SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1023
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રુગની સંસ્કૃતિ શ્રી પંકિત સુખલાલજી ઉત્સવ, નધારા વગેરે અનેક વિષયના જૈન સમાજમાથે એક જાતના અનેાખા સબંધ છે; અને પ્રત્યેક વિષય પોતપોતાના આગવા પ્રતિહ્રાસ પતુ ધરાવે છે. આ બધી ભાગતા ભાવ સંસ્કૃતિનાં અંગ છૅ. પણ્ એવા કોઈ નિયમ નથી કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આ અને એવાં બીજાં અંગ મોજુદ દય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે એનું હૃદય પણ અવશ્ય હોવું જોઇએ. બાહ્ય અગા હયાત હાવા છતાં કયારેક હદયના ભાવ ય છે; અને બાહ્ય ત્રાના અભાવમાં પણ સસ્કૃતિના હવ્યની સભાવના હોય છે. આ દષ્ટિને સામે રાખીને વિચાર કરનાર કોઇ પણ વ્યક્તિ એ વાત સારી રીતે સમજી શકશે કે, જૈન સંસ્કૃતિનુ હૃદય, જેનું વર્ણન હું અહીં કરવાને છું, એને કેવળ જૈન સમાજમાં જન્મેલ અને જૈન કહેવાનાર વ્યક્તિમાં જ સબવ છે, એમ નથી. સામાન્ય લેાકા જેને જૈન માને છે, અથવા જેએ પોતાની ખતને જૈન કહે છૅ, એમનામાં ને ચ્યાંક યોગ્યતા ન હોય તા એ હૃદયના સભા ન સમા; અને જૈન નહી. કહેવાનાર વ્યક્તિમાં પ ો સાચી મૈગ્યતા તૈય તા એ હ્રદયના સાવ છે. આ રીતે જ્યારે સસ્કૃતિનું' બાદ રૂપ સમામાં જ મર્યાદિત દાવાથી બીન સમાજમાં એ સુખ નથી હોતુ ત્યારે સંસ્કૃતિનું ય. ગે સમાજના અનુયાયીઓની જેમ. અન્ય સમાજના અનુયાયીઓમાં પણ દઈ શકે છે. સાચી વાત તો એ છે કે સંસ્કૃતિનું બ્રહ્મ કે એને આત્મા એટલાં વ્યાપક અને સ્વતંત્ર હોય છે કે એને દેશ, કાળ, જૈન સસ્કૃતિનાં બે રૂપ ખી સંસ્કૃત્તિઓની જેમ, જૈન સસ્કૃતિનાં પર્યં બે પ છે: એક બાહ્ય અને ખીજું આંતરિક. બાહ્ય રૂપ એ છે કે જેને એ સંસ્કૃતિના જાતિ, ભાષા અને રીતરિવાજો ન તા બંધિયાર બનાવી શકે કે ન તા પાવાની સાથે માંધી શકે છે. લેાકા ઉપરાંત બીજા લેાકેા પણ પાતાની આંખ, કાન વગેરે બાહ્ય ઈ હિંય દારા જાણી શકે છે, પણ કૃતિનું આંતરિક સ્વરૂપ એવુ નથી હતુ; કારણ કે કોઈ પણ સંસ્કૃતિના ભાંતરિક સ્વરૂપનું સાક્ષાત આકલન તા ફકત એને જ થાય છે કે જે એને પોતાના જીવનમાં આતકાત કરી રહે. ખીન્હ લે. એને જાણવા કે તે એનુ સામાન દર્શન નથી કરી શકતા. પણ એ આંતરિક સંસ્કૃતિને પોતાના જીવ નમાં ઉતારનાર પુરુર્વ કે પાના છાન-વારા સંપરથી તેમ જ તેની આસપાસના વાતાવરણ ઉપર પડતી અસર ઉપરથી તેએ કાઈ તુ આંતરિક સંસ્કૃતિના અંદાજ મેળવી શકે હું બની. મારે મુખ્યત્વે જૈન સ ંસ્કૃતિના બે સ્વરૂપની કે યને પર્રિચય આ છે કે જે માટે ભાગે અભ્યાસમાંથી જાગેલી કલ્પના તથા અનુમાન પર જ આધાર રાખે છે. જૈન સંસ્કૃતિનું બાહ્યસ્વરૂપ જૈન મંસ્કૃતિના બાદ ૧પમાં, બીછ અતિઓના ભાવ સ્વરૂપની જેમ, અનેક વસ્તુઓના સમાવેશ ચાય છે. શાસ્ત્ર એની ભાષા મ ́દિર, એનું સ્થાપત્ય, મૂતિ-વિધાન, ઉપાસનાના પ્રકાર, એમાં કામમાં આવનારાં ઉપરા તથા વસ્તુઓ, સમાજના ખાન-પાનના નિયમે, સંસ્કૃતિનું ઝરણ સંસ્કૃતિનું ઋણ નદીના એવા પ્રતાડ જેવું છે કે જે પોતાના ઉદ્ગમસ્થાનથી તે અંત સુધી બીજાં નાનાં-મોટાં ઝરણાંએ સાથે હળવું, વધતુ અને પરિવર્તન પામતુ બીન અનેક મિત્રોથી યુક્ત થતુ જાય છે, અને ઉગમસ્થાનમાં પાનાને મળેલ રૂપ, સ્પર્શ, ગધે તથા સ્વાદ વગેરેમાં કઈક ને કઈક યિતને પણ પ્રાણ કરતુ રહે છે. જૈન તરીકે ઓળખાની સંસ્કૃતિ પત્ર સામાન્ય સંસ્કૃતિના આા નિયમના અપવાદ નથી. જે સ’કૃત્તિને આરે આપવું જૈન સસ્કૃતિના નામે એળખીએ છે એના આવિર્ભાવ સૌ પહેલાં કાચું કર્યાં, અને એમનાથી એ પહેલાં વા રૂપે ઉદ્ભવી, એનું પૂરેપુરું થાય વન કરવું, ભે પ્રતિદ્રાસના સીમાડાની બહારની વાત છે. આમ નાં, બે પ્રાચીન વાદનું જે એને જેવુ ઝરણું આપણી સામે મોજૂદ છે, તથા એ જે બધારાના માં વસ્તુ વ છે, એ ઝરણા અને એ સાધના સબંધી વિચારજી કરવાથી આપણે જૈન સંસ્કૃતિના હૃદયને ચાકુ બલુ પ્રિયાની થાઓ છીએ. Jain Education International જૈન જૈન સંસ્કૃતિનું હૃદય ઃ નિયતક ધમ પ્રશ્ન એ છે કે જૈન સંસ્કૃતિનું હૃદય શી ચીજ છે? આને ટૂંકા જવાબ તે એ છે કે નિવર્તક ધર્મ જૈન સંસ્કૃતિના આત્મા છે. જે ધમાઁ નિવૃત્તિ આપવાવાળા અર્થાત પુનર્જન્મના ચક્રના નાશ કરવાવાળા હોય અથવા બે નિવૃત્તિના સાધનરૂપે જે ધના પ્રાદુ માં વિકાસ અને પ્રચાર થયો ડાય, ભૈ નિયતક ધર્મ કહેવાય છે. આને મૂળ અર્થ સમજવા માટે પ્રાચીન છતાં સમકાલીન અન્ય ધર્મના સ્વરૂપ સંબધી થોડેક વિચાર કરવા જોઇશે. ધર્માનુ` વી કરણ અત્યારે દુનિયામાં જેટલા પમી જીવિત છે. અથવા જેમના ચડા પો ઈતિહાસ મળે છે, એ બધાયના આંતરિક સ્વરૂપનું ને વર્ગીકરણ કરવામાં આવે તા. મુખ્યત્વે એમને ત્રણ વિભાગામાં વહેંચી શકાયઃ— For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy