________________
પ્રતિભા દર્શન
$ ૫૬૩ (૫) એડી. સેક્રેટરી, વિદેશ મંત્રાલય, ભારત (૧૯૮૯- ગૌરવ પુરસ્કાર ગુજરાતની મહાજન પરંપરાના પ્રતિનિધિ અને ૧૯૯૦).
ગુજરાતના ૯૦ વર્ષના પ્રખર લોકસેવક શ્રી હીરાલાલ ભગવતીને (૬) સંયુક્ત સચિવ, વિદેશ મંત્રાલય, ભારત (૧૯૮૫ -
એનાયત થયો. તેમના પરિવારમાં જસ્ટીસ ભગવતી, ચોરો સર્જન ૧૯૮૮)
સનતભાઈ ભગવતી, પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી
વગેરેનો સમાવેશ થાય છે. તા. ૧૪-૫-૧૯૧૦ના રોજ જન્મી (૭) વેનેઝયુએલા ખાતેના ભારતીય એલચી અને
બી.એ. (અર્થશાસ્ત્ર) સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરનાર હીરાલાલભાઈ નેધરલેન્ડ ખાતેના કાઉન્સિલ જનરલ (૧૯૮૩-૮૫)
વીસ વર્ષની નાની ઉંમરે જહાંગીર મીલમાં ઇ. સ. ૧૯૩૦માં | (૮) મલેશિયા અને બ્રુનેઈ ખાતેના ભારતીય હાઈકમિશ્નર
એપ્રેન્ટીસ તરીકે જોડાયા. ઇ. સ. ૧૯૩૧માં કાપડની દલાલી અને (૧૯૮૦-૮૩).
જથ્થાબંધ કાપડના વેચાણની પેઢીમાં જોડાયા. પછી “હીરાલાલ (૯) ભારતના વિવિધ વડાપ્રધાનશ્રીઓ, શ્રી મોરારજી ચંદુલાલ ચોક્સી’ની પેઢીના નામે પોતાની આગવી મોટી પેઢી ઇ. દેસાઈ, શ્રીમતી ઇન્દિરા ગાંધી, શ્રી ચરણસિંહ ચૌધરી, શ્રી રાજીવ સ. ૧૯૩૩માં શરૂ કરી. ગાંધી, શ્રી વી.પી. સિંહના સલાહકાર જોઈન્ટ સેક્રેટરી તરીકે
નાનાપાયે જથ્થાબંધ કાપડનો વ્યાપાર શરૂ કરનાર (૧૯૭૭ થી ૧૯૮૦) રહ્યા.
હીરાલાલભાઈ ભગવતી ભારતના કાપડ મહાજનના વરિષ્ટ | (૧૦) કોમનવેલ્થ સમિટ, બિન જોડાણવાળા દેશોની અગ્રણી બન્યા. મસ્કતી કાપડ માર્કેટ મહાજન એસો.ના પ્રમુખ સમિટ, યુનોની જનરલ એસેમ્બલીના ભારતીય પ્રતિનિધિ મંડળના તરીકે ૯ વર્ષ સુધી તેમણે સેવાઓ આપી અને કાપડના વેપારીઓના સભ્ય તથા યુનોની ૫૦ વર્ષીય ઊજવણી માટેની ખાસ બેઠક અનેક પ્રશ્નોનો ઉકેલ આણ્યો, ઇ. સ. ૧૯૬૭માં ગુજરાત ચેમ્બર અંગેના તેમ જ “નામ” મંત્રીઓની બેઠકો માટેના ઓલ્ટરનેટ લીડર, ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝના પ્રમુખ તરીકે ચૂંટાયા.
(૧૧) કોમનવેલ્થ વિદેશ મંત્રીઓની દ. આફ્રિકા માટેની કાપડના વ્યવસાયની સાથે સાથે તેમનું લોકસેવાનું કાર્ય બધી જ (છ) બેઠકો માટેના પ્રતિનિધિ.
પણ અવિરત ચાલતું રહ્યું છે અને એ રીતે તેઓ શૈક્ષણિક, ધર્માદા, (૧૨) એન્ટાર્કટિક ટીટી કન્સલ્ટટીવ પાર્ટીસની ટોકિયો મેડિકલ રાહત અને દાનપ્રવૃત્તિ સાથે ઘનિષ્ટપણે સંકળાયેલા રહ્યા. (જાપાન), ઉરુગ્વ, ન્યુઝીલેન્ડમાં મળેલી બેઠકો માટે ભારતીય જેમકેપ્રતિનિધિ મંડળના નેતા/સભ્ય,
ગુજરાત કેન્સર સોસા.ના જનરલ સેક્રેટરી, ગુજ, લો. (૧૩) વર્લ્ડ સ્પે. સમિટ (કોપનહેગન - ૧૯૯૫) માટેના સોસાયટીના સેક્રેટરી, પાંજરાપોળ સંસ્થાના પ્રમુખ, સંકટ નિવારણ સત્તાવાર પ્રતિનિધિ મંડળના નેતા,
સોસાયટીના મહામંત્રી, ટેક્સટાઈલ ટ્રેડર્સ કો.ઓ. બેંકના પ્રમુખ, (૧૪) યુનોના સલામતી સમિતિ સુધારા અને યુનો નિઃ
અમદાવાદ જિ.કો.ઓ. બેંકના પ્રમુખ, સરદાર પટેલ સ્મારક
સોસાયટી શાહીબાગના સભ્ય, કલાગુરુ રવિશંકર રાવળ અને શસ્ત્રીકરણ પરિષદ માટેના ભારત તરફથી ચીફ નેગોશિયેટર,
બચુભાઈ રાવત દ્વારા ગુજરાતનું સંસ્કાર ઘડતર કરનાર ‘કુમાર' આ સિવાય - ઈંગ્લેન્ડ પેટ્રોકેમિકલ્સના ડિરેક્ટર, પેટ્રોફિલ્સ
સામયિકના પુનઃ પ્રકાશનમાં યોગદાન, કુમાર કાર્યાલયના કો. ઓ.ના ડિરેક્ટર અંકડાટ કોમનફંડ, હેગ ખાતેના ગવર્નર
ચેરમેન, અંધજન મંડળના ઉપપ્રમુખ, ભગવતી ચેરીટી રીલીફ ફંડ (૧૯૯૧-૯૨), વેનેઝયુએલામાં મુલાકાતી વ્યાખ્યાતા-૧૯૮૪, અને ભગવતી લોકકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, વિશ્વકોષના ટ્રસ્ટી. રિકોહ-ડોડસાલ-એલાયન્સ, કેપિટલ જેવી સંખ્યાબંધ સંસ્થાઓ સાથે
નિરમા એજયુ. ટ્રસ્ટના ટ્રસ્ટી. જેવા હોદ્દાઓ પર રહેનાર ચેરમેન, સલાહકાર, ડિરેક્ટર વગેરે હોદ્દાઓની રીતે જોડાયેલા છે.
હીરાલાલભાઈ ભગવતીએ ઇ. સ. ૧૯૯૯માં ૬૫ વર્ષથી ચાલતો પોતાના અનુભવ-જ્ઞાનના નિચોડરૂપે તેમણે વિદેશ આવતો તેમનો કાપડ વ્યવસાય બંધ કર્યો છે પરંતુ જીવન માનવ બાબતો, ભારત અને યુનો તેમ જ અણુપ્રતિબંધ અને સલામતી કરુણા, જીવદયા, પ્રામાણિક નિષ્ઠા અને સેવાદેદિયુકત જીવનનું અંગે લેખો તથા પ્રકાશનો માટે કલમ ચલાવેલી છે. તેઓ અંગ્રેજી, નિરાળું દૃષ્ટાંત પૂરું પાડે છે. સ્પેનીશ, ફ્રેન્ચ ભાષા જાણે છે.
સમાજ સેવિકા અગ્રણી મહાજન અને સમાજ સેવક
શ્રીમતિ વિદ્યાબહેન શાહ શ્રી હીરાલાલ ભગવતી
ઇ. સ. ૧૯૯૮ના વર્ષનો (ભારતક્ષેત્રનો) વિશ્વગુર્જરી ઇ. સ. ૧૯૯૮ના વર્ષનો (ગુજરાત ક્ષેત્રનો) વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર શ્રીમતી વિદ્યાબહેન શાહને મહિલા વિકાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org