SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૦૧૩ ઔધોગિક આલમમાં અગ્રેસર વડોદરાની શ્રી મહાવીર જૈન વિદ્યાલય-કન્યા છાત્રાલય વગેરેના શ્રી રાજેન્દ્રભાઈ કુંદનલાલ ઝવેરી ટ્રસ્ટી તથા સુરત જૈન ધાર્મિક શિક્ષણસંઘના પેટ્રન તરીકે તેમજ બોમ્બે એસ્ટ્રોલોજિકલ સોસાયટીના આજીવન સભ્ય છે. લાયન્સ ક્લબ ભાદરવા સુદ ૧૪ તા. ૯-૯-૧૯૩૭ જૈનસંવત્સરીના રોજ ઓફ જુહુના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત રહ્યા હતા. તથા જૈન તેમનો જન્મ યોગાનુયોગ તે જ દિવસે તેનું ઘર ઇલેક્ટ્રિક લાઈટના જે. કોન્ફરન્સ સ્ટેન્ડિગ કમિટિના સભ્ય અને ઈન્ટરનેશલન પ્રારંભથી ઝળહળ્યું. પ્રાથમિકશિક્ષણ સુરતની રત્નસાગરજી જૈન સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્ફરન્સના લાઇફ પેટ્રન તરીકે સંકળાયેલા સ્કૂલમાં, માધ્યમિક જીવનભારતી સંસ્થામાં અને સાયન્સ છે. આ બહુવિધ સંસ્થાઓમાં પોતાના વિશાળ અનુભવ અને એજયુકેશન પણ સુરતમાં જ કર્યું. જૈન અને જીવનભારતીમાં કાર્યનિષ્ઠાથી રાજેન્દ્રભાઈ આગવું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. શિક્ષણ સાથે સંસ્કાર પામ્યા તે આગળ જતાં ખૂબ જ ઉપયોગી હાલારી વીસા ઓસવાલ સમાજના મોભી નીવડ્યા. વ્યાવસાયિક સંસ્થા ‘ઓટોક્તિન'માં કારીગરો સાથે ભાઈચારાથી કામ લેવાનું તેનાથી ને માવતરના સંસ્કારોથી ખુબ જ શ્રી લાલજીભાઈ રાયશીભાઈ જખરિયા. સરળ બન્યું. હાલારવાસીઓ જયાં જયાં ધંધાર્થે વસ્યા છે ત્યાં - ત્યાં આજથી ૩૦ વર્ષ પૂર્વે તેઓએ બંને લઘુબંધુઓ દિલીપભાઈ તેમણે એક નૂતનસૃષ્ટિ રચી છે. ગુજરાતી જૈનોએ પ્રચંડ પુરુષાર્થ, તથા શિરીષભાઈને સાથે રાખી “ઓટોક્લિન ફિલ્ટર્સ ઓફ સાધના અને વિવેકીપણાથી ચોગરદમ પોતાની સુવાસ પ્રસરાવી ઇન્ડિયા' નામે ઔદ્યોગિક એકમ સ્થાપી વ્યવસાય શરૂ કર્યો. માત્ર છે. વ્યક્તિઓ જ સમાજઘડતર અને સમાજના માર્ગદર્શક બની રહે ટેકનિકલ કાર્યદક્ષતા અને સાહસની મૂડી સિવાય નાણાકીય કે છે. એ કહેવત સાર્થક કરતા શ્રી લાલજીભાઈ સૌરાષ્ટ્રના જામનગર મશિનરી સુવિધા વગરની આ “ફેક્ટરી” માં તેઓ જુદા-જુદા પાસેના ખંભાળિયા તાલુકાના દાંતા ગામના વતની હતા. અભ્યાસ ભાગોનો સબ કોન્ટ્રાક્ટ કરી એમના ઘરાં એસેમ્બલ કરી આપતાં. ચાર અંગ્રેજીનો જ પરંતુ ધર્મ અને સેવાભાવના શૈશવથી જ સિંચિત પ્રથમ વર્ષે ટર્ન ઓવર સારું થતાં ૨૫૦ ચોરસ ફૂટ જગ્યા લઈ થયેલાં અને અત્યંત મહત્ત્વાકાંક્ષી હોવાથી આજથી પાંત્રીશથોડીક મશીનરી વસાવી. બાદ ૧૯૭૨માં બીજી ૨૫૦ ચોરસ ફૂટ ચાલીશવર્ષ પૂર્વે ખાલી હાથે-પગે મુંબઈ આવ્યા અને નોકરીથી જગ્યા સંપાદન કરી ૧૯૭૩ સુધીમાં ક્રમશઃ ૫000 ફૂટની પરપ્રાંતીય જીવનના શ્રી ગણેશ કર્યા. જગ્યાપર સાચા અર્થમાં “ઓટોક્લિન' એકમનો આરંભ થયો અને મૃદુભાષા-નિખાલસતા-ખંત-હોશિયારી અને કુનેહને રાજેન્દ્રભાઈની આગેવાની નીચે ચાલતા એકમે ધારી સફળતા કારણે સૌનો વિશ્વાસ અને પ્રેમ સંપાદિત કર્યો. બાદ કટલેરીના મેળવતાં ૧૯૭૮ માં પનવેલ પાસે, તળાજામાં ૮000 ચો.મિટરના ધંધામાં ઝંપલાવતાં તેમાં પણ નીતિ ને પ્રામાણિકતાએ ચાલતાં પ્લોટ પર મેન્યુફેક્ટરીંગ યુનિટ શરૂ કર્યું. કુદરતે યારી આપતાં આગળ વધી મહારાષ્ટ્રમાં આવતા આજે સંપૂર્ણ સાધન સંપત્તિ યુક્ત “ઓટોક્લિન' એકમ સૌરાષ્ટ્રવાસીઓમાં સૌપ્રથમ તેઓએ ભીવંડીમાં કાપડ લાઈનમાં આવશ્યકતાને પહોંચી વળે છે. તેમણે વિદેશથી આયાત થતા ઝંપલાવ્યું. વ્યાપારમાં ઉત્તરોત્તર ધન-યશ ને કીર્તિ સાંપડતાં ગયાં સાધનોના સમરૂપ સાધનોનું ઉત્પાદન કરી કિંમતી વિદેશી તેમ સાથે તેઓ માનવસેવાનાં કાર્યો તરફ વળી શૈક્ષણિક અને હૂંડિયામણ બચાવી રાષ્ટ્રભાવના દર્શાવી છે. સાથે તેઓએ સામાજિક સંસ્થાઓના રાહબર બની સૌને ઉપયોગી થતા રહ્યા. ૧૯૯૩માં કચ્છના કંડલામાં ૧૦૦ એકર જગ્યામાં પાઈપકટીંગનો તેઓએ હાલારી વીસા ઓસવાળ સમાજના મોભી બની પ્લાન્ટ નાખ્યો છે. રાહતકાર્યોમાં ઉમદા સેવા બજાવી. શ્રીમદ્ વિજયકુંજસૂરિ ટ્રસ્ટના આ એકમ દ્વારા માત્ર ૩૦ વર્ષમાં 100 વર્ષ જેટલું કાર્ય આગેવાન કાર્યકર તથા મેનેજીંગ ટ્રસ્ટી તરીકે તેમની કામગીરી સિદ્ધ કરી બતાવી ઝવેરીબંધુઓએ વિક્રમ સજર્યો છે. એટલું જ નહિ પ્રશંસનીય બની રહી. દાતા મિત્ર મંડળ મુંબઈના પ્રમુખપદે વર્ષોની ઘણા ક્ષેત્રોમાં ‘પ્રથમતા'નું ગૌરવ પણ સજર્યું છે. અને ઔદ્યોગિક તેમની કામગીરી ખરેખર દાદદાયક છે. ભીવંડીમાં જ્ઞાતિની અને આલમમાં કીર્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા છે. આ એકમ ઉપરાંત ઇત્તર પ્રવૃત્તિઓમાં મોકળા મને રસ લીધો. યથાશક્તિ નાના મોટા વિદેશમાં દશબાર વ્યવસાય ગૃહોની વિતરણ વ્યવસ્થા સંભાળતી ફંડફાળામાં તેમનું યોગદાન હંમેશ રહ્યું છે. મે. ઝવેરી એન્ટરપ્રાઈઝના ભાગીદાર એવા રાજેન્દ્રભાઈએ સેવાના સંસ્કારથી સભર શ્રી લાલજીભાઈ સંખ્યાબંધ વ્યવસાયવૃદ્ધિ સાથે સમાજસેવાની પણ ઉત્તરોત્તર વૃદ્ધિ કરી છે. સંસ્થાઓ સાથે સંલગ્ન છે. તેઓની ધંધા અને સેવા બંને ક્ષેત્રોમાંની શૈક્ષણિકક્ષેત્રે તેઓ સુરતના શ્રી જયકુંવર જૈન જ્ઞાતિ ઉઘોગશાલા જહેમત અવિસ્મરણીય બની રહે છે. વલ્લભસૂરિ સમુદાયના તથા શેઠ છોટાલાલ ચીમનલાલ મુન્સફ એજયુકેશન ફડ તથા આચાર્યો પ્રતિ ખૂબ જ સપરિવાર ભક્તિભાવ ધરાવે છે. એક •e, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy