________________
Jain Education International
सत्यमेव जयते
સુન્દર સિંહ ભંડારી
રાજ્યપાલ રાજભવન
ગાંધીનગર-૩૮૨ ૦૨૦ (ગુજરાત)
સંદેશ
શ્રી અરિહંત પ્રકાશન દ્વારા “બૃહદ ગુજરાત પ્રતિભા દર્શન” નામક ગ્રંથ પ્રગટ થનાર છે તે આનંદની વાત છે.
ગુર્જરી પ્રતિભાઓનું વિવિધરંગી દર્શન, ગ્રંથરૂપે પ્રકટ કરવાથી ગુર્જર ગરિમા અને અસ્મિતા આવનાર પેઢીને સવિશેષ સવિસ્મય જીવન દિશાનો લાભ આપશે. આ ગ્રંથ ગુજરાતના ઇતિહાસ, ધર્મ, સાહિત્યકલા, સમાજ ઘડતર અને મહાજનની પ્રતિભાઓનો તેજલીસોટો બની રહે તેવી આશા સહ “બૃહદ ગુજરાત પ્રતિભા દર્શન”ની સફળતા અર્થે હું હાર્દિક શુભ-. કામનાઓ પાઠવું છું.
For Private & Personal Use Only
सुभरीट ग्रेजरी
R
સુન્દર સિંહ ભંડારી
www.jainelibrary.org