SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1055
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિષ -- * qolsko આજે બોટાદમાં એ કવિ કોલેજ ત્રણ વર્ષથી ચાલે છે. એણે આ કોઠારી કબ અઢળક સંપત્તિનું સ્વામી બન્યુ "હેવા ભવ્ય અને કલાત્મક મકાને કર્યા છે. અને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે છતાં સાદાઈ છોડી નથી તેમની આતિથ્ય સત્કારની ભાવના પ્રશંસા અવનવી ભાત પાડી છે. નીય છે. ભાઈ કાંતિલાલ સ્વભાવે સરળ. નિરાભિમાન અને દુઃખીઓ ઉદારચરીત દાનવીર ઉપરાંત શ્રી કાન્તિભ ઈ સાહસિક વ્યાપારી તથા ગરીબે પ્રત્યે પરગજુ હતા. અસંખ્ય વ્યકિતને મુંગી સહાય તરીકે પણ જાણીતા છે. હિંમત, ખંત અને શ્રદ્ધાને સથવારે વ્યાકરી છે. કારખાનાના નોકરોને તેઓ સહભાગી ગણતા તેથી ખૂબ પારમાં ઘણી મોટી સિદ્ધી હાંસલ કરી છે જે તેમની વયવહાર ચાહના પામેલા. કુશળતાને આભારી છે. - ધંધામાં તેમની આ પ્રગતિ અને પ્રેરણાનો યશ શ્રી સી. પી. બેટાદને આંગણે હજી બોટાદકર બાગ; “મહિલા ઉધોગપહ' શાહને આભારી છે. તેમના માર્ગદર્શન અને સહકાર વડે શ્રી ‘જનતા વાચનાલય’ વગેરે કરવાના એમના કેડ હતા. આવા કાન્તિભાઇએ વ્યાપારમાં ભારે મેટી પ્રતિષ્ટા જમાવી છે. રંગીલા સુખી હરથને ગુજરાતે એપ્રીલ “ માં ટૂંક માંદગી બાદ ગુમાવ્યા પણ એમની જીવન સુવાસ સદા મહેકતી રહેશે. ઘણી સંસ્થાઓમાં તેઓ સંકળાયેલા છે સુરેન્દ્રનગર - ગુજ રાતનું તેઓ ખરેજ ગૌરવશાળી રત્ન છે આમ શ્રી કાન્તિભાઈ શ્રી કાન્તિલાલ ન્યાલચંદ કે ઠારી બુદ્ધિ શક્તિ, અથાગ પરિશ્રમ, પુરૂષાર્થ સાથે ભાગ્ય બળે, વ્યવસાસખાવતી સજજન તરીકે જ નહીં પણ વિદ્યાવ્યાસંગી તરીકે પણ યિક સુઝ સમજથી આ વાણીજ્ય ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન નામના મેળવનાર શ્રી કાન્તિલાલભાઈ કોઠારી સુરેન્દ્રનગર જિલ્લાના બનાવાન માસ સ પારમાં નવા રાખ્યાં રહ્યા પર સાસ્કૃતિક ધ્રાંગધ્રાના વતની છે. નાની વયમાં મુંબઈ આવી વ્યાપારમાં ઝંપલાવ્યું સામાજિક પ્રવૃત્તિઓમાં પણ મોખરાનું સ્થાન સાચવતા રહ્યાં છે. પ્રારબ્ધ અને પુરૂષાર્થના યોગે ધંધામાં પ્રાપ્ત થયેલી સંપત્તિ એજ શ્રી કાન્તિલાલ ભગવાનસીંગ જીવનનું સરસ્વ નથી એમ માનીને સંપત્તિને સઉપયોગએ ધર્મ જીવનના પાયે છે એ સત્ય સમજીને અણી શુદ્ધ રીતે આચરનારા મુંબઈમાં સને ૧૯૨ ૫થી સ્થપાયેલી બારોટ બ્રધર્સ' ની જે કેટલાંક સપુરૂષ જેન સમાજે આપ્યા છે તેમાંના એક શ્રી વહેપારી પેઢીના તેઓશ્રી ભાગીદાર છે. આ પેઢી મોટા પાયા પર કાન્તિલાલ ન્યાલચંદભાઈ કોઠારી. કોટન વેસ્ટ. કોટન તથા કાપડને નિકાસ કરવાનો ધંધો કરે છે. તે ઉપરાંત પરદેશમાં યુરોપ, કેનેડા, અમેરિકા, જાપાન, હોંગકોંગ, પરોપકારી સ્વભાવ સહિષ્ણુતા, નમ્રતા અને જ્યાં જ્યાં માનવ ઓસ્ટ્રેલિયા વિગેરે દેશમાં નિકાસ પ્રવૃત્તિ કરે છે. આ વેપાર સેવાના કાર્યો થતાં રહ્યાં છે. ત્યાં ત્યાં તેમની સેવા શકિતને લાભ કરનારી મુંબઇની તેમજ દેશની પેઢીઓમાં આ પેઢી સારૂં અને અહર્નિશ મળતો રહ્યો છે. ધર્મના આ સંસ્કારો તેમને વારસામાં પ્રતિષ્ઠાવાન સ્થાન ધરાવે છે. ભાઈશ્રી કાન્તિલાલ પિતાના ભાઈઓ મળેલા છે. સેવા પરાયણતાના આ ગુણો તેમના આખએ કુટુંબ સાથે ભાગીદારીમાં રહીને આ પેઢીની પ્રગતિ અને વિકાસમાં સારે ઉપર ઉપસી આવેલા જણાય છે. ફાળો આપી રહ્યા છે. સરળ અને નિખાલસ સદા હસમુખા અને આનંદી સ્વભાવના શ્રી કાન્તિલાલ જ્ઞાતિસેવામાં પણ હંમેશા તત્પર સુરેન્દ્રનગર તબીબી હોસ્પીટલ, અંધ વિદ્યાલય, વઢવાણ કાસ રહે છે અને જ્ઞાતિની દરેક જાહેર પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે વિદ્યાલય, બોટાદ હોલ–વિધાભારતી સંસ્થા વિગેરે માં માત આર્થિક ફાળો આપે છે. જ્ઞાતિ આગળ વધે અને સારી પ્રગતિ કરે બર રકમના દાનો આપ્યા છે. અને ઉપરોકત સંસ્થાઓ ઉપરાંત તે જોવાની તેમની ઘણી જૂની ભાવના છે. તેમનું કુટુંબ પણ બીજી ઘણી સંસ ાઓ સાથે સંકળાયેલા છે. એટલું જ નહિ જે જે કેળવાયેલું છે અને જ્ઞાતિક્ષેત્રે સારે રસ લે છે. સંસ્થાને જ્યારે ત્યારે નાણાની જરૂર પડી છે. ત્યારે ત્યારે ઉદારતાથી દ ના આપ્યાં છે. જૈન તીર્થો યાત્રાર્થે અને ધંધાર્થે આખા દેશનું તેમના ભાઇ શ્રી બળવંતરાય ભગવાનસીંગ બારેટ પણ આ પરિભ્રમણ કર્યું પેઢીમાંજ એક ભાગીદાર તરીકે જોડાયેલા છે અને ઉપરોકત દરેક પ્રવૃત્તિમાં ભાઈ એ કાતિલ લની સાથે રહીને કામકાજ કરે છે. સુરેન્દ્રનગર જેવી સરકાર ભૂમિમાં શ્રી. વિભાઈ કોઠારી જેવા પિતાના ધ એ અંગે 1% ભાઇઓએ અગાઉ 'પરદેશમાં બ મામાં પણ દાનવીર ર થી એ ભૂમિ ગૌરવશાળી બની છે. ઝાલાવાડ પ્રોગ્રેસીવ વસવાટ કરે છે તેથી ધંધાને બહાને અનુભવ ધરાવે છે. ગ્રુપ ારે જ્યારે જ્યારે માનવતાનો સાદ પાડો છે ઉચ્ચ શિક્ષણ અકેળ ણી ના અન્ય પ્રવેગો માટે નાણ ની ટહેલ નંખાણી છે શ્રી કાન્તિલાલ સી. મહેતા ત્યારે ત્યારે ની કાતે લાઈએ સાથે ચાલીને દાનગંગાનું ઝરણું વહાવ્યું છે. તેમના પિતાશ્રી ન્યાલચંદભાઈ પણ એવાજ ધમિટ લાલુપુરની મહાજન સંસ્થાઓનાં અગ્રગણ્ય સ્થાને ભોગવનાર અને ઉદાર દીલ વ્યક્તિ છે. જૈન સમાજ માં તેઓ સારૂ એવું માન. શ્રી કાન્તિભાઈ મહેતાએ મેટ્રીક સુધીનો અભ્યાસ કરી તેમનું, પિતા પાને પામ્યા છે. જ્ઞાતિપ્રેમ ધરાવતા પુણ્યાત્મા છે. જીની સાથે કાપાંની લાઈનમાં જોડાયા. પિતાની બંધ ૧ પ્રવૃત્તિ અને જ્ઞાન ની કાતિલ નિખાલસ છે જાઓ ઉપર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy