SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ જે બૃહદ્ ગુજરાત બારડોલીના ‘રાનીપરજ વિદ્યાલય'ને વેડછીમાં “આશ્રમ વડા જુગતરામભાઈ હતા. આ વખતે હળપતિઓની જાગૃતિનું કામ ઉદ્યોગશાળા” નામ આપવામાં આવ્યું. આમ, જુગતરામભાઈએ થયું. તેમના હિતના કાયદાઓ થયા. વેડછીમાં આશ્રમી કેળવણીનો પાયો નાખ્યો. જેની પાછળ તેમની બાલશિક્ષણ ક્ષેત્રે પણ જુગતરામભાઈનું વિશિષ્ટ પ્રદાન છે. કવિસલભ સૌન્દર્યદષ્ટિ અને શ્રેયાર્થીની આધ્યાત્મિકવૃત્તિ પણ કામ ગિજભાઈની સાથે મળીને બાળકો માટે ‘ચાલગાડી', કરતી હતી. મોટીબહેન', ભેરુ' વગેરે પુસ્તકો તૈયાર કર્યા. “ગ્રામ આશ્રમમાં ગૌશાળા સ્થપાઈ. સફાઈ એ આશ્રમની બાલકેળવણીકાર, જુગતરામભાઈએ ‘બાલવાડી’ની કલ્પના વિશેષતા હતી. નાના-મોટા પ્રવાસો યોજાતા, રાનીપરજ પરિષદો આપી. ‘બાલવાડી શિક્ષણશિબિરો' દ્વારા બાલશિક્ષણના પ્રયાસો ભરાતી. ખાદી કાર્યની પ્રવૃત્તિ ચાલતી. તેની સાથે કર્યા. “બાલવાડી’ ઉપર પ્રમાણભૂત ગ્રંથો લખ્યા. તારાબહેન મોડકે જુગતરામભાઈએ શિક્ષણનું પરિમાણ છોડ્યું. રાષ્ટ્રીય શિક્ષણને કહ્યું છે કે : “બાલશિક્ષણને ગ્રામપ્રદેશોમાં લઈ જવાનું ગિજુભાઈનું વેડછીની ભૂમિ પર ચરિતાર્થ કરવાનો પુરુષાર્થ આદર્યો. પરિણામે સ્વપ્ર જુગતરામભાઈએ સિદ્ધ કર્યું છે.” મોન્ટેસોરીના ‘રમકડાં'ને વેડછીના સ્વરાજય આશ્રમનું આદર્શ વ્યક્તિત્વ વિકસ્યું, અને સ્થાને એમણે શોધેલાં કામકડાં' એ નઈતાલીમના ‘ઉદ્યોગદ્વારા ઉપસ્યું. વેડછીનો વડલો ફૂલ્યો, ફાલ્યો. જુગતરામભાઈએ કેળવણી'ના વિચારનું પ્રગટરૂપ છે. આદિવાસી ગ્રામપ્રદેશમાં રચનાત્મક કાર્ય દ્વારા પછાત પ્રજાનું વેડછીમાં બુનિયાદી અને ઉત્તર બુનિયાદી શાળાઓ હતી. જીવનસ્તર ઊંચે લાવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો. સ્વરાજય પ્રાપ્તિ બાદ ઉચ્ચશિક્ષણ માટે ‘ગાંધી વિદ્યાપીઠ ઇ. સ. ૧૯૩૦ના નમક સત્યાગ્રહમાં વેડછી ગામ ગળાડૂબ સ્થાપવામાં આવી, ઇ. સ. ૧૯૬૭થી કાકાસાહેબ તેના કુલપતિ પડી ચૂક્યું. જુગતરામભાઈ અને વેડછી મંડળ અહિંસક લડતમાં હતા. ઇ. સ. ૧૯૭૧થી જુગતરામભાઈ કુલપતિ બન્યા. આગલે મોરચે સક્રિય રહ્યા. જુગતરામભાઈ પૂ. ગાંધીજીના બુનિયાદી તાલીમ શિક્ષણ વર્ગો ચલાવ્યા. અધ્યાપન મંદિરો શરૂ ગામડાના કાર્યક્રમો ગોઠવવાનું અને તેમનાં ભાષણોની નોંધ કરી કર્યાં. જેણે અનેક આશ્રમશાળા અને બુનિયાદી શાળાઓને શિક્ષકો લોકોને પહોંચાડવાનું કાર્ય કરતા હતા. સરકારે તેમને પકડીને પૂરા પાડ્યા. આમ, શિક્ષણક્ષેત્રે પૂર્વ બુનિયાદીથી માંડીને ગ્રામ જેલમાં પૂર્યા. ઇ. સ. ૧૯૩૦-૩૨ થી ૩૬ સુધી. સત્યાગ્રહ વિદ્યાપીઠ સુધીના શુદ્ધ નઈ તાલીમના એક પછી એક સોપાનો દરમ્યાન અનેક વાર જેલમાં ગયા. વેડછી આશ્રમ બે વાર જપ્ત તેમની પ્રેરણા અને પુરુષાર્થથી ખીલતાં ગયાં. થયો. જુગતરામભાઈએ તેમના ઉત્તમ વર્ષો કારાવાસમાં ગાળ્યાં. ઈ. સ. ૧૯૪૭માં આઝાદીના આગમનને વેડછીએ નાસિક, સાબરમતી, ભાયખલા, યરવડા અને વીસાપુરની જેલો વધાવ્યું. ઈ. સ. ૧૯૪૮માં પૂ. ગાંધીજીની હત્યા થઈ. રાષ્ટ્રજોઈ. છેલ્લે ઇ. સ. ૧૯૪રમાં સાબરમતી અને યરવડામાં પિતાના નિર્વાણનો શોક કવિહૃદયમાંથી શ્લોકરૂપે પ્રગટ્યો. અટકાયતી કેદી તરીકે રહ્યા. “એનું જીવનકાર્ય અખંડ તપો.. જુગતરામભાઈને મન જેલવાસ એટલે આશ્રમજીવનની અમ વચ્ચે બાપુ અમર રહો.” સાતત્યવાળી કડી. જેલમાં કાકાસાહેબ, વિનોબાજી અને ગુરુજી વગેરેના સત્સંગ અને સ્વાધ્યાયનો લાભ મળ્યો. જેલમાંથી પત્રો આ સ્તોત્રે વેડછીની પ્રાર્થનામાં સ્થાન લીધું. દ્વારા અન્નપૂર્ણાબહેન અને અન્યને માર્ગદર્શન આપ્યું. સૌથી નવા યુગના નવાં રચનાત્મક કાર્યો માટે જુગતરામભાઈએ મહત્ત્વની સાધના તે તેમનું સાહિત્યસર્જન જેને તેમણે કેટલીક નવી સંસ્થાઓ ઊભી કરી. સર્વોદય યોજના, ગણોતધારો, જેલજીવનનું જમાપાસું' કહ્યું છે. તેમનું પ્રસિદ્ધ કાવ્ય “અંતર પટ’ જંગલમંડળીઓ, ભૂદાન અને ગૌસેવા, આમ કાર્યક્ષેત્ર વિસ્તરતું નાસિક જેલમાં રચાયું. ‘આત્મરચના અથવા આશ્રમી કેળવણીના ગયું. છેલ્લે ડાંગવનનો વિસ્તાર ગુજરાતને અપાવ્યો. પ્રદેશ કે રાષ્ટ્ર પ્રશ્નો” તથા “ગીતા ગીતમંજરી’ સાબરમતી જેલમાં લખાયાં. તો ઉપર કોઈ કુદરતી કે માનવસર્જિત આફત આવી પડે એટલે જેલવાસને કારણે તેમનું કેટલુંક તૈયાર સાહિત્ય નષ્ટ થયું. તે જુગતરામભાઈ દોડી જતા. તાપીની રેલ, મોરબીમાં રેલસંકટ, ‘ઉધાર પાસું'. ઇ. સ. ૧૯૪૨-૪૩માં પૂ. બાપુએ જેલમાં દુષ્કાળમાં રાહતકાર્યો કર્યા. બાંગ્લાદેશમાં શરણાર્થીની ઉપવાસ કર્યા ત્યારે યરવડા જેલમાં જુગતરામભાઈએ પણ ૧૪ છાવણીઓમાં સેવાકાર્ય કર્યું. ચંબલના બહારવટિયાઓના દિવસના ઉપવાસ કરેલા. ટૂંકમાં, જેલવાસ દરમ્યાન પણ તેઓ આત્મસમર્પણ વખતે તથા સરહદી વિસ્તારના શાંતિકાર્યોમાં આશ્રમજીવન જીવતાં સતત સાધક બનીને રહ્યા. વેડછીનો આશ્રમ જુગતરામભાઈની ‘શાંતિસેનાએ કામ કરેલું. વેડછીના વિકાસમાં જમીમાંથી સૌની છેલ્લે મુક્ત થયો. સહકાર્યકરોના સહકારને તેઓ વિશેષરૂપે બિરદાવે છે. ઇ. સ. ૧૯૩૮ના હરિપુરા કોંગ્રેસમાં સ્વચ્છતા વિભાગના બેઠી દડીનું મજબૂત ઘાટીલું શરીર, મોટી મૂછોથી ભરેલો Jain Education Intemational Education International For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy