________________
૮૨ ૪
બૃહદ્ ગુજરાત બિરદાવી તેને ભાવનગરના ઘડવૈયા અને જર્મનીના પ્રિન્સ ૧-૧૮૮૩ના રોજ જૂનાગઢનું લશ્કર ત્યાં ગયું અને તે બિસ્માર્ક સાથે સરખાવ્યા. તે ઇ.સ. ૧૮૭૯થી રાજયભારથી આક્રમણમાં ૬૮ મૈયાઓ મરાયા હતા. આ હત્યાકાંડથી નિવૃત્ત થયા. તેની સ્મરણશક્તિ અગાધ હતી. પોતે સમય- નવાબની પ્રતિષ્ઠાને બહુ મોટું નુકશાન પહોંચ્યું હતું. આ પાલનના ચુસ્ત આગ્રહી હતા અને મિતાહારી હતા. તેણે હત્યાકાંડમાં ૧ સ્ત્રી પણ મૃત્યુ પામી હતી. કાશીમાં હાટકેશ્વરનું મંદિર અને ધર્મશાળા તથા ભાવનગરમાં
આમ બહાદુરખાનજી ત્રીજાના સમયમાં બે આવી તણેશ્વરની મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. ભાવનગરમાં
ચર્ચાસ્પદ ઘટનાઓ બની. જેતલસરથી વેરાવળ સુધીની રેલવે વેદશાળા સ્થાપી હતી અને વેદાંત ઉપર તેમણે એક પુસ્તક
તૈયાર થતાં લોકોની સુખાકારીમાં વધારો થયો હતો. તેમણે પણ લખ્યું હતું. લેખકોને તે મદદ કરતા હતા. તે સ્વધર્મનિષ્ઠ
ઇ.સ. ૧૮૮૭માં શિક્ષણને ઉત્તેજન આપવા માટે અને સનાતન વર્ણાશ્રમ ધર્મના જ્ઞાતા હતા. તે ૧ ડિસે.
રૂા. ૩૦૦૦ની ‘‘વિકટોરિયા” જ્યુબીલી-જૂનાગઢ'' સ્કોલર૧૮૯૧ના રોજ અવસાન પામ્યા. તેમના અવસાન સમયે
શીપ શરૂ કરી હતી. બહાદુરખાનજીને ઇ. સ. ૧૮૯૦માં તેમના પુત્ર વજેશંકર ઉપર સૌરાષ્ટ્રના અનેક રાજવી અને
G.c.s.. (ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી ઇન્ડીયન એમ્પાયર)નો અંગ્રેજ અધિકારીઓના શોક સંદેશાઓ આવ્યા હતા. જે તેની
ઇલ્કાબ જાહેર થયો હતો. તેમનું મૃત્યુ તા. ૨૧-૧-૧૮૯૨ના કીર્તિની સુવાસ બતાવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે
રોજ થયું ત્યારે તેમને એક પણ પુરૂષ સંતાન ન હોવાથી તેમના ગગાઓઝાએ રાજા-મહારાજાઓ, અંગ્રેજ અધિકારીઓ,
ભાઈ રસુલખાનજી જૂનાગઢની ગાદીએ બેઠા હતા. તેણે સામાન્ય પ્રજાજનોમાં પોતાનું જબરું સ્થાન ઊભું કર્યું હતું.
જૂનાગઢ રાજયને વેપારી દષ્ટિએ સમૃદ્ધ કરી રેલવે અને રસ્તા તેને વિજયશંકર અને પ્રભાશંકર એમ બે પુત્ર હતા. જે બંને
બનાવ્યા, દવાખાનાઓ સ્થાપ્યા, નિશાળોની સંખ્યા વધારી ભાવનગર રાજયની સેવામાં જોડાયા હતા.
અને વૃક્ષો વવરાવ્યાં હતાં. બહાદુરખાન ત્રીજા
તીડર અને બાહોશ રાજવી જૂનાગઢના નવાબ મહોબતખાન બીજાના પુત્ર નવાબ
વિભાજીરાજ બહાદુરખાન ત્રીજાનો જન્મ ૨૨-૧-૧૮૫૬ના રોજ થયો હતો. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું
જામ વિભાજીએ ઇ.સ. ૧૮૫રથી ૧૮૯૫ સુધી હતું. ૨૯-૯-૧૮૮૨ના રોજ નવાબ મહોબતખાનજીનું મૃત્યુ
નવાનગર (જામનગર)ની ગાદીના શાસક હતા. તેનો જન્મ થતાં તેઓ ગાદીએ બેઠા જે પિતાની હયાતીમાં રાજ્યનું
૮-૫-૧૮૨૭ના રોજ થયો હતો. તેઓ બાળપણમાં ખાસ પોલીસ ખાતું સંભાળતા હતા. તેથી વહીવટનો તેમને થોડોક
વિદ્યાભ્યાસ કરી શક્યા નહોતા. માત્ર ગુજરાતી વાંચતા અનુભવ હતો. તેના સમયમાં જ ઇણાજ ગામને કાદુ
લખતા શીખ્યા હતા. પણ પછી અનુભવ અને આપબળે મકરાણીએ બહારવટું ખેડ્યું અને તેના સમયમાં જ અંત
અંગ્રેજી સમજતા પણ થયા હતા. તેમણે ઓખા મંડળના આવ્યો. તા. ૧-૯-૧૮૮૮ના રોજ જેતલસર-જૂનાગઢ રેલવે
વાઘેરોનો ઇ.સ. ૧૮૬૦નો બળવો શાણપણથી દબાવ્યો હતો. શરૂ થઈ અને તા.૧-૨-૧૮૮૯ના રોજ જૂનાગઢ-વેરાવળ
તેથી અંગ્રેજ સરકારે તેમને “રાવ-બહાદુર' નામનો ઇલ્કાબ રેલવે શરૂ કરવામાં આવી. તે આશરે ૬૭ માઇલ લાંબી હતી.
આપ્યો હતો. તેણે ઇ.સ. ૧૮૫૫માં દરિયાકિનારે રોઠડી તેને લોર્ડ રેએ ખુલ્લી મૂકી હતી. કાદુ મકરાણીના બહારવટા
માતાના સ્થાનકે એક મોટો કિલ્લો, મહેલ, ઝરૂખો અને જેવો જ પ્રચલિત અને ચર્ચાસ્પદ બીજો એક પ્રસંગ
વિશાળ ટાંકો તથા ફૂરજો, દીવાદાંડી બંધાવ્યાં હતાં. ૩૦ ડિસે. બહાદુરખાનજીના સમયમાં બન્યો હતો. તે હતો મૈયાઓનો
૧૮૫૫ના રોજ મુંબઈના ગવર્નર સર ફિલિપ વુડહાઉસના હત્યાકાંડ. મૈયાઓની જમીનનું મહેસુલ લેવા બાબતમાંથી હથિ પાણીના નળ ખુલ્લા મૂકવામાં આવ્યો. તેના હાથ જ નવાબ અને મૈયાઓની વચ્ચે ઝઘડો થયો ત્યારે રાજ્ય
- શાકમાર્કેટ અને હોસ્પીટલનો પાયો નાંખવામાં આવ્યો. મૈયાઓની જમીન જપ્ત કરી લીધી. ત્યારે મૈયાઓએ નિરાશ ૧૮૭૫માં જ મ્યુનિસીપલ કમિટી સ્થાપી અને રસ્તાઓ થઈને ધરણાંનો આશ્રય લીધો અને તા. ૨૭-૧૨-૧૮૮રથી બાંધવામાં આવ્યા. ૪ ડિસે. ૧૮૭૫ના રોજ જામનગરમાં કનાડા ડુંગર ઉપર ૨૯ દિવસ ધરણાં ઉપર બેઠા. આખરે ૨૯. પોતાના હાથે જ હાઈસ્કૂલનું ઉદ્દઘાટન કર્યું. રાજકોટમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org