________________
*
પ્રતિભા દર્શન
જે ૫૨૩ યજ્ઞમય જીવતા
માસિકમાં કામ અપાવ્યું. અને પછી કાકા કાલેલકર પાસે વડોદરા
મોકલી આપ્યા. સ્વામી અને કાકા સાથેનો જુગતરામનો સંબંધ જુગતરામ દવે
જીવનભર ટક્યો. કામ કરો બહુ, ખૂબ ઘસાઓ,
વડોદરામાં બંગાળી ભાષાનું શિક્ષણ, બંકિમચંદ્રની સુખે શતાયુ થાઓ.
નવલકથાઓનું વાંચન અને કલાગુરુ રવિશંકર રાવળની સત્સંગતિ માનવ તુજ, પથ આ જ અવર નહિ.
મળ્યાં. દેશપાંડે સાહેબે સયાજીપુરામાં ગ્રામદેવતા તરીકે સ્થાપેલા કર્મ કાં ગભરાઓ?
મારુતિનાં મંદિરના પુજારી બન્યા. અહીં રબારીઓના નેસમાં ઇશોપનિષદનાં તત્ત્વજ્ઞાનને જુગતરામભાઈએ સાદી જઈને તેમના જીવનમાં રસ લીધો. લોકવાણીમાં ઊતાર્યું છે. જીવનમાં વણાયેલા આ ઉદ્ગારો ‘હોઠના
જુગતરામભાઈ માટે નવજીવનનું દ્વાર ખૂલે છે ગાંધીજીના નહિ પણ હૈયાનાં છે.'
સત્યાગ્રહ આશ્રમમાં પ્રવેશથી. ૧૯૧૯ થી ૧૯૨૩ આશ્રમમાં જુગતરામભાઈ દવે, વતન સૌરાષ્ટ્રનું રજવાડી લખતર રહ્યા. ગાંધીજીના પરમ ભક્ત બન્યા. આશ્રમની સમૂહ પ્રાર્થના, ગામ. (જિ. સુરેન્દ્રનગર) ગાંધીના સંગનો એવો ધક્કો વાગ્યો કે સામૂહિક રસોડું, ઉદ્યોગપરાયણતા અને બાળકોએ તેમને આકર્ષા. જઈને વસ્યા દક્ષિણ ગુજરાતના દીન, દરિદ્ર-દલિત, આદિવાસી રાષ્ટ્રીય શાળામાં બાલશિક્ષક બન્યા. અહીં બાલશિક્ષણનો સમાજ વચ્ચે સરભોણ-વેડછીમાં.
પારસમણિ મળ્યો. રવીન્દ્રનાથની ‘શીશુ’ ચોપડીના વાંચને નવી તા. ૧-૯-૧૯૮૨, પિતા ચીમનલાલ ગણપતરામ દવે,
દૃષ્ટિ મળી. ગાંધી અને ગુરુદેવનો તેમના જીવનમાં સમન્વિત માતા નાનુબેનને ઘેર સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં જન્મ.
પ્રભાવ પડ્યો. ‘ચણીબોર’ અને ‘રાયણ’ બાલગીતોના સંગ્રહો ચીમનલાલ ધંધાર્થે મુંબઈ ગયેલા. મુંબઈમાં પ્લેગની બિમારી ફાટી
તૈયાર થયા. સ્વામી આનંદ સાથે ‘નવજીવનના' સંપાદન-પ્રકાશન નીકળી. બિમાર લોકોની ચાકરી કરતાં ચીમનલાલ પ્લેગના ભોગ કાર્યમાં જોડાયા. અસહકારના આંદોલનની પૂર્વ તૈયારીરૂપે બન્યા. પિતાના અવસાન વખતે જુગતરામભાઈની ઉંમર ૯
બારડોલી તાલુકામાં ‘નવજીવન’ના પ્રતિનિધિ તરીકે વર્ષની. માતા નાનુબા બન્ને બાળકોને લઈને પહેલાં સાસરે લખતર જુગતરામભાઈને મોકલવામાં આવ્યા. “સંજય” ઉપનામ દ્વારા અને પછી પિયર વઢવાણમાં આવીને રહ્યાં.
લખાયેલા તેમના લેખોએ વાચકોમાં બારડોલી પ્રત્યે રસ જગાડ્યો. જુગતરામભાઈના ઘડતરમાં મુખ્ય ફાળો પ્રભાવશાળી
એમનું મન પણ ગામડે જવા ઉત્સુક બન્યું. પિતામહ ગણપતરામભાઈનો અને સહનશીલ, ભક્તહૃદયી
સ્વામી આનંદ જેલમાંથી છૂટ્યા એટલે ‘નવજીવન’ની નાનુબાનો. દાદાએ નદીમાં તરતા શીખવ્યું. જે શોખ જીવનભર
જવાબદારી તેમને સોંપી. પૂ. ગાંધીજીને પ્રણામ કરીને રહ્યો. ‘જુગતરામભાઈ, સોમાભાઈ” એવા માનભર્યા સંબોધનથી
જુગતરામભાઈ બારડોલી તાલુકાના સરભોણ ગામે પહોંચ્યા. સ્વતંત્ર વ્યક્તિત્વ બક્યું. દાદાની સાથે ફરવા જતાં કુદરત અને
ભુવાસણમાં નરહરિભાઈ સાથે મળી દૂબળાઓ માટે રાત્રિશાળા ગામડાનો પ્રેમ સાંપડ્યો. નાનુબાનાં પ્રેમ અને ભક્તિએ જીવનને
ચલાવવા લાગ્યા. પાટીદાર ધણિયામાની જોહુકમીથી રાત્રિશાળા સભર રાખ્યું. હરદ્વાર ગયેલાં ત્યાં માતાનું મૃત્યુ થયું તેની વેદના
ચાલી નહીં. વર્ગભેદનો અનુભવ થયો. સમાજની કાયાપલટ માટે જુગતરામભાઈના ચિત્તમાં ઊંડી ઊતરીને ભક્તિરૂપે અંકિત થઈ
ધીરજ રાખવી રહી! તેમણે સરભોણમાં આશ્રમ વિદ્યાલય ખોલ્યું. ગઈ. નાનપણમાં વઢવાણ-ધ્રાંગધ્રામાં દશેરા-હોળી વગેરે ઉત્સવમાં
છગનભાઈ જોશી સાથે રાનીપરજ ગામડાંઓમાં ‘‘દરિદ્ર ઉત્સાહભેર ભાગ લેતા.
નારાયણનાં દર્શને” ફર્યા. સાથી મિત્રોની સલાહથી વિદ્યાલયને ' મેટ્રિકની પરીક્ષા આપવા જુગતરામભાઈ મોટાભાઈ
સરભોણથી બારડોલી આશ્રમમાં ફેરવ્યું. ઇ. સ. ૧૯૨૪થી માધવલાલ સાથે પિંપળવાડી-મુંબઈમાં રહ્યા. મેટ્રિકની પરીક્ષામાં બે
ચૂનીભાઈ મહેતા પરિવાર સાથે વેડછીમાં રહીને સેવાકાર્ય કરતા વાર નાપાસ થવાથી છેવટે મોટાભાઈએ તેમને એક કંપનીમાં
હતા. જુગતરામભાઈએ પણ ત્યાં જવા વિચાર્યું. નોકરી શોધી આપી. આ ગાળામાં વિદ્વાન નરહરશાસ્ત્રીનાં ગીતા
વચ્ચે અણધાર્યા બે કામો આવી પડ્યાં. ઈ. સ. ૧૯૨૭માં ઉપનિષદો પરનાં પ્રવચનોના શ્રવણે ગીતાની સમજ ખીલી, મરાઠી બારડોલી સત્યાગ્રહ વખતે લોકજાગૃતિ માટે ‘બારડોલી સત્યાગ્રહ અને સંસ્કૃત ભાષાનાં મૂળિયાં થોડાં ઊંડા ગયાં. અહીં તેઓ સ્વામી પત્રિકા'ના સંપાદનની મુખ્ય જવાબદારી સંભાળી. આ સમયે આનંદના પરિચયમાં આવ્યાં. તેમની ગીતારહસ્ય અને હિમાલય આદિવાસીઓની સરલતા, ટેક અને વીરતાથી આકર્ષાયા. આ યાત્રાની વાતોથી પ્રભાવિત થયા. સ્વામી આનંદે તેમની સાહિત્યિક પ્રદેશમાં સેવા કરવાનો સંકલ્પ દેઢ થયો. સત્યાગ્રહ પૂરો થતાં તેઓ રુચિ જોઈને પરદેશી કંપનીમાંથી નોકરી છોડાવી “વીસમી સદી' વાહ જ પહોચ્યા .
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org