SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૦૦૫ સૂરિશ્વરજી મ.સા. અને ગુરુદેવશ્રી વિક્રમસૂરિશ્વરજી મ.સા.ની કપૂરચંદજીની પ્રમુખ ઉદારતા અને શ્રી સંઘોની ઉદારતાએ ભવ્ય જેમના પર પરમ કૃપા હતી અને મહાન શાસનપ્રભાવક, મહાન તીર્થના નિર્માણાધીન તીર્થમાં પૂજ્ય ગુરુદેવ સાથે રહીને જે દક્ષિણકેસરી, પૂ.પા.આ.દે.શ્રી વિ. સ્થૂલભદ્રસૂરિશ્વરજી મ.ની તે તીર્થ નિર્માણમાં બૌધિક શક્તિ દ્વારા તીર્થમાં ભવ્યતા સાથે પૂ. પ્રેરણાથી પૂજયશ્રીની નિશ્રામાં ઘણાં શાસનનાં કાર્યો કર્યા છે. ગુરુદેવની ભક્તિ હેતુ ચાતુર્માસ દેવનહલ્લીમાં કરી ઉત્કૃષ્ટ વિ.સં. ૨૦૪૫ના વૈ.શુ. ૧૪ના મહાસુખનગર અમદાવાદ વૈયાવચ્ચનો લાભ લીધો અને મહાન તીર્થમાં એક દેવકુલિકાના માં પૂજય ગુરુદેવના જન્મદિવસે જન્મમંદિર સ્વદ્રવ્યથી બનાવી શ્રી નિર્માણને પણ લાભ લીધો તે અનુમોદનીય જ નહિ પણ પરમ વાસુદેવ જૈન સંઘને અર્પણ કર્યું. અમદાવાદ ઓપેરા સોસાયટીમાં સરાહનીય છે. શ્રી સિદ્ધાચલ - સ્થૂલભદ્રધામમાં તન-મનના તૃપ્તિ ફલેટ્સમાં શ્રી શાંતિનાથભગવાનના મંદિરનું પુનઃનિર્માણ સહયોગ સાથે ધનનો સદ્વ્યય કરી એક દેવકુલિકા નિર્માણનો સુંદર કરાવ્યું તેની પ્રતિષ્ઠા પૂ.પા.દે.શ્રી.વિ. ચંદ્રોદયસૂરિશ્વરજી લાભ લીધો છે. તીર્થ નિર્માણમાં અપૂર્વ યોગદાન આપી અને મ.સા.ની નિશ્રામાં કરાવી. મહિમા એપાર્ટમેન્ટમાં સ્વદ્રવ્યથી ભવ્ય તીર્થભક્તિ સાથે ગુરુભક્તિ દ્વારા જીવન ધન્ય બનાવી રહ્યા છે. મંદિરનું નિર્માણ કરાવ્યું. પૂ.પા.આ.દે.શ્રી.વિ. વિક્રમસૂરિશ્વરજી પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી ગુજરાતમાં એક મહાન તીર્થ બનાવવાની ભવ્ય ભાવનાને સાકારરૂપ આપી એક મહાન મ.સા.ના કરકમલોથી પ્રતિષ્ઠા કરાવી. દાનધર્મની સાથે જીવનમાં પ્રમુખદાન આપી “શ્રી ચંદ્રપ્રભુ-લબ્ધિધામ મહાન તીર્થનું નિર્માણ આરાધના પણ અનુમોદનીય કરી રહ્યા છે. પ્રતિદિન શ્રી સિદ્ધચક્ર કરી રહ્યા છે. આ તીર્થ ભારતવર્ષનું અજોડ તીર્થ બનશે. એ તીર્થને મહાપૂજન, જિનભક્તિ, પ્રતિક્રમણ, સામાયિક સહ કલાકો સુધી જાય. આરાધના દ્વારા જીવનને પવિત્ર બનાવ્યું છે. એમના પિતાશ્રી તેઓ પોતાનું સંપૂર્ણ જીવન તીર્થમાં સમર્પણ કરી કાર્ય કરી રહ્યા છે. પોપટલાલ વેણીચંદ મહેતાના નામે ઇડરમાં આઈ હોસ્પિટલ, ઈડર અમદાવાદમાં આદિનાથ મંદિરનો સંપૂર્ણ જિર્ણોદ્ધારનો આર્ટસ કોલેજમાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ એમના લાભ લઈ જિનપ્રતિમા ભરાવી દાનની ગંગા વહાવી છે. શ્રી પ્રમુખ દાનથી થાય છે. ઇડર જૈન સંઘમાં જ્ઞાનમંદિરના હોલનો આણંદજી મંગળજીની પેઢી સાબરકાંઠા ઇડર મુખ્યપેઢીના અધ્યક્ષ, લાભ લીધેલ છે. વિ. સં. ૨૦૪૨માં પૂજય ગુરુદેવશ્રી શ્રી સિદ્ધાચલ - સ્થૂલભદ્રધામ, પ્રેરણાતીર્થ અમદાવાદ, મહાસુખવિક્રમસૂરિશ્વરજી મ.સા.નું અંતિમ ચાતુર્માસ અમદાવાદ ગૌરવમાં નગર, નાના પોશીના, શ્રી ચંદ્રપ્રભુલબ્ધિધામતીર્થ આદિ અનેક થતાં સંપૂર્ણ રસોડાનો લાભ લઈ ૧૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતની સંસ્થાઓના ટ્રસ્ટી છે. અને સુંદર ફરજો અદા કરી રહ્યા છે. સુપાત્ર ભક્તિ, સાધર્મિક ભક્તિ, ઓપેરામાં બિરાજમાન એમનાં ધર્મપત્ની જશીબેન, ભાઈ જીગ્નેશભાઈ અને પુત્ર પૂ.આ.દે.શ્રી.વિ. ભદ્રશંકરસૂરિશ્વરજી મ.સા. ચાતુર્માસનો સંપૂર્ણ કલ્પેશ પણ બધા જ ધર્મક્ષેત્રમાં સંપૂર્ણ સહયોગ આપી ધર્મારાધનામાં લાભ લીધેલ. ૫.પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજય મ.સા.ના સહભાગી બની રહ્યા છે. સામાજિક ક્ષેત્રે પણ ઘણું દાન દઈ ચાતુર્માસમાં પણ સંપૂર્ણ રસોડાનો લાભ લઈ ચતુર્વિધ સંઘની સંપત્તિનો સવ્યય કરી ગુજરાતની ગૌરવશીલ ભૂમિના ઈડર ભક્તિનો અપૂર્વ લાભ લીધો. પૂ.આ.શ્રી.વિ, આનંદઘનસૂરિશ્વરજી નગરના દાનવીર અને શાસનભક્ત સદા જયવંત રહો. મ.સા.ની પ્રેરણાથી વક્તાપુરતીર્થમાં ભોજનશાળાના મુખ્ય હોલનો સદીઓ સુધી ઈડરના નીડર અને દાનવીર અમદાવાદમાં લાભ લીધો. તો પોશીના તીર્થમાં પણ ભોજનશાળાના હોલનો સાધુ સાધ્વી ભગવંતોની સુપાત્ર ભક્તિમાં ભામાશા જેવા ઉદાર લાભ લીધેલ છે. પુણ્યવાન આત્માની જીવન ઝલક જગતના જીવો માટે એક પ્રતિદિન પૂ. સાધુ - સાધ્વીજી ભગવંતની વૈયાવચ્ચ સાથે પ્રેરણાદાયક બનશે. સુપાત્રદાનનો લાભ પૂરો પરિવાર ભક્તિભાવથી સમર્પિત ભાવથી ધર્મપ્રેમી અને માનવતાવાદી કરે છે. કોઈ મહાત્મા એમને શાલીભદ્રના પુણ્યથી બિરદાવે છે તો કોઈ મહાત્મા એમને ઉદાર ભામાશાના આશીર્વાદ આપે છે. પૂજય શ્રી મણિલાલ બેચરદાસ શાહ ગુરુદેવશ્રી સ્થૂલભદ્રસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણા અને પૂજય દાનવીરો અને ધર્મવીરોની સમાજને છેલ્લા સૈકામાં જે ભેટ મુ.શ્રી. ચંદ્રયશ વિ.મ.સા.ના માર્ગદર્શનથી ઇડર તીર્થના વિકાસમાં મળી છે. તેમાં શ્રી મણિલાલભાઈ પણ પરગજુ અને ધર્મપ્રેમી તરીકે સંપૂર્ણ સમયનું યોગદાન આપી ભવ્ય વિકાસ કર્યો છે. ઊજળી છાપ ધરાવનાર, સજ્જનશ્રેષ્ઠી હતા. તળાજા પાસે દાઠાના મહાસુખનગરમાં ધર્મારાધનામાં અપૂર્વ ભોગ આપી. ત્યાંનાં વતની, જૈન-જૈનેતર સંસ્થાઓના પ્રાણ સમા શ્રી મણિલાલભાઈ ધર્મધામોનોવિકાસ કર્યો છે. પૂજય ગુરુદેવશ્રીની પ્રેરણા અને પૂજય ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈને કર્મભૂમિ બનાવી કાપડ બજારમાં મુનિરાજમાં માર્ગદર્શનથી જ શ્રી નાકોડા-અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ અગ્રણી વ્યાપારી તરીકે એમનું સારું એવું માન હતું. એ ઉદાર જૈન તીર્થધામ વિક્રમ-થૂલભદ્ર વિહારમાં જે મહાનદાની આત્માનું જીવન આજની યુવાન પેઢી માટે એક આદર્શ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy