SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1047
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ૧૦૮ બહુરૂપી’માંનું “ગડકરી દર્શન અને ડો. ગોખલેનું ‘ડે. કેતકરચરિત્ર” શ્રી. પુ. લ. દેશપાંડેના અમલદાર' તુઝે આહે તુજયાશાં” સારાં છે. નાટકમાં સરસ પ્રસંગની ગૂંથણી અને સ્વાભાવિક હાસ્ય રસ જેવા મળે છે. તેમનું સુંદર મી હાર' નાટક અપૂર્વ છે. તેમાં નાટક:-મરાઠી રંગભૂમિને જન્મ ૧૮૪૩ માં થયો. શરૂઆ હાસ્ય રસ અને ગાંભીર્યને સમન્વય છે. તનાં નાટકો સંગીત પ્રધાન હતાં. શ્રી. કિર્લોસ્કરે તેમના સંગીત નાટકને સુડોળ રૂપ આપી મરાઠી રંગમંચને સારો આરંભ કર્યો. પછી ત્રીજા તબકકામાં નાટયની રચના વધારે મનોવૈજ્ઞાનિક કિર્લોસ્કરને દિગ્દર્શક, અભિનેતા અને નાટકકારના રૂપમાં સારી અને બુદ્ધિવાદી છે. શ્રી. વસંત કાનેટકરનું વેડયાંએ ઘર ઉન્હાંત ” સફળતા મળી તેમનાં નાટકો “ શાકતલ” અને “સોભદ્ર’ મરાઠીમાં નાટક ઉંચી કક્ષાનું ગણાય છે. દાંડેકરનું નાટક ‘રિતુ’ સફળ નાટક છે. ખૂબ જ લોકપ્રિય હતાં અને “સૌભદ્ર” તો હજુ પણ તેટલું જ પ્રિય છે. નાટકકાર દેવસેના પણ “મૃછકટિક” “ શારદા” અને પછી “ નાટયશ્મા' પદ્યમાં નહીં રચાતા ગધમાં અવતરી. શ્રી સંશયકલેળ’ નાટકે ખૂબ પ્રસિદ્ધ થયાં છે, દિવાકર' ગગે એકલાજ આ સાહિત્ય પ્રકારના સર્જક થયા. તેમની નાટયછટાએ ખૂબજ સરસ, વિવિધતાવાળી, કટાક્ષ તેમજ પછી મરાઠીને મહાન નાટકકાર કૃષ્ણાજી પ્રભાકર ખાડેિલકર (૧૮૭૨–૧૯૪૮) મળ્યો. તેમનાં ગદ્ય અને સંગીતમય નાટક તેમનાં ગદ્ય અને સંગીતમય નકે કાર્યથી ભરેલી છે. મરાઠી રંગમંચનાં ભૂપો છે. તેમના “સવાઈ માધવરા ચા મૃત્યુ” આવી રીતે સ ષમાં વિહંકન કરતાં એમ લાગે છે કે ભાઉબંધકી' મરાઠીના સારાં નાટકે છે. સંગીત પ્રધાન નાટકોમાં મરાઠી સા હ યનું ભવિષ્ય ઉજવળ છે. માનાપમાન ” “વિવાહરણ” અને “સ્વયંવર' ખૂબજ ખ્યાતિ પામ્યાં. બાલગંધર્વના અ ભનયને તે નાટકમાં સારું ક્ષેત્ર મળ્યું ને તેથી તે મરાઠી રંગમંચની અમર કૃતિઓ થઈ. ' ' ' : " પછી શ્રીપાદ કૃષ્ણ કે હટકર (૧૮૭૧-૧૯૩૪) વ્ય ગપ્રધાન રોમાંટિક વિષયવાળા સુખાન નાટક લખવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં ન તો વ્યંગ સચવાય અને ન રોમાંસ. તેમના ગુરૂ ગડકરી વ્યંગ, પરિહાસ, ચરિત્ર ચિત્રણ અને ઓજસ્વી લીના ઉત્તમ મિશ્રણને લીધે વધારે સફળ થયો છે. તેમના સંગીત નાટકો “પુણ્ય પ્રભાવ” LAST WORD IN અને “એક પ્યાલા” બહુ જાણીતાં થયાં. શ્રી નરસિંહ ચિન્તામણ કેળકર (૧૮૭ર-૧૯૪૭) ની પ્રતિભા Fashion Fabrics પણ કંઈ ઓછી ન હતી. તેમણે પાંચ નાટકો લખ્યાં જેમાંથી ત્રણ ASHOK ઐતિહાસિક અને બે પૌરાણિક છે આ મરાઠી રંગમંચના પ્રથમ ઉત્થાનના પ્રસિદ્ધ નાટકકાર છે. SAREES બીજા તબક્કામાં મુખ્ય મામા વરેરકરે સારી નામના મેળવી. | K BROCADES પહેલાંના નાટકો રોમાન્ટિક પરંપરાનાં હતાં. પણ પછી ઇગ્લેન * VELVET શેની અસરથી તેમણે વાસ્તવવાદી નાટકો તરફ ધ્યાન વાળ્યું. મામા * EMBROIDERIES વરેરકરે લગભગ ૪૦ નાટક લખ્યાં. “ અપૂર્વ બંગાલ (૧૯૫૩) અને ભૂમિકન્યા-સીતા' (૧૯૫૫) ઉપરાંત “સરોએ ગુલામ' અને ! * SUITINGS તુરંગાવ્યા દારાંત “સન્યાચા કળસ” વગેરે પ્રસિદ્ધ થયાં. # SHIRTINGS પછી પ્ર. કે. અત્રેના નાટકોને સફળતા મળી. તેમનું “ઘરા બાહેર” “ ઉધાચા સંસાર” ઈગ્લેનની ઢબનું છે. “સાષ્ટાંગ નમસ્કાર ” AVAILABLE AT “લગ્નાચી બેડી ” “ બ્રમાયા ભપળા” વગેરે નાટકમાં હાસ્ય રસની | ASHOK SILK MILLS ધારા વહે છે. Retail shop 406 Lalsing Bldg, પછી જે. ગ રાગ કરે “નાટય નિકેતન’ નામની સંસ્થાથી Near Craft Market ફરી રંગમંચને પુનઃજીવિત કર્યું. શ્રી. નાના જેગ, શ્રીમતી મુકતાબાઈ Sheikh Mcmoc Street દીક્ષિત વગેરે નાટ કરો એ નાટક લખ્યાં. પછી શ્રી મરાઠે તથા | Telephone No : 317780 Bombay-2 વિજય તેંડુલકરે થેડાં નાટકો લખી પિતાને ફાળો નોંધાવ્યું. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy