SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ‘ભલે પધારો સ્વામીનાથ ! કોઈ જનમમાં ભેગા થાવ તો વગેરે શાસનપ્રભાવનાનાં અનેકવિધ કામો થયાં અને થઈ રહ્યાં છે. મને તારી લેજો .” એકનો એક લાડકો દીકરો નીકેશ – પ્રેમાળ કેટલાયે સંઘોની એકતાના શિલ્પી તેઓ બન્યા છે. જ્યાં જ્યાં પુત્રવધૂ રાગિણી અને ખૂબ જ સમજુ અને શાંત દીકરી મીનાએ પૂજ્યોના હસ્તે પ્રતિષ્ઠા થઈ તે તે બધા સંઘોમાં લીલાલહેર વરતાઈ પિતાના માર્ગમાં અંતરાય ન કરતાં રડતી આંખે પણ મક્કમ મને રહ્યા છે. આ ઉપરાંત પાલીતાણામાં સમગ્ર વિશ્વનું એક અને અજોડ રજા આપી, જયંતીભાઈની દીક્ષાની વાતને વા લઈ ગયો. આખા ૧૦૮ શ્રી સમવસરણ મહામંદિર, સુરત અને ભાવનગરમાં વિક્રમ સુરતનું વાતાવરણ દીક્ષામય બની ગયું. એમના સાસરાપક્ષના સ્વરૂપ ચારસો અને આઠસો સિદ્ધિતપ, ગિરિરાજના મહાઅભિષેક પરિવાર તરફથી વરસીદાનનો વરઘોડો નીકળ્યો. ફરતો ફરતો વગેરે તેઓશ્રીની નિશ્રામાં થયાં છે. અને એવી જ નોખી-અનોખી મોટાભાઈ શાંતિભાઈના આંગણે આવ્યો. મોટાભાઈ નાનાભાઈને વાત પૂ.આ.શ્રી સોમચંદ્રસૂરિજી મ.સા.ની અખંડ સેવા કરી ભેટી પડ્યા અને ખૂબ રડ્યા : “વીરા, તું ફાવી ગયો અને હું રહી ગુરુજીના પડછાયા જેવા બની ગયા છે. ગુરુજીના અંતરના આશિષ ગયો.” પરંતુ દીક્ષાને હજી પંદર દિવસની વાર હતી. તેમનાં દીક્ષિત મેળવી રહ્યા છે. સંયમના અગિયારમાં વરસે મુંબઈ ભારતીય સંતાનો શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી તથા સાધ્વીજી શ્રી યશસ્વિનીશ્રીજી વિદ્યાપીઠની સંસ્કૃત અને બીજા વિષયોની પરીક્ષામાં બધા જ સુરતમાં બિરાજમાન હતાં. તેઓ બંનેને વર્ષોથી “બા” મહારાજ વિષયોમાં સહુથી વધારે માકર્સ લાવી વિદ્યાપીઠનો વિક્રમ તોડ્યો. અને ‘પિતા' મહારાજ કહેવાની હોંશ હતી તેથી એમણે જોર જૈન અને અજૈન પંડિતોની સભામાં તેઓશ્રીને ‘વ્યાકરણાચાર્યની લગાવ્યું. શાંતિભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતિ વીરતિબેન પદવીથી વિભૂષિત કર્યા. સદાયે હસતા ગુરુદેવને ક્રોધથી બાર સંયમમાર્ગે જવા તો તૈયાર જ હતાં. પરંતુ ઉંમરને હિસાબે થોડી ગાઉનું છેટું છે. અકળામણ થતી હતી. એવામાં આ નિમિત્ત મળી ગયું અને તૈયાર તા. કે. –કમળાબાના ત્રીજા નંબરના દીકરા શ્રી થઈ ગયા. પુત્ર અશ્વિનભાઈ, પુત્રવધૂ અ.સૌ. ગીતા, દીકરીઓ કસુમભાઈ પણ નાની ઉંમરમાં દીક્ષા લેવા માટે છાનામાના પૂ. આ. જયણા-વર્ષા તથા કુટુંબીજનોએ રજા આપતાં એક જ કુટુંબની ત્રણ શ્રી દર્શનસૂરિજી મ.સા. પાસે ભાગીને ગયા હતા. પરંતુ મોહવશ દીક્ષા એકી સાથે નક્કી થઈ. ચોર્યાસી વરસના શ્રી શાંતિભાઈની કુટુંબીજનો સમજાવી તેમને પાછા લાવ્યા હતા. અને બીજા નંબરના દીક્ષા જિનશાસનના સેંકડો વરસના ઇતિહાસમાં વિક્રમ સ્વરૂપ દીકરા શ્રી બાબુભાઈ પણ સંયમના ખૂબ જ પ્રેમી હતા. પરંતુ ગણાઈ. બીજા પણ બે બેનોની દીક્ષા નક્કી થઈ. આમ એકજ દિવસે નસીબ અને આયુષ્ય ઓછા પડ્યાં અને સંયમ માર્ગે જઈ ન શક્યા. એક જ મંડપમાં પાંચ-પાંચ દીક્ષાનો મહોત્સવ ઉજવાયો. માનવ જો બધા જ સંયમી બન્યા હોત તો એક નવો વિક્રમ સર્જાત ! મહેરામણ ઉમટ્યો અને બાકી હતું તેમ ટી.વી.ની સુરત ચેનલ આમ પણ, એક જ માતાના ચાર-ચાર દીકરા સંયમી બન્યા હોય પરથી દીક્ષાવિધિનું જીવંત પ્રસારણ પણ થયું. જૈન-જૈનેતરોએ અને એમાંના બે શાસનપ્રભાવક આચાર્ય બન્યા હોય એવા દાખલા કલાકો સુધી દીક્ષાવિધિ જોઈ. જિનશાસનની ખૂબ ખૂબ પ્રભાવના શાસનમાં બહુ ઓછા જોવા મળે છે. કમળાબાનું જીવન નંદનવન થઈ. ટી.વી પર દીક્ષાવિધિ જોતા મુસ્લીમ બિરાદરોની પણ આંખો હતું. -શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી પરિવારના સૌજન્યથી. ભીની થઈ અને બોલ્યા, “વાહ રે ! વાણિયા વાહ! તમને સંસાર ભોગવતા અને છોડતા પણ આવડે." જૈન-અજૈન ભાઈઓએ સ્વ. શાંતિલાલ જે. શાહ-(બેંગલોર) દીક્ષાવિધિ જોઈ, નાના-મોટા નિયમો લીધા. દીક્ષાનો આખો પ્રસંગ - સ્વ. શાંતિલાલ જે. શાહ જેઓ પૂ. મુનિરાજ જયદર્શન વિ. ચિરંજીવ બની ગયો. મ.સા.ના સાંસારિક પિતાશ્રી તથા સાધ્વી શ્રી ભવ્યગુણાશ્રીજી શ્રી શાંતિભાઈ બન્યા મુનિરાજશ્રી સંવેગચંદ્રવિજયજી મ.સા.ના સાંસારિક સસરા થાય તેઓના જીવનની આછી માહિતી (પૂ.આ.શ્રી દેવસૂરિજીના શિષ્ય). શ્રીમતી વીરમતીબેન બન્યા અત્રે પ્રસ્તુત છે. સાધ્વી શ્રી ઉપશાંતશ્રીજી (પૂ.પ્રશાંતશ્રીજીના શિષ્યા). શ્રી તેઓશ્રીનો જન્મ ગુજરાતના કચ્છપ્રદેશના મુંદ્રા નામના જયંતીભાઈ બન્યા મુનિરાજ શ્રી નિર્વેદચંદ્રવિજયજી (પૂ.આ.શ્રી નગરમાં ૨૪-૭-૧૯૨૯ના રોજ થયેલ, તથા બચપણની માસુમ અશોકચંદ્રસૂરિના શિષ્ય). આમ કમળાબાએ પ્રકટાવેલી સંયમધરની ઉમર પણ ત્યાંજ વીતાવેલી હતી, પ્રારંભિક વિદ્યાભ્યાસ પણ એક જયોતિમાંથી બીજી સાત સાત દીપશિખા પ્રકટ થઈ. મંદ્રાની સ્કુલમાં થયો. વિદ્યાર્થી અવસ્થામાં તેઓ તેજસ્વી અભ્યાસુ તેમાં પણ પરમ પૂજય આ.શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી અને સાથે ચારિત્રિક ગુણોથી ગૌરવવંતા રહ્યા હતા. લગભગ મેટ્રિકથી આ.શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની બંધુ-બેલડીએ તો કમાલ જ વધુ અભ્યાસ કરી તેમને પારિવારિક પરિસ્થિતિ મુજબ અર્થોપાર્જન કરી છે ! ગુરુ આશીર્વાદ અને વિશુદ્ધ સંયમના બળે એમની શુભ માટે પુરુષાર્થ કરવો પડેલ. નિશ્રામાં સેંકડો અંજનશલાકા-પ્રતિષ્ઠા-દીક્ષા-છ'રીપાલિત સંઘ નાની ઉમરમાં ધર્મનો અનુરાગ ખૂબ સારો હતો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy