________________
પ્રતિભા દર્શન
૪ ૬૩૩ કાવ્ય ચંદ્રમણિ' કાવ્ય સંગ્રહના કર્તા કેશુભાઈ બારોટના પિતાશ્રી) ગોંડલ તાલુકાના પાટખિલોરી ગામે
રહેતા હતા. પણ તેમનો અને તેમના મોટા પુત્રનો સ્વર્ગવાસ થતાં કવિ કાનજીજી
નાનાભાઈ કેશુભાઈ અને માતુશ્રી જીવુબાઈમાં પાટખિલોરી છોડી. કાવ્ય ચંદ્રમણિ” કાવ્ય સંગ્રહ ભાગ - ૩ના કર્તા કવિ જૂનાગઢ પાસેના વડાલ ગામે આવ્યાં જયાં કવિ કાન રહેતા હતા. કાનજીજીનો જન્મ બનાસકાંઠા અને પારકરની સરહદે થરાદરીમાં
કવિએ બાપુકો ધંધો એટલે યજમાનોના ચોપડા સંભાળ્યા. વાવ નામના ગામમાં બારોટ જ્ઞાતિમાં ઈ.સ. ૧૯૦૫માં થયો. એક દાયકા સુધી કાનજીભાઈ અને કેશુભાઈ સાથે જ રહ્યા. તેઓ બહુ ભણી ન શક્યા પણ તેમના ઉપર મા શારદાના કૃપા કાનજીભાઈએ કલમ પકડી કવિતાઓ લખવા માંડી. તો કેશુભાઈ હતી. તેમની કવિતાઓ અભુત, ચમત્કારી અને ભક્તિ
વાર્તાકાર અને રેડિયો-ટી.વી. કલાકાર બન્યા. બંને ભાઈઓ ભાવસભર છે. તેમના લખેલા છંદો, લોકગીતો અને કાવ્યો ઘણોજ
પોતપોતાના ક્ષેત્રમાં ઘણી સારી પ્રગતિ કરી અને લોકાદર પામ્યા. લોકાદર પામ્યા છે. આ કવિની કાવ્યશક્તિ જાણવા માટે તેમનો
કવિ કાને ઘણી કવિતાઓ લખી તેમાં ઘણી પ્રસિદ્ધ થઈ. તેઓ ૭૦ ગ્રંથ કાવ્યચંદ્રમણિ જ જોવો જોઈએ.
વર્ષનું આયુષ્ય ભોગવી સંવત ૨૦૪૭ના ૧૧-૧૨-૧૯૯૧ના રોજ રામજયોતિના કર્તા
જૂનાગઢ મુકામે સ્વર્ગવાસ થયા. કવિ ગમુરાવા
કવિ સીતારામ શર્મા નરહરના “અવતાર ચરિત્ર” અને તુલસીદાસ વિરચિત કડીના વતની સીતારામ જેસિંગભાઈ શર્મા જેમણે ફક્ત રામાયણ “રામચરિત’ લખવામાં બરોબરી કરી શકે તેવા ૮૫૦ અંગ્રેજી ચાર ધોરણનો જ અભ્યાસ કર્યો છતાં તેમણે જીવનની પાનાંનો દળદાર ગ્રંથ “રામજયોતિ”ના કર્તા કવિ શ્રી ગમુરાવનો કારકિર્દીના શ્રી ગણેશ પત્રકાર તરીકે કરેલ. જન્મ ભાવનગર જિલ્લાના ગારિયાધાર પાસેના રૂપાવટી ગામે સં.
હિન્દુસ્તાન, હિન્દપ્રજા દૈનિક, પ્રજામિત્ર, કેશરી સાપ્તાહિક ૧૯૬૫માં બારોટ ભગવાનભાઈ અમરશંગભાઈને ત્યાં થયો.
અને નવયુગ માસિકમાં એકંદરે ત્રીસ વર્ષ સેવા આપી. તેમનું તેમના માતુશ્રીનું નામ ગગુબાઈ હતું.
લેખનકાર્ય પણ વિશાળ હતું. દસ નવલકથાઓ, ત્રણેક ટૂંકી સં. ૨૦૧૭માં “રામજયોતિ” પ્રગટ કરી. તેમની સૌ વાર્તાઓનો સંગ્રહ, બે કાવ્ય સંગ્રહો તથા નિબંધ અને પ્રથમ કથા બાંટવા પાસે ફરેરા ગામે કરી. આ રામજયોતિ જીવનચરિત્રોના બે ગ્રંથો ઉપરાંત નાટકો વગેરે આમ સમાજને રામાયણ પ્રગટ કરવામાં તેમના યજમાનોનો ફાળો ઘણો હતો. ઉપયોગી થાય તેવું ઘણું સર્જન તેણે કર્યું હતું. રામજયોતિના સાતકાડમાં કવિએ દુહા, છંદ, છપ્પય, પડધરી
સાહિત્ય અને પત્રકારત્વતો સંગમ વગેરેનો ટીકા સાથે ભરપૂર ઉપયોગ કર્યો છે. સં. ૨૦૨૨માં રૂપાવટી મુકામે કવિનો સ્વર્ગવાસ થયો.
પ્રહલાદ બ્રહમભટ્ટ સતાધારતા સંતો'ના રચયિતા
તારાપુર (તા. ખંભાત)ના વતની પ્રહલાદભાઈનો
પત્રકારત્વ ક્ષેત્રે બહુમૂલ્ય ફાળો છે. સંદેશ દૈનિકમાં સામાન્ય કવિ કાન
રિપોર્ટર તરીકે જોડાઈને ખંત અને નિષ્ઠાપૂર્વક રસ લઈ સહતંત્રીના સતાધારના સંતો” અને “કાનકાવ્યમાળા” ઉપરાંત સ્થાને પહોંચ્યા. તે ‘સેવક'ના પણ સહતંત્રી બન્યા. તેઓ સંદેશમાં બાર પુસ્તકોની સમાજને ભેટ આપનાર કવિ કાનનો જન્મ સં. લાંબો સમય રહ્યા પછી ઇ. સ. ૧૯૫૦માં સંદેશ છોડ્યું. અને ૧૯૭૫-૭૬ના અરસામાં તેમના મોસાળનાં ગામ મોટા કોટડામાં વડોદરામાં લોકસત્તાના સહતંત્રી બન્યા. ' થયો. તેમના પિતાશ્રી નારણભાઈ ભુરાભાઈ સોઢા લેઉવા પટેલના
પ્રફ્લાદભાઈનું લેખનકાર્ય પણ વિશાળ. તેમણે અઢાર વહીવંચા બારોટ. કવિના જન્મ પહેલાં તેમના પિતાશ્રીનો
જેટલી નવલકથાઓ, છ જીવનચરિત્રો, સાત જેટલા સ્વર્ગવાસ થયો. તેમનાં માતાનું નામ રાજબાઈ હતું. તેમના
નવલિકાસંગ્રહ આપ્યા છે. આ રીતે પ્રફ્લાદભાઈએ પત્રકારત્વ મોટાબાપુ માનસંગભાઈ ભુરાભાઈ (આ લેખ શ્રેણીના લેખક શ્રી
અને સાહિત્ય એમ બંને ક્ષેત્રે મહત્ત્વની સેવા બજાવી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org