________________
બૃહદ્ ગુજરાત ગુજરાતના ઇતિહાસને ઘડનારા
મ્યુઝીયમને આપવો અને વાલ્વેશ્વરનું ઘર હિંદુ સેનેટોરિયમ
માટે આપવું. પુસ્તકો મુંબઈની રોયલ એશિયાટિક સોસાયટીને ભગવાનલાલ ઇંદ્રજી
આપવા, પરંતુ તે પુસ્તકોની ઉપર ડૉ. ભાઉદાજીના શિષ્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિદ્વાન પ્રશ્નોરા નાગર ભગવાનલાલ ઇન્દ્રજીનો સંગ્રહ એમ લખવાની શરત રાખી જ્ઞાતિમાં જન્મેલા ભગવાનલાલનો જન્મ ૭-૧૧-૧૮૩૯ના હતી.” આવું તેમને તેના ગુરુ ઉપર માન હતું. ધન્ય છે. આ રોજ જૂનાગઢમાં થયો હતો. તેણે શિક્ષણ કેટલું મેળવ્યું હતું ગુરુ-શિષ્યની બેલડી કે જેનું નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે તેની આધારભૂત વિગતો મળતી નથી. તેના પિતા સંસ્કૃતના કોતરાયું છે. બોમ્બે ગેઝેટિયરમાં ગુજરાતનો ઇતિહાસ વિદ્વાન અને જૂનાગઢની પાઠશાળાના શાસ્ત્રી હતા. તેથી ભગવાનલાલ ઇન્દ્રજીના સંશોધનને આધારે લખાયો હતો. થોડોક સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. પરંતુ પછીથી કામ પૂરતું
ઇતિહાસવેતા અંગ્રેજી વાંચી સમજી શકાય તેટલું મિત્રોની મદદથી શીખ્યા હતા. ઈ. સ. ૧૮૨૨માં કર્નલ ટોડે જૂનાગઢમાં અશોકનો
કર્નલ જે. ડબલ્યુ. વૉટસન શિલાલેખ જોયો અને ઇ. સ. ૧૮૩૭માં જેમ્સ પ્રિન્સેપે તેને
ભારતમાં અને એમાંય તે ખાસ કરીને ગુજરાતમાં જે ઉકેલ્યો, પરંતુ તેમાં ઘણી ભૂલો થવા પામી હતી. તેથી ઘણા અંગ્રેજ અધિકારીઓ આવ્યા તેમણે અહીં રહીને અશોકના શિલાલેખનું સાચું ભાષાંતર આ ભગવાનલાલની
ઇતિહાસની સારી એવી સેવા કરી છે. એના એ પ્રદાનને ધગશ અને નિષ્ઠા તેમજ મહેનતને હિસાબે આ શિલાલેખનું ક્યારેય પણ ભૂલી શકાય તેમ નથી. આવા એક અધિકારી રબિંગ લઈ ડૉ. ભાઉદાજીને મુંબઈ મોકલ્યું અને તે બંનેના જેનું નામ કર્નલ જોન વહેલી વૉટસન હતું. તેનો જન્મ ઇ. સ. પ્રયત્નોને હિસાબે શુદ્ધ ભાષાંતર તૈયાર થયું. ભાઉદાજીનો ૧૮૩૮માં થયો હતો. તે રાજકોટ ખાતે ડિસેમ્બર ૧૮૭થી સંપર્ક થયા પછી ભગવાનલાલ ઇ. સ. ૧૮૬૨માં મુંબઈ ગયા જાન્યુઆરી ૧૮૭૭ સુધી અને જાન્યુઆરી ૧૮૮૬થી મૃત્યુ અને તેમને ત્યાં જ નોકરીમાં રહી ગયા. પછી તો ભારતના સધી પોલિટિકલ એજન્ટના હોદા ઉપર રહ્યા હતા. આ સિવાય અનેક સ્થળોનો પ્રવાસ કરીને ઐતિહાસિક વિગતો મેળવી અને તેણે વડોદરા, ભાવનગર, ગોંડલ, પાલનપુર વગેરે જગ્યાએ નાસિક, કાલ, ભાજા, નર, ભંડાર, પિત્તળખોરી અને ફરજો બજાવી હતી. રાજસ્થાન કોર્ટના અધ્યક્ષ પણ બન્યા હતા નાનીઘાટની ગુફાઓના લેખોના રબિંગો લીધા. પછી જૂનાગઢ તે ઈ. સ. ૧૮૮૫માં એકૃટિંગ પોલિટિકલના એજન્ટના હોદ્દા નવાબે તેમને રૂ. ૨૦૦ના પગારથી રાખ્યા હતા. ખંડવા, ઉપર કોલ્હાપુર ગયા હતા. ખાસ કરીને તેમને આજે આપણે
કારેશ્વર, ઉજજૈન, બાઘની ગુફાઓ, ધાર, માંડવગઢ, યાદ કરવા પડે છે કે તેમણે ઇતિહાસની ખૂબ જ સારી સેવા સાંચી, ભોજપુર, ઉદયગીરી, બેસનગર, એરણ, બજાવી હતી. તેણે ““કાઠિયાવાડ ગેઝેટિયર” નામનો ૬૧૦ બલુચિસ્તાન, નેપાળ, જેસલમેર, ફરુખાબાદ, ગોરખપુર, પૃષ્ઠનો ગ્રંથ લખ્યો હતો. જેનું ભાષાંતર કાઠિયાવાડ અલ્હાબાદ, મથુરા, આગ્રા, બનારસ વગેરે સ્થળોના પ્રવાસ સર્વસંગ્રહના નામે ઇ. સ. ૧૮૮૬માં બહાર પડ્યું હતું. જે કર્યા હતા, ઘણા પ્રવાસ દરમિયાન તેના પત્ની ગંગાબહેન પણ ગ્રંથમાં કાઠિયાવાડનું વર્ણન, ઉત્પત્તિ, વસ્તી એટલે કે સાથે જ રહ્યાં હતાં. ઇ. સ. ૧૮૭૭માં રોયલ એશિયાટિક જ્ઞાતિઓનો ઇતિહાસ, જમીન વહીવટ, ન્યાય, જમાખર્ચ, સોસાયટી-મુંબઈએ તેમને સન્માન્ય સભ્ય તરીકે ચૂંટ્યા. કેળવણી અને જમાજોગ જગ્યાઓની વિગત આપી છે. તે ૧૮૮૨માં મુંબઈ સરકારે યુનિ. ના ફેલો નીમ્યા. લીડન આજના ઇતિહાસ સંશોધકને માટે માર્ગદર્શકરૂપ અનિવાર્ય યુનિ.ની સેનેટે ડોક્ટરની સન્માન્ય પદવી આપી ૧૮૮૪માં ગ્રંથ થઈ પડ્યો છે. આ સિવાય તેમણે સ્ટેટેસ્ટિક એકાઉન્ટ લંડનની રોયલ એશિયાટિક સોસાયટીએ ફેલો ચૂંટ્યા. આ ઓફ જૂનાગઢ નામનો ગ્રંથ અને જામનગર, ભાવનગર, મહાજ્ઞાની અને માનભૂખ વિહોણા માનવને પાછળ કોઈ પોરબંદર, ધ્રાંગધ્રાના પણ એવા ગ્રંથો તૈયાર કર્યા હતા. તેમણે સંતતિ હતી નહિ. તેઓ ૧૬-૩-૧૮૮૮ના રોજ ૪૯ વર્ષની ““હિસ્ટ્રી ઓફ કાઠી” નામથી થોડીક વિગતો તૈયાર કરી હતી ઉંમરે સ્વર્ગવાસી થયા. આ સમયે તેમણે મિલ્કતનું વીલ કર્યું તે છપાવી શકાઈ નહોતી. તેનો ઉપયોગ કરીને મેં (પ્રદ્યુમ્ન હતું. તેમાં લખ્યું હતું કે “મારો કિંમતી ખજાનો બ્રિટીશ ભ. ખાચર) કાઠી ઇતિહાસ અને સંસ્કૃતિ” નામે પુસ્તક તૈયાર
Jain Education International
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org