________________
૦૦૬ ૪
બૃહદ્ ગુજરાતી ઉદાહરણરૂપ હતું. પીડિતો અને નિરાધારો માટે આધારરૂપ હતા. કારણે ઇ. સ. ૧૯૫૯માં કંપની પ્રા.લિ. કંપની તરીકે સ્થાપિત મિત્રો સંબંધીઓ માટે અવલંબનરૂપ હતા અને ઊગતા - આગળ થઈ. ઇ. સ. ૧૯૮૮માં કંપની ‘‘સવાણી ટ્રાન્સપોર્ટ લીમિટેડ” વધતા વ્યવસાયીઓ માટે સાચે જ માર્ગદર્શક હતા. જૈન સમાજ બની, અને તેઓ તેના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર બન્યા. માટે સૌજન્ય અને સુલભ્યની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતા. તેમણે તેમની ધંધાની સિદ્ધિરૂપે ૧૦૦ બ્રાન્ચો અને રૂ. ૧ કરોડના ટર્નઓવર સાથે કારકિર્દીમાં હંમેશા કુટુંબીજનોને વાત્સલ્ય અને એકતાની દિશામાં કંપનીની રજતજયંતિની ઉજવણી કરી. પછીના ૧૦ વર્ષમાં જ દોર્યા છે. પોતાની વિવેકશક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ ખંત અને ઉત્સાહથી કંપનીને દોરવણી આપીને ૨૦૦થી વધારે બંધનમાં બાંધવાનો આદેશ આપી ગયા છે. એમના એ સ્નિગ્ધ બ્રાન્ચો અને રૂ. ૩૫૦ કરોડના ટર્ન ઓવર સાથે ઝડપથી મધુર સ્વભાવનો ઉચ્ચતમ વારસો તેમના સુપુત્રોમાં ઊતર્યો છે. વિસ્તરણ કર્યું. ત્યારબાદ કંપનીએ રૂ. ૩૫ કરોડના ટર્નઓવર સાથે તળાજા-દાઠા અને અન્ય જૈન દેરાસરોમાં, ચોતરફ કેળવણીની સુવર્ણ જયંતિની ઉજવણી કરી, ધંધાનું વિસ્તરણ બહુ ઝડપથી સંસ્થાઓમાં ખાસ કરીને દાઠા-હાઇસ્કૂલ ઊભી કરવામાં તેમનો કરવાની સાથે આજે ૪00થી વધારે બ્રાંચો દેશભરમાં પ્રસરેલી છે. હિસ્સો રહ્યો છે. મોટી રકમનું દાન આપી નામ રોશન કર્યું છે. આ પોતાના ધંધાની સાથે સાથે તેમણે ધંધાના બીજા માર્ગો જેવાકે કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા ધર્મનિષ્ઠ અને - પેટ્રોલ પંપ, એક્સપોર્ટ, નાણાંકીય ધીરાણ, ગોદામો, બાંધકામ ઉદાર સ્વભાવના છે. પોતે તેલના મોટા વેપારી હતા. અને આજે અને જાહેરાતના ધંધાના કામમાં પણ વિસ્તરણ કર્યું. એમની કાપડ લાઈનમાં સૌને માર્ગદર્શન આપી રહ્યા છે. દાઠામાં ચાલતી દોરવણીથી “સવાણી ગ્રુપ”નો મજબૂત પાયો નંખાયો. ગ્રુપનું હાઇસ્કૂલમાં આ પરિવારની જ મોટી દેણગી છે.
ટર્નઓવર રૂ.૫૦ કરોડથી વધારે છે. અને તેના નેજા હેઠળ નીચેના શ્રી મણિલાલભાઈના સુપુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ
ઔદ્યોગિક સાહસો પ્રગતિ કરી રહ્યા છે. દાનધર્મની પ્રવૃત્તિઓમાં હંમેશા મોખરે રહ્યા છે. જૈન (૧) સવાણી ફાયનાન્સિયલ લિમિટેડ (૨) સવાણી સોશ્યલગ્રુપની પ્રવૃત્તિમાં ખૂબ જ રસ લ્ય છે. ભારતમાં બધે જ જૈન હોલ્ડિંગ્રેસ પ્રા.લિ. (૩) સવાણી ઇમ્પક્ષ પ્રાલિ. (૪) સવાણી તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. ૪૭ વર્ષના યુવાન કાર્યકર શ્રી કેરિંગ પ્રા.લિ. (૫) સવાણી એન્ટરપ્રાઈઝ (૬) અમૃત ટ્રાન્સપોર્ટ રજનીભાઈએ આ પ્રકાશન સંસ્થાને પણ ઉષ્માભર્યો સહયોગ કંપની (૭) સ્વદેશી વેરહાઉસિંગ કોર્પોરેશન (૮) સવાણી સર્વિસ આપ્યો છે. સાદું અને સાત્વિક જીવન જીવે છે. વતનના દરેક સ્ટેશન (૯) સવાણી બ્રધર્સ (૧૦) સવાણી ફાઈનાન્સ કોર્પોરેશન કાર્યોમાં મોખરે રહ્યા છે. સાધુ સંતો પરત્વેની પણ એટલી જ (૧૧) પ્રેસ્ટિજ ડેવલોપર્સ. શ્રી એમ.વી. સવાણી “બોખે ગુડઝ ભાવભક્તિ - તત્ત્વજ્ઞાનના કોઈ ગ્રંથો નથી વાંચ્યા પણ જીવનમાં ટ્રાન્સપોર્ટ એસોસિયેશન” સાથે ૧૯૫૦ની સાલથી જોડાયેલા હતા. સાર લીધો છે. ““ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ.” ૧૯૫૮માં મેનેજીંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૩-૭૪માં આખુંયે કુટુંબ ધર્મપ્રેમી છે. શ્રી રજનીભાઈ તેમના પિતાશ્રીએ ઊભી પ્રમુખ બન્યા. કરેલી મંગલધર્મની કેડી ઉપર ચાલવા સતત પ્રયત્નશીલ રહ્યા છે.
ઇ. સ. ૧૯૫૯માં “સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મહામંડળ” અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર
(ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ)માં જોડાયા. ૧૯૬૦માં
મેનેજીંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૪-૭૬માં પ્રમુખ બન્યા. સ્વ. શ્રી માણેકલાલ સવાણી
આ સંસ્થાએ તેમને તેમની ભવ્ય સેવાઓની કદરરૂપે મેનેજિંગ તા. ૨૨-૬-૧૯૨૮માં મુંબઈમાં જન્મ, વતન ધાનેરા કમીટીના કાયમી સભ્ય બનાવવામાં આવ્યા. તેઓ “ઇન્ડિયન (જિલ્લો બનાસકાંઠા)
મર્ચન્ટ ચેમ્બર્સ”ના સભ્ય હતા. તેમજ તેની વિવિધ કમીટીમાં પણ અનિવાર્ય સંજોગને કારણે ભણતર અધૂરું છોડી સક્રિય હતા. ટ્રાન્સપોર્ટના ધંધામાં પિતાજી શ્રી વાડીલાલભાઈ સાથે “ “વાડીલાલ તેમના પિતાશ્રી રવર્ગસ્થ શ્રી વાડીલાલ સવાણી સામાજિક નથુભાઈ એન્ડ કું.” માં જોડાયા. ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના પિતાની દોરવણી હેઠળ ત્યારપછી તેમણે ક્યારેય પાછા ફરીને જોયા વગર અદમ્ય ઉત્સાહ યુવાન વયમાં શ્રી માણેકભાઈ સવાણીએ સામાજિક કાર્યોમાં રસ અને દીર્ધદષ્ટિ વાપરી સખત પરિશ્રમથી દેશના વિવિધ પ્રદેશોમાં લેવાનો શરૂ કર્યો અને તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે અલગ અલગ માલની હેરફેર કરવા લાગ્યા અને પોતાની જાતને જોડાયા. તેઓ ઇ. સ. ૧૯૬૭ થી ૧૯૮૦ સુધી ““ધાનેરા આરોગ્ય આંતરરાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મજબૂત રીતે સ્થાપિત કરી. સમિતિના પ્રમુખ હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમના વતન ઈ. સ. ૧૯૫૩માં “વાડીલાલ નભુભાઈ એન્ડ ક.”નું
ધાનેરામાં જરૂરિયાતમંદ અને ગરીબલોકોને સેવા આપવા માટે નામ બદલીને “ “સવાણી ટ્રાન્સપોર્ટ કો.”, કર્યું. ધંધાના વિસ્તરણને
વિશાળ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવ્યો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org