SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1024
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ (૧) પહેલા એ વિભાગ કે જે વત માન જન્મને વિચાર કરે છે. (૨) ખીજો એ કે જે વČમાન જન્મ ઉપરાંત જન્માંતરના પણ વિચાર કરે છે. (૩) ત્રીજો આ વિભાગ કે જેમાંનર ઉપરાંત એના નાશ કે ઉચ્છેદને પણ વિચાર કરે છે. અનાત્મવાદ અખાની જેમ ઘણા પ્રાચીન સમયમાં પણ એવા વિચારો હતા કે જેઓ વર્તમાન જીવનમાં પ્રાપ્ત થતા સુખની પેલે પાર કાઈ સુખ છે, એવી કલ્પનાથી ન તા પ્રેરણા મેળવતા હતા કે ન તા એના સાધનાની શોધમાં સમય વિતાવવા ઠીક માનતા હતાઃ એમનું ધ્યેય વČમાન જીવનના સુખ-મેગ જ હતુ. અને તેએ આ ધ્યેયને પાર પાડવા માટે બધાં સાધનાના સંગ્રહ કરતા હતા. તેઓ માનતા હતા કે બાપો જે કધ છીએ તે આ જન્મ સુધી જ છીએ અને મરણ બાદ આપણે ફરી જન્મ લઈ શકતા નથી. બહુ બહુ તે આપણા પુનઃજમો ' આપણી સનની ચાલ રહે એ જ તેથી આપણે જે કંઇ સુકૃત કરીશું, એનું ફળ આ જન્મ પછી આ જન્મ પછી ભોગવવા માટે આપનું જમવાના નથી. માપણી કરણીનું ફળ આપણાં સંતાન કે આપણા સમાજ ભોગવી શકે છે. એને પુનજન્મનું નામ આપવુ હોય તેા એમાં અમારો કોઈ વાંધે નથી, આવા વિચાર કરનારા વને આપ્યાં પ્રાચીન શાસ્ત્રોમાં પણ અનાત્મવાદી કે નાસ્તિક કહેવામાં આવેલ છે. એ જ વગ, કારેક, આગળ જતાં, ચાર્વાક તરીકે એફળખવા લાગ્યો. આ પગની ષ્ટિમાં સાધ-પુરુષાપ એક માત્ર કામ અર્થાત મુખભાગ જ છે. મૈના સાધન તરીકે એ વગ ની ધર્મોની કલ્પના કરતા કે નથી જાતનાં વિધિવિધાનાના વિચાર કરતા. તેથી જ આવને કેવળ કામ પુરૂષાથી કે બહુ બહુ તો કામ અને બ, એ બે પુરુષાને માનનાર કહી શકાય. જાત પ્રવર્તક ધ બીજો વિચારક વગ જીવનમાં શરીર-સુખ સાધ્ય તરીકે તે। માને છે, પણ એ માને છે કે વર્તમાન જન્મમાં તૈયાર રાખી સંભવ છે, એવું જ સુખ પ્રાણી મરીને પુનર્જન્મ ધારણ કરે છે. ત્યારે...ગજમાંતરમાંપણ ચાલુ રહે છે અને એ રીતે શારીર્દિક માનસિક સુખાના ઉત્કર્ષ -અપકર્ષની પરંપરા ચાલતી રહે છે. જેવી રીતે આ જન્મમાં એવી જ રીતે જન્માંતરમાં પણ તે આપો મુખ્ય વુ હોય ૐ વધારે સુખ બેળવવુ ગાય, તે એ માટે આપો પાન પણ કરવા પી. વિપાન વગેરે માધન ભલે વત માન જમમાં ઉપકારક થાય, તુ માંતરના ઉચ્ચ અને ઉચ્ચતર સુખને માટે આપણે ધર્માનુશન તથ્ય કરવાં નેઈ રી. આવી વિચારસરણી ધરાવતા બે જાતનતનાં ધર્મોનુષ્કાના કરતાં હતાં, અને તેની દ્વારા પાકનાં ઉચ્ચ સુખા મેળવવાની શ્રદ્ધા પણ ધરાવતા હતા. આ વર્ગ આત્મ Jain Education International ભારતીય અસ્મિતા વાદી અને પુનર્જન્મવાદી તેા છે જ, પણ એની કલ્પના જન્મજન્માંતરમાં વધારે ને વધારે સુખ પ્રાપ્ત કરવાની તથા સુખને વધારેમાં વધારે વખત સુધી સ્થિર રાખવાની હાવાને લીધે એમાં ધર્માનુસાનોને પ્રવતક ધમ દેવામાં આવે છે. પ્રવતક શ્રમના ટૂંકમાં સાર એ છે કે જે અને જેવી સમાજવ્યવસ્થા હોય એને એવીગમબહ અને તબદ્ધ બનાવવી કે થી સમાજના પ્રત્યેક સભ્ય, પોતપોતાની સ્થિતિ અને કક્ષા પ્રમાણે, સુખ મેળવે અને સાધુસાય એવા જન્માંતરની તૈયારી કરે કે જેવી ખી જગમાં પણ એ વમાન જન્મ કરતાં વધારે અને સ્થાયી સુખને મેળવી શકે. પ્રવર્તક ધમ કેશ અભાવસ્થાની સધાય સમાંતરને સુધારા એ છૅ, નહી કે જન્માંતરના કલ કરવા, પ્રવક ધ પ્રમાણે કામ, અર્થ અને ધર્મ, એ ત્રણ પુરુષાય છે. એમાં મેક્ષ નામક ગાથા પુરુષાર્થની કોઇ કલ્પના નથી. પ્રાચીન ઇરાની આર્યાં, આસ્થાને ધગ્રંથ તરીકે માનતા હતા, અને પ્રાચીન વૈદક આર્યાં, જેએ મંત્ર અને બ્રાહ્મણ રૂપ વેદભાગને જ માનતા હતા, એ સામાં માંસા ને નામે જે કમકાંડી દાન પ્રસિદ્ધ થયું, બધાય ઉપર્યુક્ત પ્રવતક ધર્મના અનુયાયી છે. આગળ જતાં વૈદિક 'ને એ પ્રવતક ધર્મોનું જીવત રૂપ છે. .. નિર્તક ધમ વિતક ધર્મ, એ ઉપર વેલ પ્રવતક ધર્મના માન વિધી છે. જે વિચારકો આ લાક ઉપરાંત લેકાંતર અને જન્માંતરને માનવાની સાથેસાથે એ જમચક્રને ધારણ કરનાર ભામાને ગા, પ્રવક-ભ વાદીઓની જેમ, માનતા જ હતા, પણ સાથે સાથે જ તે જન્માંતરમાં પ્રાપ્ત થતા ઉચ્ચ, લુચ્ચતર અને ચિરસ્થાયી સુધી સંતુષ્ટ ન હતા; એમની દષ્ટિએ હતી કે આજન્મમાં ૩ જન્માંતરમાં ગમે તેટલું જંતુ મુખ કેમ ન મળે, અને એ ગળે તેટલા લાંબા સમય સુધી કેમ ન રહે, પણ જો એ સુખ કયારેક ને કયારેક પણ નષ્ટ થવાનું હોય, તો એ ઉલ્પ અને ચિરસ્થાયી સુખ પણ તે નિકૃષ્ટ સુખની કાર્ટિનું જ હોવાથી ઉપાદેય ન થઇ શકે. એ લોક એવા કોઈ સુખની શોધમાં હતા, કે જે એક વાર પ્રાપ્ત થયા પછી કયારેય નાશ ન પામે. આ રોધની મૂત્રમાંથી એમને ગાળ પુરુંવાચના સ્વીકાર કરવાનુ અનિવાય લાગ્યું. તે માનવા લાગ્યા કે આત્માની એક એવી પણ સ્થિતિ સભવી શકે છે, કે જેને પ્રાપ્ત કર્યા પછી ક્યાય જન્મ-જન્માંતર કે શરીર ધારણ કરવાં ના પડે. ભાષાની એ સ્થિતિને ન મેટા કે નિવૃત્તિ કહેતા હતા. તક ધમના અનુષીએ જે દુખ માં ઉતર ધાર્મિક અનુષ્કાનો દ્વારા ક આ લેકનાં તેમ જ પરલેાકનાં ઉત્કૃષ્ટ સુખાને માટે પ્રયાન કરતા હતા, એ ધાર્મિક અનુાનોને નિક ધના અનુયાત્રીઓ પોતાના સાથે મા કે નિકોને માર્ટ ન કેવળ અપૂર્ણ જ માનતા હતા, કે ક્ષેમને મોક્ષ પ્રાપ્ત કરવામાં બાધક સમજીને એ બાંગ લિંક અનુષ્કાનાને એકદમ હ્રય કહેતા હતા. ઉચ્ચ અને દષ્ટિમાં પૂર્વ-પશ્ચિમ જેટલુ અંતર હોવાથી પ્રવતક ધર્મના અનુયાયીઓ માટે જે ઉપરૃપ ગણાતું. તે જ નિયતક ધર્મના અનુયાયી માટૅ તૅપ બની તે ગયું ને કે ગાયને માટે પ્રાત પ્રેમને બાધક ગવામાં આવ્યો, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy