________________
પ્રતિભા દર્શન
જે ૦૨૩ વિકાસગૃહ, શ્રી વિઠ્ઠલદાસ ધનજીભાઈ બારદાનવાલા બાલમંદિર ' શ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ બારદાનવાલા વેપાર અને તેમજ બીજી અનેક શૈક્ષણિક લોકોપયોગી સંસ્થાઓના દાતા ઉદ્યોગના ક્ષેત્રે તેઓ ગુજરાતની મોટામાં મોટી ટિન ફેક્ટરી અને ઉપરાંત સક્રિય સેવક હતા. સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે શ્રી નવા અને જુના ડબ્બા, નવા અને જૂના બારદાન, મીઠાનાં અગરો બારદાનવાલા શેઠનો રોટલો મોટો છે. પોતે માત્ર બાજરાનો વગેરેનું સફળ સંચાલન કરતા હતા. તેઓશ્રી ફેડરેશન ઓફ રોટલો અને છાશ-દહીં લેવા છતાં મહેમાનો કે અતિથિઓ પોતાને | ગુજરાત, ટિન મેન્યુફેક્ટરર્સ ગુજરાત બારદાનવાલા ફેડરેશન અને આંગણે આવે ત્યારે તેમનું આખુંય ઘર ખડેપગે પીરસતાં હોય છે. જામનગર જનરલ મરચન્ટ એન્ડ કમિશન એજન્ટ એસોસિયેશનના મહેમાનોના ઉતારા માટે ભવ્ય આરામગૃહો તેમણે બંધાવેલ છે. પ્રમુખ હતા. પોતાની ૭૧ વર્ષની ઉંમરે દરેક પ્રવૃત્તિઓનું જાતે જ પોતાનાં જીવનમાં ધર્મનાં અનેક કાર્યો લાખો રૂપિયાના ખર્ચે કરતા સફળ સંચાલન કરેલ હતું. તેમના પરિવારમાં ચાર દીકરા, ચાર રહ્યા હતા.
વહુઓ, અને તેમનાં સંતાનોની લીલી વાડી સાથે એક આદર્શ સંયુક્ત તેમનાં ધર્મપત્ની સ્વ. લીલાવતીબહેન સાક્ષાત જગદંબા
કટુંબમાં સાથે જ રહેતા હતા. જે આપણા સૌ માટે ઉમદા અને અન્નપૂર્ણાનો અવતાર હતાં. પોતે ઘણાં જ જ્ઞાની અને ઘણાં જ
- ઉદાહરણરૂપ છે. નિરાભિમાની, દોમદોમ સાહ્યલી છતાં પણ સાદાઈ અને નમ્રત્વ - તા. ૨૪-૪-૧૯૮૮ના રોજ તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો સૌનું ધ્યાન ખેંચે તેવી તેમની રહેણી કરણી હતી.
અને તેમનાં ધર્મપત્ની શ્રી લીલાવતીબહેન હરજીવનદાસ બારદાનવાલાનો તા. ૩-૭-૨૦૦૧નાં રોજ સ્વર્ગવાસ થયો છે.
5
.
કાં ,
- -
-
Kદ,
*
*
*
!
* ય
= .
શેઠશ્રી હઠીભાઈની વાડીના દેરાસરનું મનોહર ચિત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org