SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1013
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ગ્ તા ા વિપુલ સાથિ પ્રગટ થયું. જગતભરમાં હજી એ પ્રવાહ વહેતા રહ્યો ઠ સર સી. વી. રામન વિજ્ઞાન જગતમાં મુલ્ક મશદ્ર બન્યા. શેાધન ક્ષેત્રમાં એમ પાનાના ભાવોમા જસ્વીકાર્યોને પ્રગતિનાં નવાં નવાં સોપાન સર કર્યા છે. એમના વાગામાં મૌલિકતા છે અને વિવિધતા પણ છે. છો. વિવિધ વિષયો ઉપર એમત્રે મહાનિબંધ પ્રગટ કર્યાં છે. ય હાય સીધા પ્રકૃતિથીજ અનિચી પરન્તુ મા જન્મ અણી તા કોઈકજ પાકે છે. સર સી વી રામન આ જન્મ અગ્રણી સરોાધક નીવડયા છે એમના વૈજ્ઞાનિક નિધાઓ આપવી જ છાપ પાડી છે. ભારતમાં દાયકાની એક માળા બે તૈયાર કરી દીધી છે. છેલ્લા વીસ વર્ષમાં એછામાં એછા સે। નવયુવકોએ એમની દીક્ષા લીધી હશે . ભારતના વિવિધ ભાગામાંથી એ આવ્યા છે ને ભારતના વિવિધ ભાગેામાં એ જ્ઞાનપ્રચાર કરી રહ્યા છે. છે. જગતના વૈજ્ઞાનિક નકશામાં ભારત એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે એ શ્રી રામનની હુંમેશાં મહદ્ ઇચ્છા રહી છે એ હેતુથી એમત્રે દેશભરમાં સશોધન શાળાએ સ્થપાય એ માટે પ્રયાસે આદર્યાં છે. ભૌતિક શાસ્ત્રનું ભારતીય મુત્ર પ્રગટ કરવા માંડયું છે. ઈસ્વીસન ૧૯૩૩માં એમ] કલકત્તા ગ્યુ, મેંગ્લોરમાં કાયમનો વસવાટ કર્યો. સ્વીન ૯૩૪માં ઈન્ડીયન એકેડમી ઓફ સાયન્સ ના આરબ ક. ભારતમાં થતાં વિવિધ વૈજ્ઞાનિક શાક્ત તે પ્રકાશન કાય કરે છે. ઇસ્વીસન ૧૯૨૪માં બે વર્ઝનનો રાષક સોસાયીના ગો થયા. ઈસ્વીસન ૧૨માં સ' બન્યા. ઈસ્વીસન ૧૮૩૦માં ભૌતિક શાસ્ત્રનુ` નાખેલ ઇનામ પ્રાપ્ત થયું. એમકારનું કુટુંબ આદ` સંયુકત હિન્દુ કુટુંબ સભ્યો રાગ પણ ઘણા સારા. કાળની એક કડવી પળે ભાઇઓમાં કડવાશ જાગી. તમારે ગીર સ્વરૂપ પકડયુ, મહામાર ગૌરીશ કરી ગૃહત્યાગ કરવા ફરમાવ્યુ. ગૌરીશંકરે પિતાની આજ્ઞા શિરસા દ્ય ગણી. મેાટાભાઇના લાભમાં કુટુંબની મીલકતના પેાતાના હિસ્સા અનાચા માટાકા એવા તા બેકાર નીવા કે ગોરી કરી રૂડું જ પહેય લૂગડે બહાર કાઢવા. ભરૂચ ગૌરીશકરનું Jain Education International ૧૦૩૧ શ્વસુરત આખું કુબ ળ વસ્તુ” મહાપરાણે ભર્ગ પાંચ્યું. જેમ તેમ ભરુચમાં ઘર માંડયું. એમકારનાં માતુશ્રીને પરાયે ઘેર રસાઇ કરવા વારે આવ્યા. છ વર્ષના બાળક એમકારે પણ એક વકીલને ઘેર પરસણીઆ તરીકે નાકરી કરી. પરન્તુ થાડા જ દિવસેામાં ગૌરીશંકરનુ દિલ સસાર પરથી ઊડી ગયું. એ સાધુ થઇ ગયા. નરેંદા કિંનારે 'કર્દિ બાંધી રહેવા લાગ્યા. એમકારને પિતાજી ખૂબજ વહાલા હતા. એ પણ એમની સાથે રહેવા ગયા. “અન્યને ઘેર ભોજન લેવું નહિ' ગૌરી કરની સ્પષ્ટ આતા. એટલે આભારને ઘણીવાર ઉપવાસ કરવા પડતા. છતાં પિતાની સાર સ ંભાળ રાખવી એ એમકારનું ધ કગ્ધ બની ગયું. ગૌરી કર, પણ પુત્ર સિવાય અન્ય કોઇને પણ્ પોતાની પાસે આવવા દૈતા નિત આમાને છેક ભાવવાથી જ સંગતના શોખ. એમના ચમત્કારી મીઠો સ્વર વારસાગત હતા. ગૌરીશંકર વેદની ઋચાઓ એટલા તૈ. મુલદ સ્વયં ઉચ્ચારતા કે માયા સુધી એના પા' પડતા. એમકારની માતા પણ એવી મીઠી હલકથી ગાતાં કે માગે જનાર પણ એમનુ ગીત સાંભળવા થંભી જતા. સંગીતના એક પશુ જલસામાં હાજરી ખાવાનું આમકાર ચુક્તા નહિ. મંદિરના ગાયકો પાસે સંગીત શીખવા પ્રયાસ કરતા. રામ જણીના ગુજરામાં પણ હાજરી આપતા. ભરુચમાં તરવાની કલામાં સૌ કોઈ રસ લે છે. ઓમકાર પણ એવાર તુ નર્મદા નદી તરી ગયા. કોવાર ચારેક માઈલ દર આવેલા માનોઁધ ગામ એક સાધુ સંગીતકારને સાંભળવા પહોંચી ગયેલા. ભારતના સંગીતસમ્રાટ પડિત ઓમકારનાથ ઠાકુર. જન્મ ઈરીસન ૧૮૯૭, જૂનની ચાવીસમી તારીખ. જન્મસ્થાન જાડેજ. વડોદરા રાજ્ય. લશ્કરીભાનું કુટુંબ. દાદા પતિ મારા ડાર કરવીસન ૧૮૫૭ની લેાક ક્રાન્તિ સમયે નાના સાહેબ પેશ્વાના અંતેવાસી. શ્રી નાના સાહેબના કુટુબને નેપાળ પહાંચાડનાર અંગરક્ષક. પિતા ગોરી-આજ્ઞાધીનતા ને સખત પરિશ્રમમાં વીત્યાં હતાં. હવે ગજબ શિસ્તના શંકર, વાદરાના મહારાજાના લશ્કરના કપ્તાન. બા ગાળામાં એમ પ્રવેશ કર્યો. એમને બાપુ વિદ્યાવાળુ ત્યારે એગકારની વય ચૌદ વર્ષની હતી. બેચોદે બ' ધીરજ, વચ્ચે ઝૂડી સાફ કરવાનુ હતુ. તે વાસીઓ માટે રસોઇ બનાવવાનું તે વાગ્યે મવાનું પણ એમને માથે તુ..ઉપરાંત શ્રી વિષ્ણુ દિગંબરના સંગીતના પુત્ર સંચાલન ને પ્રકાશન પરએમણે દેખરેખ ૨ થવાની હતી. મેમો ‘ સ’ગીત બાળવેોધ ' પ્યુ. સંગીતામૃત પ્રવાહ' ના ઉપતંત્રી થયા. એક સન્યાસી તરીકે ગૌરીશ કરો કાર્તિ મય મધ્યાહી પ્રકાથી રો. એમએ વિષ ભાખેલુ... એમાર સંગીત સમ્રાટ પો. ક ઇસ્વીસન ૧૯૧૦ માં ગૌરીશંકરનુ અવસાન થયું. ભરુચના એક પારસી સજ્જન હતા. એમનું નામ શ્રી રાપુરજી મચેરજી દુગાજી એમની સવારથી બેકાર મુઈ ગયાં. ગાંધવ મહાવિદ્યાયમાં પ્રવેશ મેળવ્યો. મહાન સંગીતકાર શ્રી વિષ્ણુ દિગંબર પલુસ્કરની વ્યક્તિગત દેખરેખ નીચે સંગીતને અભ્યાસ આરબ્યા. ગાંધવ મહા વિનાકમાં મારે વર ગામોના છ પુસ્તકાત્રનું એકે એક પુસ્તક અભ્યાસક્રમની દિર્જએ વાંચી કાઢ્યું, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy