________________
પ્રતિભા દર્શન
જે ૬૧ દાનિષેધનું પહેલું સામયિક કાઢનાર અને સંજોગોના સંદર્ભમાં કરતાં) વિશેષતાના થોડાક મુદ્દાઓ આ
પ્રમાણે આપી શકાય – .સ. ૧૮૫૦માં બેજનજી કોટવાલે ‘પરહેજગાર'નામનું
(૧) સર્વ પ્રથમ ભારતીય વિશ્વ સાયકલ પ્રવાસી, દારૂનિષેધનું પહેલું સામયિક સુરતથી પ્રસિદ્ધ કર્યું હતું.
(૨) અલિપ્ત કોરિયા વીંધીને સૌ પ્રથમવાર નીકળનાર, સાયકલ પર પૃથ્વી પ્રદક્ષિણા કરનાર
(૩) પહેલી જ વાર પર્શિયા, મેસ્પોટ, સિરિયા અને | ગુજરાતી સાહસવીરો.
સિરિયાનું રણ વટાવનાર, ૧૫મી ઓક્ટોબર ૧૯૩૦ના રોજ સાયકલ પર સવારી (૪) ૧૬ કલાકમાં ૧૭૧ માઈલ સાયકલ ચલાવવાનો સૌ કરીને મુંબઈથી પ્રારંભાયેલી પૃથ્વીપ્રદક્ષિણા માટે છે ગુજરાતી પ્રથમ વિક્રમ અને અન્ય કેટલાય વિક્રમો તેમણે નોંધાવ્યા છે. તેમની પારસી યુવાન નીકળ્યા. તેમાંથી ત્રણ જણાએ આ પરકમ્મા ૪૪,000 માઈલની પ્રવાસ કથા એક આશ્ચર્ય સમી છે જે તેમણે સફળતાપૂર્વક પાર પાડી તેમનાં નામ છે –
૨૯ (આજના ૩૯) દેશોમાંથી પસાર થઈને પાર પાડેલી. (૧) જાલ બાપાસોલા (જન્મ ઇ. સ. ૧૮૯૫)
(તેમના પાછા ફર્યા બાદ દોઢ વર્ષ પછી ફલી દાવર નામના (૨) અદિ હકીમ (અવસાન- ઈ. સ૧૯૮૨. વડોદરામાં) એક ગુજરાતી-પારસી કે જેઓ ડ્રીલ ટીચર હતા તેઓ એકલાએ
આફ્રિકાની સફર કરી હતી.) (૩) રૂસ્તમ ભમગરા (મુંબઈ) : (આ સિવાયના ત્રણ સાથીદારો પૈકી ગુસ્તાદ હાથીરામ,
અરદેશર વાડિયા કેકી પોચપાનવાલા તથા નરીમાન કાપડિયા હતા.)
મુંબઈમાં સૌ પ્રથમવાર ગેસના દીવા પેટાવનાર, જાલ બાપાસોલા, ટાટા કંપનીમાં ૧૯૨૯માં સેલ્સમેન તરીકે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે આગબોટ બાંધી આપનાર, જોડાયેલા. બીજા વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોએ જાલની સેવા ટાટા હિંદમાં પહેલી જ વાર આગબોટમાં વરાળયંત્રની ગોઠવણી કંપની પાસેથી ઉછીની લીધેલી. યુદ્ધ પૂરું થતાં ટાટાની વિમાની કરનાર, તેમ જ કૂવા પર પંપ મૂકીને કૃષિ કરનાર સુરતના વતની કંપનીમાં મહત્ત્વના હોદ્દા પર રહ્યા. ત્યારબાદ ટાટા સ્ટીલ કંપનીના અને પારસી વિજ્ઞાનશાસ્ત્રી અરદેશર કરસેતજી વાડિયા હતા. ડેપ્યુટી સેલ્સ મેનેજર તરીકે સેવા આપીને નિવૃત્ત થયા.
“રોયલ લંડન સોસાયટી ઓફ સાયન્સના પ્રથમ ગુજરાતી જ નહિ આદિ બી. હકીમ ગુલાબી સ્વભાવવાળા છતાં ખુમારીભર્યા પણ પ્રથમ ભારતીય સભ્ય થવાનું બહુમાન તેમને ઇ. સ. અને પરગજુ હતા. તેમણે આવું વિરલ સાહસ કર્યું હોવા છતાં ૧૮૯૧માં સાંપડ્યું હતું. જાહેરમાં કે ઘરમાં એક હરફ પણ આ અંગે ભાગ્યે જ ઉચ્ચારતા,
મહેરજી માદના પોતાના પ્રવાસની કથાની છપામણીના ખર્ચમાં તેમણે તે જમાનાની મહામૂલી મૂડીનો ભોગ આપેલો.
પત્રકાર તરીકે સૌ પ્રથમ આગળ આવનારા ગુજરાતીઓમાં
પણ એક પારસી નામ - મહેરજી પાલનજી માદન ને યાદ કરવું રૂસ્તમ જમશેદજી ભમગરાએ ૧૯૨૮માં રૂ. ૫00/-ની
જોઈએ. તેઓએ અંગ્રેજોના વખતમાં લોર્ડ કર્ઝન સાથે પત્રવ્યવહાર નોકરી ટી.આર. કંપનીની અંદર ડિસ્ટ્રિક્ટ એન્જિનિયર તરીકે
કરીને દેશી સ્ટીમરોનો કાફલો વધારવાની હિમાયત કરેલી. મેળવી હતી તે ફગાવી સ્વાતંત્ર્ય ચળવળમાં ઝૂકાવ્યું. ઈ.સ. ૧૯૬૯માં મોટાભાઈ અરદેશરજીના કારખાનામાં થોડો વખત કામ
અખબારોની ગૂંગળામણ સામે કલમ ચલાવેલી. કરી મેટ્રો મોટર્સના ડેપ્યુટી વર્કસ મેનેજર તરીકે કારકિર્દી શરૂ કરી શેઠ રતનજી વાળનું વિશિષ્ટ પંચાગ અને ઈ.સ. ૧૯૭૩માં નિવૃત્ત થયા. હોમિયોપથીના નિષ્ણાત
શેઠ રતનજી ફરામજી વાચ્છા ૪૦ વર્ષ સુધી ચીનમાં રહ્યા. બન્યા.
તેમણે ૧૨૫ વર્ષનું ગુજરાતી પંચાગ ઇ. સ. ૧૮૭૪માં પ્રગટ કરેલું, તે સમયના રિપ્લેના વિશ્વવિખ્યાત ગ્રંથ “બિલીવ ઈટ ઓર
જેમાં ચીનાઈ તારીખો પણ સમાવવામાં આવી હતી. નોટ'માં આ ત્રણેય સાયકલ - સવારોએ ૪૪,૦૦૦ માઈલની જે પૃથ્વી પરિકમ્મા ૪ વર્ષ, ૫ મહિના અને ૩ દિવસમાં કરેલી તેની
ડો. હોમી જહાંગીર ભાભા નોંધ લેવાયેલી.
ભારતની અણુશક્તિના નિર્માણમાં મુખ્ય ફાળો આપનાર આ ત્રણેય પ્રવાસીઓએ કરેલી સિદ્ધિની (મૂલવણી તે સમય પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. જહાંગીર ભાભાનો જન્મ ઇ. સ. ૧૯૦૯ની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org