________________
૬૮૪ જે
બૃહદ્ ગુજરાત, સવારે ધંધો, રાત્રે દવાખાનામાં ખડે પગે ડ્યુટી. આવકનાં રાજાભોંસલેના હસ્તે સન્માનપત્ર મળેલ હતું. અને તેમની આ સાધનો ટાંચા એટલે રાત્રે હોસ્પિટલનાં પ્રાંગણમાં એકલા બેઠા હોય સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ નાગપુરના - ગુજરાતી, હિન્દી, ત્યારે તરંગો ઉદ્ભવે અને ધર્મ-કરુણા-પ્રારબ્ધ શું છે? તે જાણવા મરાઠી અખબારોએ પ્રસિદ્ધ કરાવી. વિચાર્યા કરે છે. અને આથી પોતાના જેવા સેંકડો લોકોના દુઃખમાં
તેઓ પી.ડી.એમ. કોલેજના મંડળના સેક્રેટરી પદે છ વર્ષ, આંસુ લૂછવા, તેને પગભર કરાવવાનો જીવનનો એક માત્ર મંત્ર
છેલ્લાં ૩૦ વર્ષથી મોરબીમાં સેવાકાર્ય તથા લાયન્સ ક્લબના નેજા બનાવી લીધો છે. એક વખત એક બાળક તાવ-આંચકીમાં અને
હેઠળ રાજકોટમાં શ્રી જૈનમંદિરના ઉત્થાનની આગેવાની લીધેલી. નસ ખેંચાવાથી મંદબુદ્ધિનું થઈ જતાં તેને અભૂતપૂર્વ જ્ઞાન આપી ધર્મમાર્ગે ચડાવ્યો. શાસન અને જ્ઞાનની અનુમોદના કરવા જીવન
હજારો વ્યક્તિઓ અને પશુઓનાં આંસુ લૂછનાર એવી સમર્પિત કરવાની ગાંઠ બાંધી તેને કાયમી વાગોળતા રહ્યા.
વિવિધ સંસ્થાઓને કારણે બહોળો મિત્રવર્ગ ધરાવનાર શ્રી લાખોની મિલ્કત પણ રોકડ એક રૂપિયો પણ પાસે ન હોય એવી
કિશોરભાઈ રાજકોટનું બહુમૂલ્ય રત્ન છે. ને આદર્શ જીવન જીવી સંસ્થાને સંભાળી વટવૃક્ષ જેવી બનાવવા કમર કસી અને તેવી
રહ્યા છે. સફળતાના સો ટકા ભાગીદારો એવા રાજકોટના પત્રકાર જગત
કચ્છતા મેધાવી પુરુષ અને તંત્રીઓએ તેમનાં વખાણ પોતાના અખબારોના માધ્યમથી
સ્વ. શ્રી ખીમજીભાઈ હેમરાજભાઈ છેડા કરતાં પાયાની ઈંટથી શિખર સુધીનાં બાંધકામોના પૈસા લોકો દ્વારા સામેથી મળતા રહ્યા.
જૈન સમાજના અડીખમ થંભ, સામાજિક આગેવાન, તેઓએ રાજકોટની કો-ઓપરેટીવ બેંક, કો-ઓપરેટીવ
નેતા, યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના અનન્ય ભક્ત, હાઉસિંગ સોસાયટી, વેપારી એસોસિયેશનો, વેપારી મહામંડળ,
પ્રખર માનવતાવાદી, કચ્છ પ્રદેશની ગરીબ જનતાનાં આંસુ જૈન દેરાસર, બોર્ડિગો, જ્ઞાતિ સમાજ તેમજ લાયન્સ ક્લબ
લૂછનાર, મૂંગા પશુઓના સંરક્ષક શ્રી ખીમજીભાઈ છેડાનું ૫૮ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૨૩ જે. દ્વારા અનેકવિધ સેવાકીય
વર્ષની વયે તા. ૧૨-૧૨-૧૯૭૭ના સમાધિમરણ થયું. પ્રવૃત્તિઓ અને અનેકવિધ સંસ્થાનું સફળ નેતૃત્વ પૂરું પાડ્યું છે. ને
શ્રી ખીમજીભાઈ છેડા છેવટની ઘડી સુધી કર્મયોગી રહ્યા. હાલમાં પણ શ્રી પાર્શ્વ પદમાવતી ફાઉ, શ્રી સૌરાષ્ટ્ર કચ્છ શ્રોફ તેમની ખોટ જૈન સમાજને વર્ષો સુધી સાલશે. તેમની એસો. શ્રી રાજકોટ વિશાશ્રીમાળી જ્ઞાતિ જૈન સમાજ વગેરેમાં કર્તવ્યપરાયણતા તથા શ્રાવકોત્કર્ષ માટે બજાવેલી તેમની સેવા નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે.
ભક્તિ ઉપરાંત તેઓ કચ્છમાં સેંકડો પશુઓને પાળતા અને તેના તેઓએ જીનાલય-પાંજરાપોળ-ઉપાશ્રયો તેમજ અતિવૃષ્ટિ
દૂધની છાશ બનાવરાવી ગામડાંઓના ગરીબ પરિવારોને નિયમિત કે અનાવૃષ્ટિ જેવી આફતોમાં તન-મન-ધનથી અથાગ પરિશ્રમ
પહોંચાડતાં. આ માટે તેમણે કોઈની પાસેથી નથી ફંડ એકઠું કર્યું ઉઠાવી દરેકક્ષેત્રના ફાળામાં ઊંચી રકમનું દાન આપી પ્રથમ નામ
તેમ ઊપજ પણ કરી નથી. સંવત ૨૦૦૮માં વિજયવલ્લભસૂરિજી લખાવ્યું છે. આમ અનેક સુકૃત્યમાં લાભ લીધેલો છે. તેમના આ
મહારાજ મુંબઈ પધાર્યા ત્યારે શ્રાવસ્કર્ષ માટે રૂપિયા પાંચ લાખની ધર્મમાર્ગના પ્રયાણનો કોઈ યશભાગી હોય તો તે વાત્સલ્યમૂર્તિ
પૂ. આચાર્યશ્રીની ટહેલ શ્રી ખીમજીભાઈએ ભારે જહેમત લઈને કરૂણાનિધાન વ્યાખ્યાતા પૂ. આચાર્યદેવ પ્રભાકર સૂરિશ્વરજી કા રાજા મામા: મહારાજ સાહેબ છે. અલબત્ત માત્ર મહારાજ સાહેબ જ નહીં પણ મુંબઈ – શ્રી આત્માનંદ જૈન સભાને માટે ધનજી સ્ટ્રીટમાંથી તેમનાં માતા-પિતાના વાત્સલ્યના સંસ્કાર અને દેવગુરુ ધર્મની કૃપા તેમની કાર્યકુશળતાનાં દર્શન થાય છે. તેમ જ થાણાંમાં પૂ. પણ તેમના ખરા ઉપકારી છે.
આચાર્યશ્રીએ ઉપધાન કરાવેલાં ત્યારે પોતાની જગ્યા કાઢી આપી. હવે પોતાની જરૂરિયાતો સંતોષાય તેટલી આવક લંબાઈ
સંસ્થા પ્રત્યેની તેમની ઔદાર્યતા અને આત્મીયતાનાં આ પ્રસંગથી જતાં મહત્તમ સમય શાસનસેવાને ગરીબોના આંસુ લૂછવા ને
દર્શન થાય છે. કોન્ફરન્સના અધિવેશનમાં તેમણે જે કાર્ય કર્યું તેમાં સાધર્મિકોની સેવાભક્તિમાં ગાળવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. મતમતાંતરોનું સમાધાન કરાવા ઉપલા
મતમતાંતરોનું સમાધાન કરાવી ઉપધાનની ઊપજની રકમની સાથે સાથે પરિવારમાં ધર્મપત્ની પુષ્પાબેન, સંતાનો જયેશ. નિલેશ ફાળવણીમાં નવી ક્રાંતિ લાવ્યા હતા. અને રશ્મિને વડિલ તરીકે વાત્સલ્ય વરસાવી રહ્યા છે.
- શ્રી ખીમજીભાઈને અંત સમયે કોઈ મમતા કે આસક્તિ તેઓની જૈન અને જૈનેતરોની સેવાની સુવાસ છેક
રહી ન હતી. તેઓ સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે પોતાની મહારાષ્ટ્ર સુધી પહોંચતાં જૂન/જુલાઈ ૨૦૦૧માં સંતરાનગરી
સેવા આપી જીવન સમર્પણ કરી ધન્ય બની ગયા છે. તેમના સમગ્ર નાગપુર ખાતે આયોજિત એક સમારોહમાં ત્યાંના યુવરાજશ્રી પરિવારને સામાજિક પ્રવૃત્તિઓના અલભ્ય સંસ્કારી મળ્યા છે.
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org