SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1027
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમ’1 ભડકે એક, બાહ્મણ પુ પ્રતિક જાતિની દીવાલ પણ ઉભી કરી દીધી ! તે એટલી હદે કે જ્યાં બ્રાહ્મણુ પર ંપરાનું પ્રાધાન્ય હતું ત્યાં એ કહેવાતા લોકોને જૈન કરીને પોતાના ઘરમાંથી પણ બહાર કાઢી મૂકવા ! અને શા ભાતમાં જે જૈન સંસ્કૃતિ તિજો વિષ કરવામાં ગૌરવ માનતી હતી, એવું વાંઘર ભારત જેવા દેશોમાં નવા તમે ન કરી દાપુ તથા વીઓને પણ આધ્યાત્મક યોગ્ય તાને માટે અસમ જાહેર કરી દીધી ! આ સ્પષ્ટ રીતે કટ્ટર બ્રાહ્મણ પરંપરાની જ અસર છે. મંત્ર, યેાતિ વગેરે વિધાઓ, જેમના જૈન સંસ્કૃતિના ધ્યેયની સાથે કયા સંબંધ નથી. એ પશુ ન સંસ્કૃતિમાં નાની શ. એટલું' નહી, બકે આધ્યાત્મિક જીવન સ્વીકારનારા નારાઓ માં એ વિવાખાને પનાવી ચાવીત (જાતે જૈન પરંપરાય જ પ્રભાવ છે. છે વગેરે જે સરકાર મુળમાં જૈન સંસ્કૃતિ સાથે કરો જ સંબંધ ન હતા. શે. મધ્યયુગમાં દકિનું હિંદુસ્તાનમાં જૈન સંસ્કૃતિનું એક ગ બની ગયા અને એને માટે, ગાયનું પરંપરાની જેમ, આ પર’પરામાં પણ એક પુરોહિત કાયમ ચઈ ગયો. ચામડીનું ખરાખરા કુકરણ કરવાવાળા ક્રિયાકાંડા પ્રતિંકા વગેરે વિધિમાં . પૈડી ગયા. આા તેમ જ ખાવી બીજી બીક નાની-ગતી બાબતે એટલા માટે બની ગઈ કે જૈન સંસ્કૃતિને એવા સાધારણ ખયા આની રક્ષા કરવી હતી કે માખીનવિધી પ્રાયામાંથી આવી ને એમાં સામેલ થતા હતા, અથવા.જેએ બીન્ન સંપ્રદાયના આયાર-વિચારાથી પોતાની જાતને બચાવી શકતા ન હતા. હવે આપ દૂકમાં છે. પણ શું કે બીસ્ક ઉપર જૈન સંસ્કૃતિની ખાસ અસર થી પડી ! ૧૦૪: ' મ માંસ વગેરે, સાત બસને નાબૂદ કરવા તથા એમને એછાં કરાનેા જૈનવગે એટલા બધા પ્રયત્ન કર્યાં છે કે જેને લીધે તે એ વ્યસનમાં ડૂબેલી અનેક જાતિએમાં સૃસંસ્કાર નાખવા શક્તિયાળ બનેલ છે, જે કે બૌ વગેરે બીન શકાય, પણ પેતાની પૂરી તાકાતથી આ સુસ સ્કારને માટે પ્રયત્ન કરતા હતા, પણ જેને ના પ્રયન બા દિશામાં આયાર સુધી ચાલુ છે; અને જ્યાં નાનો પ્રભાવ સારા છે. ત્યાં, આ સ્વૈરિવારના સ્વતંત્રમાં પણ મુસમાન અને બીન માંસાહારી છેડા સુડાં ખુલ'માં માંસ-દાયના ઉપપાત્ર કરતાં સદાચ અનુભવે છે. શકમાન્ય તિલકે સાલુંજ કશું છે કે ગુજરાત વગેરે પ્રાંતામાં પ્રાણીરક્ષા અને નિર્માંસ ભાજનને જે 4 જૈન સંસ્કૃતિના બીજા ઉપર પ્રભાવ આમ તા સિદ્ધાંતપે સમતાને નામ માને છે, પશુ પ્રાણીરક્ષા ઉપર જેઠો ભાર જૈન સંસ્કૃતિએ ભાયો છે. જેટલી ધગશથી એણે એ માટે કામ કર્યુ છે, એનું પરિણામ સમગ્ર ઇતિહાસયુગમાં એ આવ્યુ કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે નાના એક કે બીજા ક્ષેત્ર ઉપર પ્રભાવ પડયા. ત્યાં ત્યાં સઘળે આમજનતા ઉપર પ્રાણીઓ પ્રજા સરકાર પડ્યો તે એટલે સુધી કે ભારતના અનેક ભાગામાં પાતાને અજૈન કહેનારા તથા જૈવિરાધી માનનારા સાધારણ લોકો પણ જીવમાત્રની હિં સા પ્રત્યે અગપેા સેવવા લાગ્યા. અહિંસાના આ સામાન્ય સ કારને લીધે જ વૈષ્ણવ વગેરે અનેક જૈન પર પરાઓના ખાચાર-વિચાર પ્રાચીન વૈદિક પરંપરાથી સાવ જુદા થઈ ગયા છે. તપસ્યાના સંબંધમાં પણ એમ જ થયું. ત્યાગી હોય કે ગૃહસ્થ, બધાય જૈન તપસ્યા તરફ ખૂબ વધારે ઝૂકે છે. ખાતે પ્રભાવ પાડતી માને પર એટલો ભવા પડી કે પ્રેમજો. પણ એક કે બીજે રૂપે અનેક પ્રકારની સાત્વિક તપસ્યાએ અપનાવી લીધી અને સામાન્ય રીતે સાધારણ જનતા જૈ ની તપસ્યા તરફ અરભાવ ધરાવતી રહે છે; તે એટલે સુધી કે મુસલમાન સમ્રાટ તથા બીજા સમય અધિકારીઓએ તપસ્યાથી આકર્ષાઈને અનેકવાર જૈન સોંપ્રદાયનું કેવળ બહુમાન જ નથી કર્યું, ખટકે એતે અનેક સવલતા પણ્ આપી છે. તે જૈન મૂર્તિના ને સમજવા માટે ભાગે ચડા એ આનિ પરિચય કરવા પડશે, જે પહેલાંથી આજ સુધી જૈન પર પરામાં એકસરખી રીતે માન્ય છે અને પૂજાય છે. જૈન પર પરાની સામે સૌથી પ્રાચીન બાદ યભવ અનેએમના પરિવાનો છે. ઋષભદેવે પેતાના જીવનના સાચી મેટા ભાગ, પ્રજાપાલનની જ્વાબદારીની સાથે નીજ જે જવાબદારીઓ એમ માથે બાપી પડી હતી, અને દિવ અદા કરવામાં વિતાવ્યા હતા. નો એ સમયના સાવ અભણ લોકોને લખતાં-વાંચતાં શીખવ્યું. કા કામધંધા નહીં ગુનારા વનવાસીઓને એક્કે ખેતીવાડી તથા સુતાર, કુંભાર વગેરેના જીવને પયોગી ધધા શીખવ્યા. અંદર અંદર કેવી રીતે વર્તવું, કેવી રીતે નિયમેાનુ પાલન કરવુ, એ પણ એમણે શાળ્યુ. પછી જ્યારે એમને લાગ્યું કે મારા પુત્ર ભરત પ્રશ્નનું શાસન કરવાની બધી જવાબદારીએ અદા કરી શકરો, ત્યારે રાજ્યના ભાર એને સોંપીને તેએ ઉંડા આધાત્મિક પક્ષોની છાવટ કરવાને માટે ઉગ્ર તપસ્વી બનીને ઘેરથી ચાલી નીકળ્યા. આ Jain Education International જૈન વિચારસરણીના એક મૌલિક સિદ્ધાંત એ છે કે દરેક વસ્તુના ચાર વધારેમાં વધારે પાસાં અને વધારેમાં વધારે ષ્ટિદુકાથી કરવા, અને વિવાદાસ્પદ વિષયમાં પોતાના સાથે વિધી પક્ષના અભિપ્રાયને પણ એટલી જ સહાનુભૂતિથી સમજવાના પ્રયત્ન કરવા, જેટલી સહાનુભૂતિ પાયાના પા તરફ કાય; અને તે સમન્તાપે જ જીવનવ્યવારના સવા. આમ તો આ શિાંત બધાય વિચારકના જીવનમાં, બેઠ કે મારે તે કામ કરતા જ રહે છે; એના સિવાય પ્રજાજીવન ન તે વ્ય િચત બની શકે છે કે ન તેા શાંતિ મેળવી શકે છે; છતાં જૈન ચારકોએ એ સિદ્ધાંતની એટલી બધી ચર્ચા કરી છે. મને એના ઉપર બેઠા બધે ભાર દીધો છે. કે જેને ભૌર્ય કારમાં કાર વિરોધી સંપ્રદાયને પણ તે કંઈ પ્રેરના મળતી જ રહી છે.રાભાનુજના વિશિષ્ઠા ત એ પર્નિયાની ભૂમિકા ઉપર જૈનો થયેલો અનેકાંના જ છે... જૈન પરંપરાના આદ M 8425 ટેની બે પુત્રીએ મારી અને સુરી નાખે. હતી. બે યુગમાં બહેન-ભાઈ વચ્ચે લગ્નની પ્રથા પ્રચત્રિત હતી. સુંદરીએ આ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy