SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ દ૬૦ જે બૃહદ્ ગુજરાત શેઠ રણછોડલાલ છોટાલાલા આધારે બાઈ ધનકોરે પ્રથમ પુનર્લગ્ન કર્યું જે ગુજરાતીઓના સમાજજીવનમાં સીમાચિહ્નરૂપ પ્રસંગ બન્યો. સુધારક ગણાતા. ગુજરાતમાં કાપડની પહેલી મિલ અમદાવાદમાં શરૂ થઈ માધવદાસે મુંબઈ - ગીરગામ ખાતે ‘પુનર્વિવાહ' નામનો હોલ હતી. રણછોડલાલ શેઠે સૌ પ્રથમ ભરૂચમાં મિલ કાઢવાનો વિચાર બંધાવ્યો હતો. કર્યો પણ પછી અમદાવાદમાં શરૂ કરી. દેશભક્ત દાદાભાઈ નવરોજી તે વખતે ઇંગ્લેન્ડ હતા. તેમના મારફતે તે સંચાઓ નરહર ઠાકોર ખરીદવામાં તથા મુંબઈ ખાતે મોકલવામાં આવ્યા પણ તે વખતે ગુજરાતી જાદુગર તરીકે ઇંગ્લેન્ડ, આફ્રિકા અને યુરોપના રેલવે નહોતી એટલે મોટાં વહાણો દ્વારા આ યંત્રોને ખંભાત બંદરે ઘણા ભાગોમાં પ્રથમ પ્રવાસ કરનાર નરહર પરમાનંદ ઠાકોર હતા. મોકલવામાં આવ્યા અને પછી ગાડાં મારફતે અમદાવાદ લાવવામાં તેઓનું તખલ્લુસ ‘આલ્વારો’ હતું. આવ્યા. આવી મુસીબતોને વટાવ્યા. પછી ઇ. સ. ૧૮૬૧ની ૩૦મી મે એ સાંજે પોણા પાંચે મિલની પહેલી સીટી વાગી ! આ મીલમાં 'ગુજરાતના પનોતા પુત્રો-પારસીઓ તે અરસામાં કુલ ૬૩ કામદારો અને ૨૫00 સ્પિન્ડલો હતી, (નોંધ : ઉદાહરણરૂપે અહીં કેટલીક જ વિગતો આપી છે, બાકી વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાતના આ પનોતા પુત્રોનાં પ્રદાન વિશે એક અલગ ગ્રંથ થઈ શકે.) .સ. ૧૯૨૫માં હિંદની વડી ધારાસભાના પ્રથમ પ્રમુખ કૈયાજી મીરાકાં વિઠ્ઠલભાઈ પટેલ બન્યા ત્યારે તેમના આગમનની ચોપદારે છડી હિંદી કારીગરોના હાથે સૌ પ્રથમ ઘડિયાળ ભાવનગરમાં લલકારી. સૌને હતું કે તેઓ શૂટ-બૂટમાં સજ્જ થઈ આવશે પરંતુ બન્યું હતું. આ પારસી કારીગરનું નામ કૈયાજી કાઉસજી મીરાકાં હતું તેઓ તો કફની અને ધોતિયું પહેરીને પધાર્યા ! અને તેઓ સુરતના વતની હતા. ભાવનગરમાં દરબારગઢના. દુર્ગારામ મંછારામ દવે ટાવરની મોટી ઘડિયાળના તમામ ભાગો તેમણે બનાવ્યા હતા. તેમનો સમયગાળો ઇ. સ. ૧૮૧૮ પછીનો ગણાય છે. સુરતમાં પ્રથમ ગુજરાતી છાપખાનું કાઢનાર હતા દુર્ગારામ મંછારામ દવે. તેમણે મુંબઈથી શિલાછાપ યંત્ર મંગાવીને આ અબ્રાહમ લિંકનની મુલાકાત લેતા બે દિશામાં નૂતન પગરણ માંડ્યા હતા. ગુજરાતી પારસીઓ. મહાકવિ પ્રેમાનંદ (વડોદરા) ગુજરાતના પારસી શાહ પેસ્તનજી મહેર હોમજી અને ગુજરાતના મહાકવિ પ્રેમાનંદજી “ગાગરભટ્ટ' તરીકે પણ તેમના મિત્ર ડોસાભાઈ ફરામજી કામાએ ભારતીય પોષાકમાં જ, ખ્યાતનામ હતા. તેમનો સમયગાળો ઇ.સ. ૧૬૩૬ થી ૧૭૩૪ની લોકશાહીના પુરસ્કર્તા અને અમેરિકાના પ્રખ્યાત પ્રમુખ અબ્રાહમ આસપાસનો ગણાય છે. ગાગરભટ્ટ અને કથાકાર તરીકે નવી લિંકનની મુલાકાત લીધી હતી. શૈલીનો પ્રારંભ તેમણે કર્યો હતો. આંગળીઓ પર વીંટીઓ પહેરી કાબુલનો વેપાર જેમણે વિસ્તાર્યો તે દ્વારા સાંકડા મોઢાંની માણ લઈને તેઓ રાગ-રાગિણી દ્વારા કથા કરતા. હાલમાં તેમના વંશજ અને પ્રસિદ્ધ માણભટ્ટ શ્રી ધાર્મિકલાલ કાબુલના અમીર અબ્દુલ રહેમાને પોતાના મુલકમાં પંડ્યાએ આ કળાને દેશ-વિદેશમાં પ્રદર્શિત કરી છે. વ્યાપારી પેઢી ખોલવા માટે આમંત્રણ આપવાથી શેઠ રતનજી કાત્રક રણછોડભાઈ ઉદયરામ અને શેઠ બહેરામજી કાબુલ પહોંચ્યા. બંનેએ ઇ.સ. ૧૮૮૫માં રૂ. એક લાખની (તે જમાનાના એક લાખ !) મદદ આ અમીરને કરીને ગુજરાતમાં મૌલિક નાટકના પ્રથમ સર્જક રણછોડભાઈ ત્યાંના વેપારની ખીલવણીને પ્રોત્સાહન આપ્યું. ઉદયરામ હતા. તેમણે “બુદ્ધિપ્રકાશ' સામયિકમાં હપ્તાવાર “જયકુમારી વિજય નાટક' ઇ.સ. ૧૮૬૧માં શરૂ કરેલું. મુંબઈથી ખાપોલી સુધીની રેલવે તૈયાર બાઈ પનકોર કરનાર ગુજરાતીમાં પુનર્લગ્નની પહેલી જાહેરાત “રાસ્ત - ગોફ્તાર’ મુંબઈથી ખાપોલી સુધીની જી.આઈ.પી. ની રેલવે સૌ પ્રથમ તથા સત્ય પ્રકાશમાં તા. ૨-૪-૧૮૭૧ના રોજ જાહેર થઈ અને એ નાખનાર ગુજરાતી પારસી - ખરશેદજી રૂસ્તમજી ઇજનેર હતા. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy