SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૮૩ જામટાવર પણ એમણે જ બંધાવ્યો છે. વહીવટી સુધારામાં રાખ્યો હતો. તેણે ૧૮૭૫માં ભારતભરનો પ્રવાસ કર્યો હતો. તેમણે પોતાના રાજ્યમાં દિવાની અને ફોજદારી કોર્ટ સ્થાપી. ૫-૪-૧૮૭૮ના રોજ તખ્રસિંહને રાજ્યની સર્વસત્તા સોંપાઈ રાજ્ય સ્થાનિકધારા અમલમાં મૂક્યા. બ્રિટીશ કાયદાઓ પણ હતી. ૧૪ જાન્યુઆરી ૧૮૭૯ના રોજ તખ્તસિંહજી અમલમાં મૂકી પ્રજાને ન્યાય આપ્યો. ઇ.સ. ૧૮૬૬માં હોસ્પિટલનો પાયો સ્વયં મહારાજાએ પોતે નાંખ્યો હતો. ૭રાજ્યમાં મહાલોના ઇજારાઓની જાહેરાત આપી. ઊંચા ભાવે ૪-૧૮૭૯ના રોજ ભાવનગરમાં મોટી ગોદી ઉઘાડવામાં ઇજારો અપાતો તે પ્રથા હવે રદ કરી દરેક મહાલોમાં યોગ્ય આવી. વેપારના વિકાસ માટે ૨૨-૫-૧૮૭૯ના રોજ અધિકારીઓની નિમણુંક કરી. તેથી ઇજારદારોના ત્રાસથી ‘ભાવનગર' નામની આગબોટ સમુદ્રમાં તરતી મૂકી હતી. જે પ્રજા છૂટી હતી. તેમણે પોતાની ટંકશાળામાં સોનાની ભાવનગર અને સુરત વચ્ચે ચલાવવામાં આવતી હતી. થોડા કોરીઓનો સિક્કા બનાવી સોનામહોરો ચાલુ કરી હતી. સમય પહેલાં આપણા લોકશાહી કાળમાં એવી સેવા શરૂ કરી જામવિભાજી એક અનોખી દૃષ્ટિના રાજવી હતા. તેમણે પણ પાછી બંધ કરી દેવામાં આવી છે. જે તખ્રસિંહે ત્યારે બોટ પ્રવાસ દરમિયાન જે શહેરો જોયાં ત્યાંથી ઘણા વિચારો અને સેવા ચલાવી હતી. દુષ્કાળ વખતે તક્ષસિંહે ૧૫ હજારનું દાન વસ્તુઓ લઈ આવ્યા હતા. તેમણે ઇ.સ.૧૮૭૭માં નાઈટ કર્યું અને માબાપ વિનાના ગરીબોના ૫૦ છોકરાઓને આશ્રય કમાન્ડર ઓફ ધી એક્ઝોલ્ટેડ ઓર્ડર ઓફ ધી ટારનો ઇલ્કાબ આપ્યો હતો. ૧૮ ડિસે. ૧૮૮૭ના રોજ ભાવનગર-ગોંડલ મેળવ્યો હતો. ઇ. સ. ૧૮૭૮ના દુકાળ વખતે તેમણે અન્ન રેલવે શરૂ કરવામાં આવી હતી. ૩૦ ડિસે. ૧૮૮૨ના રોજ આપી હજારો માણસોને બચાવ્યા હતા અને રીલીફ વર્કસ ભાવનગરમાં લાયબ્રેરીનો પાયો નાંખ્યો. એ સિવાય સારી ખોલી પ્રજાને ખૂબ જ રાહત આપી હતી. જામ વિભાજને ૧૪ જાતના ઘોડાનો ઉછેર કરવા માટે અશ્વશાળા પણ શરૂ કરી રાણીઓ હતી. તે ભલા, ભોળા, મિલનસાર, સાદા અને હતી. તેમના સમયમાં જ ૭-૧-૧૮૮૫માં શામળદાસ કોલેજ મજબૂત બાંધાના આજાનબાહુ હતા. તે પોતાના રાજયના શરૂ કરી હતી. ૧૮૮૫માં તપ્તસિંહે રાજ્યના પેન્શનરો માટે મહાલોમાં ફરી પ્રજાની સુખદુ:ખની વાતો સાંભળતા. એક કાયદો ઘડ્યો હતો. અંગ્રેજ સરકારે તેમને ગામડાના ખેડૂતોના બાળકો જે વસ્તુ લઈ આવે તે પ્રેમથી કે.સી.એસ.આઈ. અને જી.સી.એસ.આઈનો ઇલ્કાબ આપ્યો આરોગતા અને પ્રજાપ્રેમી રાજવી બાળકોને પૈસા આપતા હતો. તેના જ સમયમાં બોરતળાવ, નગરપાલિકા, ટેલિગ્રાફ હતા. દરબારગઢમાં નામ આવે ત્યારે તેનું મોઢું જોયા પછી ઓફિસ, બાર્ટન લાઈબ્રેરી, તપ્તસિંહ હોસ્પિટલ, વિકટોરિયા અન્ન લેવાના અમુક લોકોને વ્રત હતાં. જામવિભાજી દરબારી બાગ વગેરે સ્થપાયાં હતાં. તેઓ સહિષ્ણુ રાજવી હતા. દરેક કાગળો વંચાણે લીધા પછી તેમાં હાંસિયામાં સહી કરતા હતા. ધર્મનાં સ્થાનકોને દાન કરતા હતા. સૌરાષ્ટ્ર આખામાં તેમણે તેઓ ૬૯ની ઉંમરે ૪૩ વર્ષ રાજય ભોગવી ઈ.સ. ૧૮૯૫માં દાન કર્યા હતાં. પોતે ગાદીએ આવી ખેડૂતોની ભાગબટાઈ જામનગરમાં મૃત્યુ પામ્યા. પ્રથા રદ કરી ખાતાબંધી દાખલ કરી હતી. આવા પ્રજા હિતેચ્છુ તપ્તસિંહ હતા અને સામાન્યમાં સામાન્ય જન પણ આદર્શ રાજવી એમને સહેલાઈથી મળી શકતો હતો. તેમના રાજ્યમાં ૧૧ સર તખ્રસિંહજી દવાખાનાં, ૧ કોલેજ, હાઈસ્કુલ, બ્રાંચ સ્કૂલ અને ૧૩૯ અન્ય તન્નસિંહજીનો જન્મ ૬-૧-૧૮૫૮ના રોજ થયો હતો. નિશાળો હતી. તે ૨૯-૧-૧૮૯૬ના રોજ અવસાન પામ્યા. તેણે કેળવણી ખાતાના વડા પ્રાણનારાયણભાઈ મયાશંકર પાસે તે પછી ભાવસિંહ બીજા ગાદીએ આવ્યા હતા. ૪ વર્ષ સુધી પ્રારંભિક શિક્ષણ લીધું હતું. ૧૧-૪-૧૮૭૦ના આદર્શપ્રેમી રોજ તેમના પિતાનું અવસાન થતાં ૨૩-૪-૧૮૭૦ના રોજ તેમને ગાદીએ બેસાડ્યા. પછી નવી જ તૈયાર થયેલ રાજકુમાર કવિરાજવી કલાપી કોલેજમાં તેમને વિદ્યાભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા તેઓ લાઠી રાજ્યના રાજવી હતા. તેમનું મૂળ નામ હતા. લગ્ન થઈ જવાથી પછી તેમણે રાજકુમાર કોલેજ છોડી સુરસિંહજી હતું. તેમનો જન્મ ૨૬-૧-૧૮૭૪ના રોજ થયો પરંતુ કેપ્ટન નટને રાજદરબારમાં રાખી આગળ અભ્યાસ શરૂ હતો. કલાપી એ ગુજરાતી સાહિત્ય જગતમાં ઓળખાતું નામ Jain Education Intemational ucation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy