SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1046
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૮ નિ હોવા છતાં સમાજમાં “ ઉલ્કા ”, ક્રૌંચવધ ’, મરાઠીમાં સદાને માટે કે તેવી છે. * ખુબ જ પ્રિય થયા. ખાંડેકરની દાન ધ્રુવ ' કે ‘· યયાતિ જેવી કૃતિએ . " . પછી ગ. વ્ય’. માડખાલકરની ‘ ભગ્ન મદિર ’, ‘ ચંદનવાડી ’, નાગકન્યા', શાપ' જેવી કૃતિઓએ પ્રસિદ્ધિ મેળવી. શ્રી પુ. લ• દેશપાંડેએ બંધનની પેલે પાર', નવલકથા અને સદા ફુલી જેવી કાવ્યત્મક કૃતિ આપી. * પછી મામા વરેરકેર નાટક કરતાં નવલકથાએ મરાઠી સાહિ– ત્યને વધારી આપી. અત્યાર સુધીમાં તેમણે લગભગ ૧૧૫ નવલ કમા તો તેમાં ૨૮ વણી લખી અને પટ બંગાળીમાંથી અનુવાદના રૂપમાં નવલકથાઓ કખી. પછી શ્રીમતી વિકારી શિકરને નામે લખનારાં સો. માલતી ખેડેકરે કેટલીક વાર્તા અને એ નવલકથા લખી. હીંચો ઉપર’ ‘બળ’કૃતિએ તેમણે આર્પી. તેમની રચનાણ્યેામાં જાગૃત નારીના દુઃખની શક્યતાનું તેમાં નિષ્ણુ થયેલું છે. શ્રીમતી કુમાવતા દેશપાંડેના સવેદનશીલ રેખા–મિત્ર ખૂબ લોકપ્રિય થયું. શ્રીમતી કૃષ્ણાબાઈ (મુક્તાબાદ દકૃિત)ને શ્રીમતી કમલાબાઈ હિંળ મધ્યમ વર્ગના પરસ્પરની કથાની લખી. શ્રી ગંગાધર ગાડગીશ. રિવેન્દ ગોખલે, કયા મામળારે ગ્રામ્ય જીવનનું સજીવન ચિત્ર ખડુ કર્યું છે. તેમનાં માદેશી માÄ' બગરવાડી' મરાઠી સાહિત્યમાં નણીતા છે. શ્રી સાને ગુચ્છની સ્વામી શ્રા પાપારી મુલે જેવી સરસ કૃત્તિઓ કરાવી શાષિને મળી. આ પૈસે અને શ્રી ગા. નહી. દાંડેકર પણ નામાંકિત શ્રી પેડસની કૃતિ ગારખીચા ખાપુ' ‘હત્યા' કે ‘હૃદપાર' અને શ્રી દાંડેકરની શિતૂ પડધવલી' ને ‘ભ્રમગાથા’જેવી કૃતિઓએ મરાઠી સાહિત્યમાં ઉમેરશ કર્યાં. શ્રી રણજીત દેસાઇની ‘સ્વામી’તથા શ્રી સાવંતની ‘મૃત્યુંજય’માં સવાઈ માધવરાવ તથા મહાવીર કનુ મરાઠી વાંચામાં અમર બન્યું છે. થાર્તા-નવલિકા:- મરાઠી સાહિત્યમાં શરૂઆતમાં તહેવારાની · કહાણી' એ હતી. પછી ધીરે ધીરે વિકાસ થયા. પ્રથમ બાપુ. પાત્ર શ્રી. દિવાકર કૃષ્ણ હતાં. પણ શ્રી ના. સી. ફડકે, ખાંડેકર, ચ. ગ. જોધો વગેરે લેખકોએ વાર્તાને કલાત્મકપ ફડકેનું રસજ્ઞાપક”, ખાંડેકરનું' વાર્તાલેખન, નેવીનું મધ્યમ વન કોટ બિક વાતાવરણ, આ બધાથી મરાઠીવાર્તા ખૂબ ખીલી. Jain Education International ગણના વિ. સ. ભારતીય અસ્મિતા સારા જેવા મળે . શ્રી માએ પાનાની વાર્તામાં ગ્રામ્યજીવનનું ચિત્ર રજૂ કર્યુ. જોષી અને પ્ર. કે. અત્રેએ તયા શામરાવ જેવા લેખણે દ્વારરસ અને અગપ્રધાનના વખ. નિભ ધા—ગુજરાતમાં જાણીતા થયેલા લાકદિંતવાદી ' શ્રી ‘ દેશમુખે મરાઠી વૃત્તપત્રીય નિબ’ધા ‘રાતપત્રો' લખ્યાં (૧૮૪૮-૫ ) અને ચારથી મરાઠી સાહિત્યમાં નિબંધનો આ ગોશ માવો બ વિજ્ઞાથી ચિપ કરે પોતાની નિબંધમાળા * પ્રકટ કરી મરાઠી નિબંધને જ નહિં પણ ધરાદીસાયાને સમ બનવી. મરાઠી માયા તેઓ શિંયા કહેવાય છે વાદ વિવાદાત્મક ગદ્યના ક્ષેત્રમાં ગેાપાળ ગગ્રેશ અગરકર અને સેકમાન્ય ટિળકે * ડેરી ' સાપ્તાહિક શરૂ કયુ. ઠિકની ચિંત્તાએ તેમના ગવને સમૃદ્ધ બનાખ્યુ. હિંળકની પૌત્રી ગૌરવપ્યુ ના સમયાનુસાર કાર અને ગાણું પણ થઈ શકતી. વિરામ મહાદેવ પરાંજપેએ પેાતાની બધી શક્તિ વિદેશી સત્તાના વિરોધમાં વાપરી. તેમની વ્યગાત્મક શૈલીને લીધે વિર્દી સત્તાએ તેમના ધ જપ્ત કર્યાં હતાં. શ્રી કેળકર સાહિત્ય સમ્રાટ’” ગણાતા પણ તેમનુ સાચું ક્ષેત્ર નિબંધનું જ નીવડયું. શ્રી વામનરાવ જોવી. પ્રકર, વ્યાધાય જાવડેકર સાને ગુરુજી વગેરેએ ગંખીર મરાઠી નિબંધનુ ગૌરવનું સ્થાન ટકાવી રાખ્યું. શ્રી સાવરકરના નિબંધ પણ પ્રખર છે. ગંભીર નિબંધને વિકાસ થયા પછી મરાઠીમાં લલિત કે લઘુનિબંધનું માજુ આવ્યું”. હળવી હાસ્યમય શૈલીમાં 'ગુજ ગોષ્ટી'ઓ લખવાનું પ્રા. ફડકેએ શરૂ કયુ. પછી શ્રી ખાંડેકર, શ્રી કાÌકર, શ્રીમતી કુસુમાવતી દેશપાંડે વગેરેએ પોતાની લલિત શૈલી પ્રગટ કરી. અત્યારે ડા, ઈરાવતી કર્યું અને શ્રીમની દુર્ગા ભાગવતસમય લધુનિબંધકાર ગણાય છે. નાટકકાર કોલ્હટકરે મરડીમાં હાસ્યરસમય લેખેા લ યાં. સુદામાના પૌઆ” તેા ખરેખર રુચીકર હતા. તેમાં તીક્ષણ કટાક્ષ પણ્ છે. પછી નાટકકાર કવિ ગડકરીએ ‘બાળકરામ’ ઉપનામથી સુંદર લખાણ ક્યું. શ્રી આચાય અત્રેએ પણ્ વિનેાદી લેખનમાં ઉમેરા કર્યાં. ત્યારપછી શ્રી પુ. લ. દેશપાંડે નાની ટાદાર શૈલીમાં હ્રામ્ય રસિક લેખન કરે છે, તેમની અપૂર્વાધ એ તેમના આધુનિક સગ્રા મરાડી ભાષાના આમૂક્યા છે. કૃતિમાં હાસ્ય ગંભીરતા લઇને આવે છે. બટાટયાચી ચાળ’અને ચિત્ર આત્મચરિત્રઃ- આત્મનિંગમાં ડા. ધો. કે. માની આત્મકથા તથા શ્રીમતી રમાબાઈ રાનડે દ્વારા લખેલુ પેાતાના પ્રસિદ્ધ પતિ શ્રી મ. ગારાનšનું પ્રમાણિક ચિત્ર પ્રસ્તુત કરતું પુખ્ત છે. તેમાં લેખિકાની ત્યાગમની વિનશૈલી મહેતાજી છે. અને કની ભાત્મકથામાં વાળ કાપ માટે જે સહન કરવુ પયું તેના વૃતાન્ત છે. સાવરકરનુ ‘જન્મટીપ’ અને શ્રી લક્ષ્મીબાઈ વિ. શ્રી. ના. તા. ખાઉં, શ્રી, કૈટર, ન. ચિકર, સી. ગુર્જર અને ખીજા લેખકોએ પણ વાર્તા લખા મારીસાહિત્યમાં ઉમેરા કર્યાં. દિવાકર કૃષ્ણની “ સમાધિ અને છ વાર્તા દ્વારા વૈજ્ઞાનિક વિશ્લેષણ કરડી વાર્તામાં શરૂ થયું. વિ. હૈિં. બેકિન્નર હિંગનું ‘સ્મૃતિચિત્રો' મારાં છૅ, ચરિત્રામાં કેળાનુ દિનચરિત્ર, વાર્તા સભી બાપ્રિય બન્યાં, અનત કાકરની વાર્તામોમાં ગડા ફાટકનું શનૉચરિત્ર, ચિતામય કાટકરની આત્મકથા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy