________________
બૃહદ્ ગુજરાતી સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ ઉપરાંત પાઠશાળાનો અભ્યાસ,
પરિવારના બે સદસ્યોની દીક્ષા પછી તેમના જીવનમાં સારું ઉપરાંત સંઘ સેવાનાં કાર્યોમાં વિશેષ રસ કેળવ્યો હતો. પણ પરિવર્તન આવી ગયું. જીવનમાં અંતર્મુખતા વિકસવા લાગી તથા કિશોરાવસ્થા પૂર્વે જ માતા-પિતાની વાત્સલ્ય હૂંફ ગુમાવી દેવાથી સ્વભાવની ગંભીરતાના કારણે પોતાના જીવનનું એકલવાયાપણું તેઓ વડીલ પૂજયોના લાગણી-પ્રેમ-પ્રોત્સાહનથી વંચિત રહ્યા, છૂપાવીને પણ નાના પુત્રને, વ્યાવહારિક તથા વ્યાવસાયિક બન્ને જેની માઠી અસર જીવનના અંત સુધી અનુભવી માતા-પિતાના ત્રણ ક્ષેત્રમાં મદદરૂપ બની રહ્યા. પરગજૂ સ્વભાવ તથા મનની પુત્રોમાં તેઓ વચલા સુપુત્ર તરીકે હતા, છતાંય ત્રણેય ભાઈઓ સંકલ્પશક્તિના પ્રભાવે-પ્રતાપે ઉમર પ્રમાણે શારીરિક શક્તિઓની કરતાં વ્યાવહારિક અને આર્થિક જીમેદારીઓ તેમને અનુભવવાનું હાનિ છતાંય જીંદગીના છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તેઓ કાર્યરત રહ્યા બનેલ.
અને છેલ્લે છેલ્લે અવસાનના ત્રણ માસ પૂર્વે કેન્સરની વ્યાધિ આવી સંસ્કારની ખાનદાનીનાં કારણે તેઓનાં લગ્ન
ઊભી છતાંય લગીરે ભય અનુભવ્યા વગર તે મહારોગની સામે યુવાવસ્થામાં સ્વ. કંચનબેન સાથે થયાં, તે પછી ધર્મપત્નીના મધુર
પણ હિમ્મત રાખી ઝઝૂમતા રહ્યા. મૃત્યુને સપ્રેમ વધાવવાની તૈયારી સ્વભાવથી તેમનો જીવનોલ્લાસ દિનાનદિન વધતો ચાલ્યો. શ્રી રાખી, છેક સુધી ખુમારી અને સ્વમાન સાથે જીવન જીવી ગયા. સમેતશિખર તીર્થની નિકટના કરિયા શહેરમાં વસવાટ થયો જ્યાં અંતે મરણને શરણ થતાં પૂર્વે માનસિક બધીય તૈયારી કરી લઈ તેમને બધી રીતે સંતોષ હતો વૈવાહિક જીવનની કલ શ્રતિ રૂપે બે દેહાધ્યાસથી પર રહી આહાર-પાણીનો પણ ત્યાગ કર્યો. નાદુરસ્ત સુપુત્રો તથા એક સુપુત્રીની સંપ્રાપ્તિ થઈ.
તબીયત સાથે ગુરુવારે હોસ્પીટલમાં દાખલ કરાયા, જયાં અઢી
દિવસ જેટલું રોકાણ થયું અને ફરી શનિવારે ઘેર લાવવામાં આવ્યા. તેમને જીવનમાં સાદાઈ, સત્ય, સદાચાર ખાસ પ્રિય
તે દિવસે જાણે જીવનની પૂર્ણાહૂતિનો આભાસ થઈ ગયો હોય તેમ
= હિ હતાં, જે માટે ખાસ આગ્રહી પણ રહ્યા. તેમની સ્વયંની અંતરસૂઝ
પરિવારના સૌને અંતઃકરણથી ખમાવ્યા. વ્રત-પચ્ચખાણ ઉચ્ચારી તથા અન્યને પારખવાની શક્તિ વિશેષ હતી. કર્મતા અને
અનેક પ્રકારના ત્યાગ મનથી કલ્પી ધર્મમય બની ગયા. પોતાની સહનશીલતા સ્વાભાવિક વરેલી હતી.
સુપુત્રીને પણ હૈદ્રાબાદથી બોલાવી લેવા ઇચ્છા અભિવ્યક્ત કરી. મોટા સુપુત્રે બેંગ્લોર મળે નવો વ્યવસાય “સફારી'
. અંતે રવિવાર તા.૪-૮-૨૦૦૨ વિ.સ. ૨૦૫૮ અષાઢ સુટકેસનો પ્રારંભ કર્યો. તેમાં સહાયક બનવા સપરિવાર ઝરિયા
વદ દસમના રાત્રે રાત્રે આઠ વાગીને વીસ મિનિટે નશ્વર દેહનો છોડી બેંગ્લોર વસવાટ કર્યો. ત્યાંજ સુખના દિવસો વચ્ચે કર્મસંયોગે
ત્યાગ કર્યો. ધર્મપત્ની કંચનબેનનો સ્વર્ગવાસ થયો, તે પછી સુપુત્ર તથા
૭૩ વર્ષની જૈફ વયે સ્વર્ગવાસી થનાર શ્રી શાંતિલાલ જે. પુત્રવધૂની સેવા-સંસ્કારીતાના બળે પારિવારિક બળે મનને મજબૂત બનાવી રહ્યા. નાની જીંદગાનીમાં આવેલ નાના મોટા ઉતાર-ચઢાવ
શાહના જીવન ગુણોની અનુમોદના કરતાં તેમનો આત્મા વચ્ચે તબીયતની પ્રતિકૂળતાઓ લગભગ પંચાવન વરસની ઉમરથી
ભવાંતરની વાટે શાંતિ-સમાધિ-સંયમ-સંગતિ અને સિદ્ધિ પણ જણાવા લાગી, છતાંય જીવનની સાદગીનાં કારણે રોગો આક્રમક
પામે તેવી શાસનદેવને અભ્યર્થના કરીએ છીએ. ન બન્યા. તે પછી સૌથી નાના પુત્રનાં લગ્ન થતાં મોટા પુત્ર તથા
લી. સ્વ. શાંતિલાલ જેવત શાહ પરિવારના સદસ્યો. પુત્રવધૂને સંયમ માર્ગે સંચરવા સંવેદનાની વેદના સહર્ષ સહમતિ સાથે આપી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org