SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1057
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૧૦૭૯ પ્રેકટીકલ રીતે ઘણોજ અનુભવ મેળવ્યો-મુંબઈમાં રેડીયે. કલબ, આજે એમના વ્યવસાયની નેંધ લઈએ તો મુળજી જેઠા મારડબલ્યુ આઈ એ એ કલબ, નેશનલ કલબ ઓફ ઈન્ડીયા, ઈન્ડો- કીટમાં પિતાની દુકાન ધરાવે છે તે ઉપરાંત રે રોડ પર કોઠારી જાપાન સ- એસોસીએશન ઓલ ઈન્ડીયા મેન્યુફેકચરીંગ–ઓરગેનાઈ સીક મીલ ચાલી રહી છે. ઝેશન વિગેર ઘણી સંસ્થાઓ સાથે સંકળાલા છે. કિંતુ શ્રી કેશવલાલભાઈની માત્ર વ્યવસાયી દૃષ્ટિજ નથી રહી એ-જીનીયર, ઇલેકટ્રીશ્યન અને મશીનીયર તરીકેનું કામ તેમણે ; એમનો આત્મા એક પુણ્યશાળી આત્મા છે એમણે ધંધા સાથે જાતેજ કરી એ દિશામાં પોતાની આગવી બુદ્ધિ પ્રતિભાથી ઓફિસ , ધર્મની પણ પરબ માંડી છે. અને ફેકટરીને કાર્યભાર સંભાળી લઈ તેમાં પ્રગતિ જેવી ઔદ્યોગિક ક્ષેત્રે નામના મેળવી. એવી જ સામાજિક શૈક્ષણિક અને આજે ખંભાતની પૂણ્યશાળી ભૂમિ પર શ્રી કેશવલાલભાઈને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ તેમના કુટુંબે યશસ્વી ફાળો આપ્યો છે. જુદી જન્મ દાત્રીના નામની શ્રી ભઠ્ઠીબાઈ સ્યાદાદ સંસ્કૃત પાઠશાળામાં જુદી કેળવણીની સંસ્થાઓમાં કોળી સમાજના ઉત્કર્ષ માં અને આજે મોટી સંખ્યામાં પૂજ્ય સાધુ-સાધ્વીજીઓ અને બાલ-બાલીનાના-મોટા ફંડફાળાઓમાં યત્કિંચિત સહકાર આપે જ છે. કાએ ધર્મ જ્ઞાન લઈ રહ્યા છે. છેલ્લા ત્રણેક વર્ષથી શ્રી કેશવલાલ આમ નિખાલસવૃત્તિના શ્રી કિશોરભાઈએ જે સ્થાન મેળવ્યું છે. ભાઈની ઉદાર સખાવતથી જ આ પાઠશાળાનું સંચાલન ચાલી રહ્યું તે જેટલું પ્રેરક છે એટલું જ ગૌરવનીય છે. છે એમની અંતર ભાવના સિમિત નથી એનું ક્ષેત્ર ઘણું મોટું છે. શ્રી કેશવલાલ બુલાખીદાસ શાહ અંતરભાવનાની ઉદારતાને વિશેષ ગુણાનુવાદ કરીએ તે તેના પર ઢોળ ચડાવવા જેવો છે. છતાં જ્યારે એમના જીવનની થેડી ભાવગરવી ગુજરાતની પુણ્યવંતી ભૂમિને ગૌરવાંકિત બનાવે એવું નાનું પ્રતિબિંબ જોઈએ છીએ. તેઓ શ્રી આજે ક્યા ક્યા ક્ષેત્રમાં કેવી એક શહેર ખંભાતનું ધાર્મિકદષ્ટિએ મહત્વ આંકીયે તો ખૂબ જ કેવી સેવા આપી રહ્યા છે એની પણ થોડી ટુંક નેધ અહીં રજુ છે પ્રાચીનકાળથી માંડી આજસુધી જ્યાં સૂર્યની જેમ ધર્મનું તેજ કરીએ– તપે છે એવા ખંભાતમાં વિશાળ જૈન દહેરાસરે, પાઠશાળાઓ, અને ઉપાશ્રયમાં ન ધર્મની દેશના આચાર્યો અને મુનિવરોના શેઠ કેશવલાલ બુલાખીદાસ અનેક સંસ્થાઓના ટ્રસ્ટી મુખ્ય પૂણ્ય મુખેથી શાશ્વત સ્વરે રણકે છે. કાર્યકર્તા છે ખંભાતમાં ૮૧ હજાર જેવું મોટું દાન આપી કોમર્સ કેલેજ ખેલાવી જ્ઞાન ગંગોત્રીના વહેણ વહેતા કર્યા છે. આમ શ્રી ખંભાતનું અન્યદષ્ટિએ મહત્વ આંકવા બેસીએ તે એ એક કેશવલાલભાઇએ વ્યવહારિક, શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક જમાનાનું મહાન બંદર હતું અને વેપાર-વાણિજયના તેજ પણ ક્ષેત્રમાં અપૂર્વ રસ દાખવી એ તમામક્ષેત્રોમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત મલૌકિક હતા કરી છે. એવા ખંભાતમાં શ્રાવક-શ્રાવિકાઓના ગંગાના નીરની જેમ દાનના પ્રવાહ વહેતા જ રહે છે; ખંભાતની એ પૂણ્યભૂમિના શ્રેષ્ઠિ આ ઉપરાંત વિશેષ સેવાઓની પણ નોંધ લઈએ શ્રી કેશવલાલ વર્ય શ્રી બુલાખીદાસ નાનચંદના ઘરમાં એક પુણ્યશાળી આત્માને ભાઈ શકુ તલા કાંતિલાલ ઈશ્વરલાલ હાઈકુલના મેનેજીંગ કમીટીના જન્મ ૧૯૫૪માં થયો. આ ભવ્ય આત્માને આજે આપણે શ્રી મેમ્બર, મહાવીર જૈન વિદ્યાલય નામે કમિટીના મેનેજર, શ્રી આત્માકેશવલાલ ફુલાખીદાસ શાહના નામથી ઓળખીએ છી એ. નંદ જૈન સભાના મેનેજીંગ કમિટીમાં, મુંબઈ વર્ધમાન તપ આયં બિલ ખાતાના મેનેજીંગ કમિટીમાં ખંભાત વર્ધમાન તપ આયંઆ જગતમાં જન્મ-મરણ એ તો કુદરતને અબાધિત અને બિલના ટી, ખંભાત પાંજરાપોળ મેનેજીંગ કમિટીમાં, મુંબઈ અનિવાર્ય નિયમ છે અને આ જગતમાં રોજ લાખો જીવ જન્મ સાધર્મિક જૈન સેવા સમાજના પ્રેસીડેન્ટ જેન દવાખાનાના ટ્રસ્ટી છે અને લાખો જીવ કાળને કાળીયો બનીને નામશેષ બની જાય છે પાલિતાણા કદમ્બગીરી તીર્થના ટ્રસ્ટી છે. શ્રી સિદ્ધચક્ર આરાધન પણ જગત એની નોંધ લેતું પણ નથી. સમાજ કમિટીના મેમ્બર છે અને પાલિતાણા આગમ મંદિરના | કિંતુ એમાં થી જવો એવા જન્મે છે. કે જગત એમનાં ટ્રસ્ટી છે. ખંભાત જનરલ હોસ્પીટલના ગવનીગ બોર્ડના મેમ્બર છે. અને શ્રી દેવસુર જૈન સંઘ મુંબઈ શ્રી ગેડી જૈન દેરાસર પાયકર્તવ્યનિષ્ઠા, પ્રમાણિકતા ધર્મકાર્યો, ગરીબો પ્રત્યેની હમદર્દી ભાવના ધુનીના છેલ્લા પંદર વર્ષથી ટૂટી છે. અને સાત વર્ષ સુધી મેનેઅને ઘણાને મદદ રૂપ થઈ પડવાની એમના અમુલ્ય સ્વભાવની નોંધ લઈને એમને અભીનંદનો થી વધારે છે, કોઈ અન્ય છ ગ ટ્રસ્ટી પણ રહ્યા છે. રીતે એના સંસ્કારી જીવન નો ગુણાનુવાદ કરે છે. આમ શ્રી કેશવલાલભાઈના જીવનની સુવાસ અનેક સંસ્થાએમના જીવનની પગદંડી પુરૂષાર્થ ને માર્ગે વળી ત્યારે એમ- ઓમાં પ્રસરી રહી છે અને એ સુવાસમાં અન્યનું કલ્યાણ સાધવાનો નામાં હિંમત ભ યભંડાર હતો, અંતરમાં પ્રગતિ માટે ધગશ અનન્ય ભાવ છે. તેઓશ્રી સાહિત્યપ્રેમી છે અને છેલ્લા કેટલાક હતી, હવે જેમ હતું એટલે એ અનેક વિધ પ્રગતિ કરતા રહ્યા. વર્ષથી સામાયિકે નિયમિત વાંચે છે શ્રી કેશવલાલભાઈ ધર્મકાર્યોમાં શ એ. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy