________________
પ૨૮ જે
બૃહદ્ ગુજરાત ૨૯ ઓગષ્ટ ૨૦૦૧ના રોજ તેમનું દેહાવસાન થયું.
ઇ. સ. ૧૯૨૦ના ઓગષ્ટની પહેલી તારીખે લોકમાન્ય મૂઠી ઊંચેરા માનવી મનુભાઈને અંજલિ આપતાં શ્રી, તિલકનું મુંબઈમાં અવસાન થતાં, તેમના માનમાં લીંબડીના નારાયણભાઈ દેસાઈએ લખ્યું છે કે “નઈ તાલીમે એનો એક
ન્યાયાધીશ અમૃતલાલ શેઠની આગેવાની નીચે શોક સરઘસ નીકળ્યું જન્મજાત આચાર્ય ગુમાવ્યો છે, ગુજરાતે મૂર્ધન્ય સારસ્વત ગુમાવ્યો
અને ભોગાવાના વિશાળ પટમાં શોકસભા થઈ. મોટાભાઈની સાથે છે અને દેશે એક સ્વસ્થ નાગરિક ગુમાવ્યો છે.”
યુવાવસ્થાના ઉંબરે ઊભેલા રામભાઈ પણ આ સરઘસમાં
જોડાયેલા. દેશની આઝાદી કાજે કુરબાન થઈ જવાનાં પ્રેરક વૈવિધ્ય સભર વ્યક્તિત્વ
પ્રવચનોની તેમના મન પર ઊંડી અસર થઈ. ભારતમાતાની રામનારાયણ નાગરદાસ પાઠક
મુક્તિના સંગ્રામમાં જોડાવાનો તેમણે મનોમન નિશ્ચય કર્યો. ““માણસ તરીકે, લેખક તરીકે, વાર્તાકથક તરીકે,
ગાંધીજીના પ્રભાવથી લીંબડીની ઉદ્યોગશાળામાં, રામભાઈ રચનાત્મક કાર્યકર તરીકે, બાળકોના મિત્ર તરીકે, આસ્થાશીલ
વણાટ શીખવા જવા લાગ્યા, એ જાણીને ગુરુજીએ તેમને કહ્યું: ભક્ત તરીકે, ગાંધીજન તરીકે અને કુટુંબવત્સલ પિતા અને પતિ
અંત્યજ પાસે તમે વણાટ શીખવા જાઓ છો એટલે હવે ન તરીકે રામભાઈ એવું સમૃદ્ધ જીવન જીવી ગયા છે કે એમનો શબ્દ આવશો.” ભાગવતનો અભ્યાસ ત્યાં અટક્યો. પરંતુ આગળ જતાં પેઢીઓ સુધી વાચકોને સ્પર્શતો રહેશે અને એમનાં સ્મરણો એક સ્વાધ્યાયથી ભાગવત, રામાયણ, મહાભારતને નવાં સ્વરુપે વિશિષ્ટ હસ્તીનો પરિચય કરાવ્યા કરશે, એટલું જ નહિ વાચકોના આત્મસાત કર્યા. હૃદયમાં માનવરસ સીંચશે.” યશવન્ત શુકલ.
મોટાભાઈની પ્રેરણાથી, ઇ. સ. ૧૯૨૧માં ૧૫વર્ષની એમનું નામ રામનારાયણ પરંતુ કુટુંબીજનો અને પરિચિત ઉંમરે, રામભાઈ ફૂલચન્દભાઈ શાહે શરૂ કરેલી વઢવાણની વર્તુળમાં સૌ “રામભાઈ' કહીને બોલાવતા. ૨૩મી ફેબ્રુઆરી
રાષ્ટ્રીય શાળામાં ભણવા માટે દાખલ થયા. આશ્રમપ્રવેશના ૧૯૦૫, ભોળાદ (ભાલ પ્રદેશ) ગામે રામભાઈનો જન્મ. પિતા
અનુભવ વિશે તેમણે લખ્યું છે કે : “જાણે પોતાના ઘેર આવ્યો હોઉં નાગરદાસ છગનલાલ પાઠક પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક.
એવી નિરાંત વળેલી.” શાળાના આચાર્ય અને વિદ્યાર્થી મંડળના સંસ્કૃત સાહિત્યમાં ઊંડો રસ ધરાવનારા વિદ્વાન પંડિત. માતા સંતોક
પ્રમુખ હતા ચમનભાઈ વૈષ્ણવ. રામભાઈના જીવનપર બહેન ભક્તિપરાયણ. કોઠાસૂઝ ધરાવતાં ઘરરખુ ગૃહિણી.
ફૂલચન્દભાઈ અને ચમનભાઈનો ઊંડો પ્રભાવ હતો. રાષ્ટ્રીય શાળા
ફૂલચન્દ્રભાઈ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા માતામહ પ્રભાશંકર ભટ્ટ જાણીતા
તેમના શિક્ષણ અને સંસ્કાર ઘડતરની શાળા બની ગઈ. અન્ય વૈદ્ય અને કથાકાર હતા. નાનપણમાં રામભાઈને માતામહ જેવા
અધ્યાપકોમાં વજુભાઈ દવે, શિવાનંદજી, પ્રાણભાઈ આચાર્ય વગેરે કુશળ વૈદ્ય અને કથાકાર બનવાની ઇચ્છા હતી. પિતાની
હતા. પાછળથી તેઓ સહકાર્યકરો અને મિત્રો બનીને રહ્યા. સાહિત્યપ્રીતિ અને માતાની ભક્તિપરાયણતાના સંસ્કારો તેમનામાં ઇ. સ. ૧૯૨૩ના નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લેવા ઊતર્યા હતા. ગુજરાતી સાત ધોરણનો અભ્યાસ શિક્ષક પિતાની ફૂલચન્દભાઈ શાહ, શિવાનન્દજી, બળવંતભાઈ મહેતા જેવા પાસે કર્યો. ગ્રામપ્રદેશમાં વસવાટને કારણે નદી-તળાવોમાં ચુનંદા સત્યાગ્રહીઓની ટુકડી સાથે જવા વિદ્યાર્થી રામભાઈ પણ તરવાનો, ડુંગરાઓમાં રખડવાનો, ગેડીદડા જેવી રમતો રમવાનો તૈયાર થઈ ગયા. ફૂલચન્દભાઈએ ડર બતાવતા કહ્યું : “ત્યાં આનંદ ભરપૂર માણ્યો.
મામાનું ઘર નથી, ત્યાં તો કાકા ડંડા મારે છે.” રામભાઈ કહે : તીવ્ર સ્મરણશક્તિ અને કુશાગ્ર બુદ્ધિને કારણે તેર વર્ષની
ભલે ને મારે, હું આવવાનો એ નક્કી છે.” છેવટે તેમની દૃઢતા ઉંમરે સાત ધોરણનો અભ્યાસ પૂરો કર્યો. ઘેર પધારેલા જોઈને ફૂલચન્દભાઈએ કહ્યું : ““તો થઈ જા તૈયાર, હિંમતે મરદા સંન્યાસીઓનાં સૂચનથી રામભાઈને લાઠી પાઠશાળામાં ભણવા
તો મદદે ખુદા.” મોકલ્યા. ત્યાં બે વર્ષમાં (૧૯૧૮-૧૯૧૯) ‘લઘુસિદ્ધાન્ત કૌમુદી', માતાપિતાની સંમતિ મેળવીને, ૧૭ વર્ષની ઉંમરે, સૌથી ‘અમરકોષ' કંઠસ્થ કર્યા. “પંચકાવ્ય”, “સંધ્યા', “મહિમ્ન’, ‘રૂદ્રી’ નાની ઉંમરના સત્યાગ્રહી તરીકે નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ ઇત્યાદિનો અભ્યાસ કર્યો.
લીધો. સખત કેદની સજા થયેલી પરંતુ નાની ઉંમરને કારણે “બાબા લાઠીથી રામભાઈ મોટાભાઈ લક્ષ્મીશંકરભાઈ પાસે લીંબડી વોર્ડ” માં રાખેલા. ગયા. ત્યાં એક પ્રખ્યાત વૈદ્યરાજની પાસે આયુર્વેદનો અભ્યાસ નાગપુર જેલમાંથી છૂટીને આવ્યા પછી ગૂજરાત કરવા લાગ્યા. સંસ્કૃતમાં “શારધર સંહિતા' અને “ચરક વિદ્યાપીઠની ‘વિનીત'ની પરીક્ષા આપી, ઉત્તીર્ણ થયા પછી સંહિતા'નો અભ્યાસ કર્યો. સાથોસાથ એક વિદ્વાન શાસ્ત્રીજી પાસે રાષ્ટ્રીય શાળામાં શિક્ષક બન્યા. રાષ્ટ્રીય શાળામાં હરિજન બાળકોના શ્રીમદ્ ભાગવત શીખવા જતા હતા.
પ્રવેશના કારણે ઉહાપોહ થયો, સવર્ણોએ તેમનાં બાળકોને ઉઠાડી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org