભ શરૂઆત કરી. અનેકવિધ સંસ્થાઓ દવાખાનું, કેલેજ, રેડક્રોસ, ઠકકરબાપા છાત્રાલય જિલ્લા ઔદ્યોગિક મંડળ. ટી. બી. એસોસીએશન વિગે ધંધાના કામ પ્રત્યેની ચીવટ અને વ્યવસાયી વર્તુળ વિશાળ રેમાં પિતાની સેવા માર્ગદર્શન આપી રહ્યા છે. થીઓસોફીકલ કરવાની આવડતને કારણે દીનપ્રતિદિન બરકત મળતી ગઈ. ફર્નીચકલબના ઉપ પ્રમુખ પદે પણ કામગીરી કરી રહ્યા છે. બનાસકાંઠા રના ધંધામાં હિંદભરમાં જાણીતા બન્યા. ધંધાને એક આગેવાનજિલ્લાનું તેઓ ગૌરવ છે. ગણત્રીબાજ- કુશળ વ્યાપારી તરીકે ગણના થવા લાગી જે તેઓની સાહસિકતા અને કુશળતા બતાવે છે. શ્રી કાન્તિલાલ નારણદાસ જેમ જેમ ધંધે જામતો ગયા અને બે પૈસા કમાતા ગયા તેમ પાલીતાણાના વતની શ્રી કાતિલાલભાઇ ધણા વી . તેમ સમાજ અને જ્ઞાતિના બાળકોની કેળવણી અર્થે કોઈકે કરી ઈમાં વસવાટ કરે છે. ત્રણ અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ ડાઈઝ ફુલ છુંટતા રહ્યાં અને પિતાની જ્ઞાતિની બેટિંગમાં અને જ્ઞાતિના કમકલ્સના ધંધામાં સારી એવી પ્રગતિ કરી છે. તેના મૂળમાં નાનામોટા શુભ કામમાં ઉદાર હાથે ફાળો આપતા રહ્યો. શરૂમાં નેકરી-અને પારાવાર મુશ્કેલીઓ વચ્ચેથી હિંમત ખંત વડાલામાં તેમનું વિશાળ કારખાનુ ધમધમાટ રીતે ચાલી રહયું અને શ્રદ્ધાને સથવારે જાતમહેનતથી વ્યાપારી જગતમાં અગ્રગણ્ય છે - વડોદરામાં પણ નવા ચેકસ આયોજન સાથે જ ગી સાહસ અને પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું-ધંધામાં બે પૈસા કમાયા છતાં પૂર્વ હાથ ધર્યું છે. જે તેમની ખંત મહેનત અને ઉદ્યોગક્ષેત્રે આગેવાન જન્મના રૂડા સંસ્કારબળે લક્ષ્મીભ અને વૈભવ મોહથી અલિપ્ત અભ્યાસી અને અનૂભવી ઉદ્યોગ નિષ્ણાત તરીકેની પ્રતીતિ કરાવે છે. રહ્યાં. સંપત્તિ સરેવર બનવાને બદલે સરિતા બનીને જ્ઞાતિ અને જનકલ્યાણ અર્થે વહેતી રહી. મુંબઈમાં ઓનેસ્ટી આયર્ન ૬૦–૧લી સુતારગલી મુંબઈ. ૪ ફોન નં ૩૩૧૩૮૭ નામની ધીકતી વ્યાપારી પેઢીના સફળ સંચાલક - શિક્ષણ અને કેળવણી પ્રેમી શ્રી કાન્તિલાલભાઈ તળાજા છે. આવતી કાલને સમાજને ઔદ્યોગિક ક્ષેત્રે નવી આશા આપતા વિદ્યાર્થી પહનાં સેનેટરી તરીકે માનભર્યું સ્થાન ધરાવે છે મહાવીર શ્રી કાકુભાઈ આપણુ ગૌરવ છે. જૈન વિદ્યાલય મુંબઈ પાલીતાણું જન ગુરૂકુળ અને બાલાશ્રમ, કુંડલા વિદ્યાથીંહ વિગેરે સંસ્થાઓમાં તેમણે યથાશકિત રકમ શ્રી. કિશોરભાઈ કાન્તિભાઈ મોદી આપી છે. ભાવનગરના વતની અને ઘણા વર્ષોથી ધંધાર્થે મુંબઈમાં વસ વાટ કરનાર શ્રી. કિશોરભાઈ મોદી જેએએ એનજીનીયરીંગ અને સીધા-સાદા અને આતિથ્ય સરકારની ભાવનાવાળા શ્રી કાતિ મેન્યુફેકચરીંગ લાઈનમાં અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની લાલભાઈની સેવા શકિતને લાભ સમાજને અહર્નિશ મળતો રહે તેમ ઈચ્છીએ. વિશાળ પ્રગતિને અંદાજ કાઢવો મુશ્કેલ છે. ૧૯૨૪ સ્થપાયેલી એચ. પી. મોદી એન્ડ કુ. ના નામની પેઢીનું આજે તેઓ સફળ શ્રી કાકુભાઈ જેઠાભાઈ પિત્રોડા સંચાલન કરી રહ્યાં સૌરાષ્ટ્ર વાસીઓ વ્યાપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે સાહસ અને તેમના પિતાશ્રી કાંતિભાઈ મોદી ઘણુંજ પરગજુ અને ઉદાર શૌર્યતાની યશગાથાથી ભારતભરમાં મશહુર બન્યાં છે. દૃષ્ટિવાળા હતા. સત્ય ને જેમ શણગારની જરૂર નથી હોતી એમ કેટલાંક માનવીઓ રવયં સત્યથી પ્રકાશી ઉઠે છે. અને જીવનમાં પિતાની ચંપળ બુદ્ધિ પ્રભાથી વ્યાપારી કુનેહ પામી મુંબઈ કાંઈક કર્યું હોવા છતાં કાંઇજ નથી કર્યું એવી નરામયવૃત્તિથી જેવા આંતર રાષ્ટ્રિય અને પચરંગી શહેરમાં ટૂંકા સમયમાં સારી પિતાનું કર્તવ્ય બજાવે જાય છે. શ્રી કાન્તિભાઈ મોદી આવી નિરાળી એવી નામના મેળવનાર શ્રી કાકુભાઈ જેઠાભાઈ પિત્રોડા મુળ પ્રકૃત્તિના-ગુપ્તદાનમાં વિશેષ માનનારા અને સ્વભાવે સાહસિક અને સૌરાષ્ટ્રના ભાયાવદરના વતની છે. ભણતરમાં આગળ વધવાની મૃદુભાષી હતા-એવા પ્રતાપી પિતાના સુપુત્ર શ્રી કિશોરભાઈએ તેની ઘણી મોટી પોતે મહત્વાકાંક્ષા નાનપણમાં સેવી હતી પણ કુટુંબ નાની ઉમરમાં ધંધાનું ઘણું જ જ્ઞાન સંપાદન કર્યું અને ૧૯૫૬થી માટે રોટલો રળવાની નાનપણથી પિતાને શીરે આવી પડેલી જવા- ૧૯૫૮ સુધી વિશ્વના કેટલાંક દેશ પ્રવાસ કર્યો. પરદેશમાં રહીને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy