________________
૯૮૨
બૃહદ્ ગુજરાત છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવમાં પણ ઇન્દિરાબેન હરિભાઈ આપવામાં તન, મન, ધનપૂર્વકનો ફાળો આપતા રહ્યા છે. પટેલ વિજ્ઞાન વિદ્યાલય (સાયન્સ કોલેજ) ચાલે છે.
તેમનાં કુનેહ, કાબેલિયાત અને કાર્યદક્ષતાનું પ્રસંગોપાત નગર દુર્ગા ઉત્સવ સમિતિના દુર્ગાચોક ગોંદિયાના પાંત્રીશ બહુમાન થતું રહ્યું છે. પોતાના વ્યવસાયમાં સાહસ પુરુષાર્થ અને વર્ષથી અધ્યક્ષ છે. ૧૯૯૦થી ૧૯૯૪ સુધી પાંચ વર્ષ દીર્ધદષ્ટિ વડે પ્રગતિ કરવાની સાથે નમ્રભાવથી પોતાના સ્વભાવમાં મહારાષ્ટ્રવિધાનસભામાં ગોંદિયા ધારાસભ્ય તરીકે સેવા આપી છે. રહેલા પરોપકાર અને સમાજશ્રેયના મહાન ગુણો પણ જોવા મળે છે.
શ્રી હરિહરભાઈ પટેલે તેમનું સમગ્ર જીવન લોકકલ્યાણ શ્રી હરગોવિંદદાસ શામજીભાઈ તથા માટે સમર્પિત કરેલું છે. તેઓ દીર્ઘ કાળ સુધી આમ જનતાના સાચા પ્રતિનિધિ બની રહ્યા. શહેર ગોંદિયા અને રાજય મહારાષ્ટ્રની શ્રીમતિ હરકુંવરબેન હરગોવિંદદાસ મહેતા આબાદી માટે અને લોકોની સુખાકારી માટે એમણે અથાગ પ્રયત્નો
સાત પુત્રો પૈકીના ડૉ. લલિતકુમાર હરગોવિંદદાસ કર્યા છે. તેમનું પ્રદાન ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ રહ્યું છે.
વ્યવસાયાર્થે ન્યુ જર્સી-અમેરિકા વસેલા, ડૉક્ટરી વ્યવસાય છતાં બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં તેઓ લોકપ્રિય બન્યા
પરિવારજનો પ્રત્યે અનન્ય લાગણી ને માન મોભો ધરાવે. છે, તેમના વ્યક્તિત્વમાં રહેલા સરળતા, નિષ્પક્ષતા, પ્રામાણિક્તા
પિતાજીના અવસાન બાદ સમાજમાનવ સેવારૂપે પોતાની સંપત્તિનો જેવા ગુણો પ્રેરણાદાયી બની રહ્યા છે.
વિપુલ વ્યય સાતેય ક્ષેત્રોમાં કરી જિનમંદિરોમાં પ્રતિષ્ઠાઓ, સ્કૂલ, શ્રી હસમુખરાજીવનમાળીદાસ મહેતા હોસ્પિટલો, પાંજરાપોળો વગેરેમાં અઢળક દાનગંગા વહાવી માદરે
વતન અમેરલી પંથકમાં શ્રેષ્ઠી ‘નાના જગડુશા' તરીકે ખ્યાતિ પ્રાપ્ત અનન્ય શ્રદ્ધા, અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં
કરેલ છે. બિલ્ડરોની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા મૂળ સૌરાષ્ટ્ર-ગોંડલના વતની છે, પણ ઘણાં વર્ષોથી મુંબઈને
ડોલરિયા દેશમાં વસવાટ છતાં શ્રાવક ધર્મ વિસર્યો નથી ને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. અને તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચાર
ધર્મ, આચાર, સંસ્કાર, પરોપકાર, દયા, કરુણા આદિ સગુણો શક્તિ અને કુશળ કાર્યશક્તિથી વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ
રગેરગમાં વહાવી સૂઝ-બૂઝથી જીવન સાફલ્ય સાધ્યું છે. વળી જૈફ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે કાર્યમગ્ન રહી ખૂબ નામના મેળવેલ
વયની માતાની સંપૂર્ણ ખાતર-બરદાસ્તી-ભક્તિ કરીને આધુનિક છે. ઉપરાંત સંસ્કાર અને સેવાપરાયણતાના સદ્ગુણોથી શોભતા શ્રી
યુગમાં પણ માતાની મમતાનું ને માતા પ્રતિના કર્તવ્યનું પૂર્ણ ઋણ હસમુખભાઈને ધર્મનો વારસો બચપણથી મળ્યો છે, આથી ધાર્મિક
અને પાલન અદા કર્યું છે. આયોજનમાં મહત્ત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહ્યા છે. શ્રી
જયેષ્ઠ બંધુઓ રજનીકાંત તથા વસંતભાઈ પણ દરેકક્ષેત્રોમાં હસમુખભાઈએ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ આગવું સ્થાન ધરાવે છે. નવકારાદિ કરોડો મંત્રના આરાધક સરળ ક્યારેય સેવ્યો નથી. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને
સ્વભાવી સાધ્વી રત્ના સંસારપક્ષે માસી પૂ. પદ્મયશાશ્રીજી હંમેશા નજર સમક્ષ રાખીને કામ કરી રહ્યા છે. જૈન સંપ્રદાયોના | મ.સા.ની પ્રેરણા ઝીલી રહ્યાં છે. બધાં જ સાધુ-સાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજયભાવ અને
મૂલ્યનિષ્ઠ અને સત્ત્વશીલ સાહિત્યસર્જક વૈયાવચ્ચ આદિનો ભક્તિભાવ જોવા મળે છે. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી
કુમારપાળ દેસાઈ અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે.
સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત જીવનના સ્વમાંઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથથી નહિ અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર કુમારપાળ પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે. એ સૂત્રાનુસાર તેમની દેસાઈનો જન્મ રાણપુરમાં ૩૦ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ થયો પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે હતો. તેમનું વતન સાયલા છે. માતાનું નામ જયાબહેન અને પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર પિતાનું નામ બાલાભાઈ દેસાઈ. પિતાનું ઉપનામ “જયભિખ્ખું'. સન્માન પામ્યા છે. એમની આજની ભવ્ય પ્રગતિ એમનાં જીવન “જયભિખુ’ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક. અને કાર્યોની પ્રત્યક્ષ અને પ્રશસ્ય સિદ્ધિરૂપ છે. વર્ધમાન બિલ્ડર્સ
- કુમારપાળના જીવનઘડતરમાં માતાપિતાનો મોટો ફાળો અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે રહીને ધંધાની દરેક
છે. તેમની લેખક તરીકેની સફળતામાં પિતાનું, તો તેમના ક્ષિતિજને ઉત્તરોત્તર વિકસાવે છે. શ્રી હસમુખભાઈ પોતાની
વ્યક્તિત્વ-વિકાસમાં માતાનું યોગદાન મહત્ત્વનું છે. જયાબહેન વ્યાવસાયિક પ્રવૃત્તિઓની સાથે અન્ય સાંસ્કૃતિક કાર્યોને ઉત્તેજન આદર્શ ભારતીય નારી હતાં. રાણપુરમાં એમણે ૧૯૩૦ના
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org